Page #1
--------------------------------------------------------------------------
________________
णमो समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૨
श्रीसिद्धसेनदिवाकरसूरि-कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिकृतस्तुति
रहस्यानुवादरूपा
स्तवोपनिषद्
संशोधनम् नवसर्जनम् गुर्जरानुवादः सम्पादनम् वैराग्यदेशनादक्ष आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः
પ્રભુ !
તને જોઈને જે ગાંડો નથી થયો,
તેને હું ડાહ્યો તો નથી કહેતો,
માણસ કહેવા પણ તૈયાર નથી.
શ્રીસિદ્ધોનદિવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રીહેમચન્દ્રાચાર્યરચિત અદ્ભુત સ્તુતિઓના રહસ્યો
प्रकाशक
श्री जिनशासन आराधना ट्रस्ट
ܦܘ
♦ પુસ્તકનું નામ : સ્તવોપનિષદ્.
• મૂળ ગ્રંથ : એકવીશ દ્વાત્રિંશિકા પૈકી પ્રથમ પાંચ દ્વાત્રિંશિકા તથા અયોગવ્યચ્છેદદ્વાત્રિંશિકાના ચૂંટેલા શ્લોકો.
• મૂળ ગ્રંથકાર : શ્રુતકેવલી મહાતાર્કિક મહાસ્તુતિકાર ૫.પૂ. આચાર્યદેવ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા તથા કલિકાલ-સર્વજ્ઞ સરસ્વતીપ્રસાદપાત્ર કુમારપાલભૂપાલપ્રતિબોધક પ.પૂ. આચાર્યદેવ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજા.
ભ
• નવનિર્મિત સંસ્કૃત રહસ્યાનુવાદ : સ્તવોપનિષદ્
•
મૂળ ગ્રંથનું હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃત રહસ્યાનુવાદ નવસર્જન + ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ.
♦
♦
♦પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ
પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા
વિષય : પ્રભુસ્તુતિ.
વિશેષતા : પ્રચલિત સ્તુતિઓ-સ્તવનો કરતા અત્યંત વિશિષ્ટ ભાવાભિવ્યક્તિ, પ્રત્યેક આત્મપ્રદેશોને ઝંકૃત કરી દેતા શબ્દો, જેમ દ્રવ્યપૂજામાં ઉત્કૃષ્ટ દ્રવ્યોથી અપૂર્વ અપૂર્વ ભક્તિભાવ જાગે છે, તેમ ભાવપૂજામાં પણ અપૂર્વ અપૂર્વ ભાવોલ્લાસ જગાડવા માટેની એક ઉત્કૃષ્ટ સામગ્રી.
•
• આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે.
આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું.
મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫
Page #2
--------------------------------------------------------------------------
________________
© સ્તવોપનિષદ્
..... स्तोष्ये यतीन्द्र जिनवर्धमानम्
વજ્ર સિદ્ધસેનસ્તુતો મદાર્થ: :- આવી વાણીથી કલિકાલ સર્વજ્ઞે પણ જેમની મુક્તમને અનુમોદના કરી છે...
જેમની સ્તુતિઓ પરથી તેમને પોતાને સ્તુતિ રચનાની પ્રેરણા મળી, અને તેમણે તે સ્તુતિઓમાં નમ્ર અને નિખાલસભાવે જણાવ્યું કે ‘દિવાકરજી તો યૂથાધિપતિ ગજરાજ જેવા છે અને હું તો લથડિયા ખાતા તેના બચ્ચા જેવો છું.' સિદ્ધહેમવ્યાકરણમાં અનુ સિદ્ધસેન कवयः આ વચનથી તેમણે કહ્યું કે- દિવાકરજી સર્વ શ્રેષ્ઠ કવિ છે.
-
એવી તેમના કવિત્વની પરિમલ પ્રસરાવતી સ્તુતિઓ કઈ હશે, તે ખોળવા તેમની ઉપલબ્ધ થતી કૃતિઓનો વિચાર કરીએ. એ છે સન્મતિતર્ક, ન્યાયાવતાર, કલ્યાણમંદિર સ્તોત્ર અને એકવીશ દ્વાત્રિંશિકા. આ કૃતિઓ પર ષ્ટિપાત કરતા લાગે છે કે એ સ્તુતિઓ પ્રથમ પાંચ દ્વાત્રિંશિકાઓની હોવી જોઈએ.
એ પાંચ દ્વાત્રિંશિકા તથા કલિકાલસર્વજ્ઞકૃત અયોગ દ્વાત્રિંશિકામાંથી કેટલીક અદ્ભુત સ્તુતિઓ અહીં પ્રસ્તુત થઈ રહી છે. પ્રસિદ્ધ સ્તુતિ-સ્તવનો કરતાં કો'ક નવી જ ભાવાભિવ્યક્તિ આ સ્તુતિઓમાં છે.
પદલાલિત્ય, અલંકારો, અનુપ્રાસો, મધુરતા, અર્થગાંભીર્ય ઈત્યાદિ આંખે ઉડીને વળગે તેવી આ સ્તુતિઓની વિશેષતાઓ છે. પરમાત્મા પાસે આ સ્તુતિઓ લલકારતા અપૂર્વ ભાવોલ્લસો જાગ્યા વિના રહેતા નથી.
અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજીએ ‘સ્તુતિ' પર પ્રકાશ પાડતા કહ્યું છે કે શરીર, લાવણ્ય, સમવસરણ પ્રાતિહાર્ય વગેરેના વર્ણનથી કરાતી સ્તુતિ વ્યવહારસ્તુતિ છે - ગૌણ છે. જ્યારે પ્રભુના જ્ઞાનાદિ 2. સિદ્ધસેની બત્રીસીઓના પરિચય માટે જુઓ પરિશિષ્ટ.
-
ગુણોની સ્તુતિ નિશ્ચય સ્તુતિ છે વ્યવહાર-નિશ્ચય બંને નયો સમાવિષ્ટ
• સ્તવોપનિષદ્ હ
મુખ્ય છે.' આ સ્તુતિઓમાં
છે.
-
તેમાં જ્ઞાનવિષયક સ્તુતિમાં યથાર્થદેશનાના વર્ણનમાં આનુષંગિક રીતે પરદર્શનોની અયથાર્થતાનું વર્ણન પણ આવી જાય. જેમ કે કોઈની ક્ષમાના ગુણાનુવાદ કરવા હોય તો ફરજિયાતપણે બીજાના ક્રોધનું વર્ણન કરવું જ પડે. પણ એમાં નિંદાનો આશય નથી હોતો. એવો ન્યાય પણ છે કે न हि निन्दा निन्दितुं प्रवर्तते, अपि तु વિધેય સ્તોતુમ્ । માટે આવા સ્થળે નિંદાની શંકા ન કરવી. બીજી વાત છે સંબોધનની. ભગવાન માટે તું - આપ બંને જોવા મળશે. ક્યાંક તો એક જ સ્તુતિમાં બંને જોવા મળશે. હજી એક વિશેષતા - પ્રભુ માટે ‘તું’ અને પોતાના માટે ‘અમે’ નો પ્રયોગ પણ દેખાય છે. પહેલી નજરે તો આ કવિની ભૂલ લાગે.
મહાકવિ ધનપાલે પણ ઋષભ પંચાશિકામાં ‘તું અમારું કલ્યાણ કર’ આવો પ્રયોગ કર્યો છે. ટીકાકારે શંકા ઉઠાવી - ‘ઔચિત્યમાં નિપુણ એવા પણ ધનપાલ કવિએ આવો પ્રયોગ કેમ કર્યો ?' પછી પોતે જ સમાધાન કરતા કહ્યું છે ‘બધા પરમાત્મા તો સમાન ગુણોવાળા હોવાથી એક છે. જીવો અનેક ભેદવાળા છે. વળી કવિ ધનપાલ સ્વાર્થી નથી કે પોતાના એકલાનું કલ્યાણ માંગે. માટે પ્રભુ માટે એકવચન અને પોતે + સર્વ સંસારી જીવો માટે બહુવચન પ્રયોગ કર્યો છે.’
આ સિવાય, બહુ પ્રેમ હોય તો ય ‘તું’ પ્રયોગ કરાય છે. પોતાના માટે બહુવચન પ્રયોગ કરવો એવી નીતિ પણ છે. અનુવાદમાં ય તું, તમે, આપ બધું જોવા મળશે, તેનો ખુલાસો પણ આની સાથે જ આવી જાય છે. વળી પ્રભુ સાથેના મુક્ત વાર્તાલાપમાં જે સમયે જે નીકળ્યું એમાં સુધારા કરવાની જાણી જોઈને ઉપેક્ષા કરી છે.
૧. અધ્યાત્મસાર || ૧૮-૧૨૪,૧૨૫ ||.
Page #3
--------------------------------------------------------------------------
________________
स्तवोपनिषद्
કર કે શા મા હા / નાકીની રકમ નમ મ મ મ
મ મ મમમ કાદિરાજાના કામકાજના નાના
ના કરાયાનની જે કાઈ પી કલા ા 14
life | Piાપરવા કે દાદા 1 tiatiા પામવા મથક ૧ કપ તેલ | મને ન પ ક યા તા થાકતાનના પાના ના 1 ના કામ કરી નો કલર ક ક મ ી
i
"hi - કાકા કા કરી પાક મા ા ક લ કરાયf
fair | |
| | ઢા પરા | + પ . પ પ વા જ ન દો - તક પાકા કામ કરી \| 1 ના 1stTrti
| વકે કામ કરીને . કાકા,કાન | Tu t , ન કરવા મા મુકનાર જ ગુમાવી છે અને મમતા નાના મ મ મ
મ મ ા ૧ | મા જ કાન ની રામ
રામ રામ રામાપ કામ ન મળવા માં મન પર કુલ 5 રાષિક માના માલ જ ન કામ ભાયા છે -મણિી કરે . નાણા પtii_rt 1 | | Him I then
(g - સિદ્ધસેનસૂરિકૃત બત્રીસીઓ, શ્રી જૈન આત્માનંદસભા (ભાવનગર)
મુનિશ્રી ભક્તિવિજયસતક પ્રતિ નં.૧૦૨૧)
©સ્તવોપનિષદ્
5 કદાચ સ્તુતિકારોએ પણ એટલે જ આવા પ્રયોગ કર્યા હશે. છંદઅનુકૂળતા પણ એક કારણ બની શકે ખરું, પણ એ મહાકવિઓ માટે એ કોઈ વિશિષ્ટ કારણ ન ઠરી શકે.
આ તિઓનો સંસ્કૃત તથા ગુજરાતી અનુવાદ છે સ્તવોપનિષદ્. આ ટીકા નથી, શબ્દ શબ્દને લઈને અર્થ નથી કર્યા. તર્કની કર્કશતા પણ નથી અને ઊંડાણ કે લંબાણ પણ નથી. વધુમાં વધુ એક પાનામાં એક સ્તુતિનો અનુવાદ પૂર્ણ થાય છે.આ સરળ અનુવાદને માધ્યમે એ સ્તુતિઓના હાર્દને પામી શકાય. પરમાત્મભક્તિના અપૂર્વ આનંદની અનુભૂતિ કરી શકાય, એ જ આ સર્જનનું પ્રયોજન છે. - સ્તુતિની ભૂમિકારૂપે જાણે પરમાત્મા જ પ્રશ્ન કરી રહ્યા હોય, એ પ્રશ્નના ઉત્તર રૂપે જ જાણે સ્તુતિ કરાતી હોય, ભક્ત અને ભગવાનનો મજાનો વાર્તાલાપ થતો હોય, એવું આ અનુવાદનું સ્વરૂપ છે. દાર્શનિક શાઓમાં અષ્ટસહસ્ત્રી ગ્રંથ પ્રસિદ્ધ છે. તેમાં પણ આવી શૈલીનો ઉપયોગ થયો છે. પણ આ એક કલ્પના જ છે જેની અભિવ્યક્તિ વ = ‘જાણે’ શબ્દથી થાય છે. માટે એમાં કોઈ ક્ષોભ રાખવાનો રહેતો નથી.
મૂળ સ્તુતિઓનું સંશોધન ચાર હસ્તપ્રતોના આધારે કરવામાં આવ્યું છે.
Mitrગમાયાપારનાથ પાકિનારા માફિયથારા મહા માનપાણિ | a ilaj Tr [21] ઘણા મિલા વિમાનમાં મહિલા સામગ્રી कसि विहितासापकनारकलाविधावियोन्यविस समानियासवितर्माना મિ |
રામ નામ વિના નમન કા સ | સિને
મનમા વિનાના મા4િ] નામ કલાક માં બાપ થયમ 14TH TIP | + + B
પરિણામ હવા,પ1ણહિર| NFH] |મમ દ પ મ વાનિવરિરી मामलमणसनियम समाविनिमयना सिदिसमास |િ મારતા માપવાથી તમામ [૫ માથમિક શાળા
(1 - અયાગશવજી દકાત્રિાશકો, શ્રા લાલભાઇ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ પ્રતિ નં.૪૨૮૦૪)
मानामा चयनुबनतसद मनमानयासमाक्षरताबालगायकामशास्तविशाल सकमादिमथानमायणास मंतसगिनिस्टांमयमानसळगताधमासातासमयका
नमनतमल्सावत्यमादामामालाकालागादत्रताकघवमहावहायातबार बागमारावामनबाईसानीमा
धियाना मानाउनकाशाकमावणारयामा
L
= . . . . આ વાન ,
ન 1
PSI, TET | Hi: બકા. પા પા ની મહામાનવ ત પ મ મ મ મ ક કા કા કા કા કામમિ કે કમાણી ના વા . એક કારન
ન ગ , ત ચર , મા તે મા ! if I 1 ના 1 ના રમત . , વન મા ન મrfi I " \ | I ]
| R HIT1 } - + pl-એ માશા 'દરેકti 14 વરHJI'! 'FIGHT ન મre tariffsઈ માયા ,
શાળા ના જ '' | Fuપાડા ના કાકા - લાકાર- વાપET | TET 1TI[ RF india,
H in' is : flasthani Birtv tfield/let transformers મારા ગામની
inયHARPETITH A Dipliાર હતમ ફાયર + ericકામાં મામાના | F1F INITIATI TIMLA મritish - કાકા ક નાના નાક મનવા મial/મમમમમ 1984 FER, ઉતffiાના કરાવતા મહા + 1 an, |
(ા - અગવ્યવચ્છેદકાત્રિશિકા, શ્રીસંઘનો જૈન જ્ઞાનભંડાર ,
શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ ડા.૯૦નં.૨પર૯)
(4 - સિદ્ધસેન દિવાકર સૂરિ કૃત કાત્રિશિકા, ભાંડારકર ઈન્સ્ટીટયૂટ-પૂના
તાડપત્રી નં.૧૭)
Page #4
--------------------------------------------------------------------------
________________
स्तवोपनिषद्
GR७ स्तवोपनिषद्
_7 પરમકૃપાળુ પરમાત્મા તથા પરમોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપાથી આ સર્જન સંપન્ન થઈ શક્યું છે. ઉપયુક્ત હસ્તપ્રતિઓની સંરક્ષક સંસ્થાઓનો હું આભાર માનું છું. તથા જેમના સૌજન્યથી એ પ્રતિઓ પ્રાપ્ત થઈ શકી છે એવા પ.પૂ.બહુશ્રુત મુનિરાજશ્રી જબૂવિજયજી મ.સા., વિદ્વદ્વર્ય આચાર્યદેવશ્રીમદ્વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. મુનિરાજશ્રી કૃપાબિન્દુવિજયજી મ.સા. તથા પંડિતવર્યશ્રી જિતેન્દ્રભાઈ બી. શાહનો પણ હું
આભારી છું. પ્રસ્તુત સર્જનના પ્રફ વાંચન, હસ્તપતિઓ પરથી પાન્તરનોંધ આદિ અનેક કાર્યોમાં મુનિરાજશ્રી રાજપ્રેમવિજયજી સહાયક બન્યા છે. શ્રી પાર્શ્વ કોમપ્યુટર્સ - વિમલભાઈની કુશળતાથી આ શબ્દદેહ સોહામણો બન્યો છે. પ્રસ્તુત પ્રબંધના સદુપયોગ દ્વારા પ્રભુભક્તિના માધ્યમે આત્માની પરમાત્મા તરફ પ્રગતિ થાય એ શુભાભિલાષા સહ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર
વિજય કલ્યાણબોધિસૂરિ
Page #5
--------------------------------------------------------------------------
________________
अथ
स्तवोपनिषद्
मां स्तोतुमभ्युद्यतोऽसि, किन्त्वहं किमपि न ददामि, परेण तु स्वमांसमपि दत्तमित्यूचानमिव भगवन्तं प्रत्याहकृपां वहन्तः कृपणेषु जन्तुषु,
स्वमांसदानेष्वपि मुक्तचेतसः। त्वदीयमप्राप्य कृतार्थकौशलं,
સ્વત: સજ્જનયંચનેથ: ૧-ના हे भगवन् ! सुगतसदृशाः क्षुद्रेषु जीवेषु करुणां कृतवन्तः, बुभुक्षितसिंहाय स्वशरीरमांसमपि दानशूरतया मनाप्रतिबन्धं विनैव तैर्दत्तमिति । किन्तु विश्वकल्याणकरत्वेन कृतकृत्यं भवदीयं नैपुण्यं
स्तवोपनिषद् तैर्न प्राप्तम् । अतस्ते स्वपरकरुणाफलानभिज्ञाः स्वां प्रत्येवास्मासु करुणामुत्पादयन्ति।
स्वशरीरस्थकृमिकृपा न कृता, सिंहकृपाऽपि निरनुबन्धत्वेन निर्विवेका, किल कृपालवो वयमिति स्मयः - इति त्रितयादशुभबीजान्नैते दयालवः, अपि तु दयापात्राणि । त्रितयं च तत् त्वदीयनैपुण्याधिगमविरहादिति तन्नैपुण्यमेवास्माकमस्तु किं परेणेति भावः ।
परवादिनोऽपि निपुणमतयोऽत्यन्तमभियुक्ता भवन्तीति को मय्येव पक्षपात इति पृच्छन्तमिव भगवन्तं प्रत्याह
પણ પ્રભુ ! સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા દ્વારા કૃતકૃત્ય એવી આપના જેવી કુશળતા એમને મળી ન હતી. માટે સ્વ-પર પ્રત્યે કરુણા કેવી રીતે કરાય, એનો શું લાભ થવો જોઈએ, એની તેમને જાણ જ ન હતી. માટે ઉલ્ટી અમને એમના પ્રત્યે કરુણા ઉભરાય છે. એક તો પોતાના શરીરમાં કૃમિજીવો હતા એની કરુણા ન કરી. સિંહ પ્રત્યેની કરુણા હોવા છતાં સિંહને કોઈ સાનુબંધ લાભ ન થવાથી તે કરુણા વિવેકહીન હતી અને પાછું પોતે દયાળુ છે આવું માનવું. આ ત્રિપુટી તેમનું અશુભ કરનારી છે માટે વાસ્તવમાં તેઓ દયાળુ નહીં, પણ દયાપાત્ર છે. એ અશુભ ત્રિપુટી પણ આપની કુશળતાની પ્રાપ્તિના અભાવે જ હતી. માટે અમે તો એ કુશળતા જ માંગીએ છે.
વત્સ ! નિપુણતા તો પરદર્શનના વાદીઓમાં પણ હોય છે, તેઓ પણ ઘણો પુરુષાર્થ કરતાં હોય છે. તો પછી મારામાં જ પક્ષપાત રાખવાનું શું કારણ છે ? જાણે ભગવાને આવો પ્રશ્ન કર્યો હોય, તેમ એનો જવાબ આપતા કહે છે –
- વત્સ ! મારી સ્તુતિ કરવા તું સજ્જ થયો છે, પણ હું તો કોઈને કાંઈ આપતો નથી. બીજાએ તો પોતાના શરીરનું માંસ પણ આપી દીધું હતું, જાણે ભગવાન આમ કહી રહ્યા હોય, તેમ અહીં એનો જવાબ આપતા કહે છે –
મારા નાથ ! બુદ્ધ જેવાઓએ બિચારા જીવો પર કરુણા કરી હતી, ભૂખ્યા સિંહને પોતાના શરીરનું માંસ ઘરી દીધું હતું, એમાં તેમને કોઈ ખચકાટ નહીં થયો હોય, પોતાને દાનવીર ને દયાળુ માનતા હશે. ૨. , ૬ - ગૃપ | ૨. T- થવા
Page #6
--------------------------------------------------------------------------
________________
G७स्तवोपनिषद् समृद्धपत्रा अपि सच्छिखण्डिनो,
यथा न गच्छन्ति गतं गरुत्मतः। सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा,
न ते मतं यातुमलं प्रवादिनः ।।१-१२।। हे भगवन् ! वर्णादिसम्पत्समन्विता अपि मनोहरा मयूरा यथा ताय॑स्य गतिं नैव प्राप्नुवन्ति, तथैव प्राकृतगम्यपदार्थानां विशेषण निश्चयं कृतवन्तः, तन्निश्चयस्यापि बाढ निश्चयं कृतवन्तः परदर्शनिनस्त्वनिरूपितं युक्तियुक्तं तत्त्वं प्राप्तुं नैव शक्नुवन्ति।
स्यादेतत्, अस्यापि तत्प्राप्तिस्स्याद्यदि मां सर्वज्ञतया प्रतिपद्यते, किन्तु मत्स्वरूपज्ञापकलिङ्गादर्शनेन नासौ मामङगीकरोति, कोऽस्य दोष इति पर्यनुयोगपरमिव भगवन्तं प्रतिवक्ति' હે ભગવાન ! મોરના પીંછા સરસ મજાના રંગબેરંગી હોય છે, બીજા પંખીઓ કરતાં ઘણા મોટા પ્રમાણમાં હોય છે. એ મોર પાછો યુવાન, નીરોગી ને તગડો હોય અને ઉડવામાં બધી શક્તિ લગાવી દે તો ય જેમ ગરુડની ગતિને ન જ પહોંચી શકે.
એ રીતે છાસ્થ સમજી શકે એવા પદાર્થોનો વિશેષ નિશ્ચય કરનારા, એ નિશ્ચયનો પણ નિશ્ચય કરનારા પરદર્શનીઓ આપે જેનું નિરૂપણ કર્યું છે એવા યુક્તિયુક્ત તત્વને પામવા અસમર્થ જ છે.
વત્સ ! પરદર્શનીને પણ તત્વ મળી શકે, શરત એટલી જ છે કે સર્વજ્ઞરૂપે મારો સ્વીકાર કરે. પણ ‘હું સર્વજ્ઞ છું' આવું એને ખબર પડે એવું મારામાં કાંઈ હોવું જોઈએ ને ? એવું ઓળખચિહ્ન ન મળવાથી એ મને સ્વીકારતો નથી. એમાં એનો શું દોષ છે ? ભગવાને જાણે આવો પ્રશ્ન કર્યો હોય, તેમ તેનો ઉત્તર આપતા કહે છે -
ભગવાન ! આપનો દેહ કામાદિના વિકારથી રહિત છે, તેથી १. ख - श्चिते। २. क, ख - गतं ।
स्तवोपनिषद् वपुः स्वभावस्थमरक्तशोणितं,
परानुकम्पासफलं च भाषितम्। न यस्य सर्वज्ञविनिश्चयं त्वयि,
द्वयं करोत्येतदसौ न मानुषः ।।१-१४।। हे भगवन् ! कामादिविकारविमुक्तोऽयं भवतो देहः, अत एव स्वभावव्यवस्थितः, रक्तमपि भवतः शुभ्रवर्णम्, एषा शरीरसम्पत्, उपलक्षणं चैतदष्टोत्तरसहस्रलक्षणादेः । तथा वागपि परेषु करुणाफलयोगक्षेमकरत्वेन सफला, एषा च वचनसम्पत्, उपलक्षणं चैतदपि संस्कारवत्त्वादिगुणानाम् ।
द्वयमेतद्यस्य ‘भवानेव सर्वज्ञ' इति विनिश्चयं नोत्पादयति, स मनुष्य एव न, अपि तु शृङ्गपुच्छभ्रष्टपशुः, निर्विवेकतासादृश्यादिति । સ્વભાવમાં વ્યવસ્થિત છે. આપનું રક્ત પણ શુભ વર્ણનું છે. આ છે આપની શરીરસંપત્તિ. આ ૧૦૦૮ લક્ષણો વગેરેનું ઉપલક્ષણ છે. તથા આપની વાણી પણ આપની કરુણાને સફળ બનાવે છે. ભવ્યલોકનું યોગ-ક્ષેમ કરે છે.આ છે વયનસંપત્તિ. આ પણ સસંસ્કારતા વગેરે ૩૫ ગુણોનું ઉપલક્ષણ છે.
આ બંને વસ્તુ જેને ‘આપ જ સર્વજ્ઞ છો’ એવો મક્કમ નિશ્ચય નથી કરાવતી, આપના આ બે પાસા જોવાથી જેને આપની સર્વજ્ઞતાનું જ્ઞાન નથી થતું, એ તો મનુષ્ય જ નથી, પણ પૂંછડી ને શિંગડા વિનાનો પશુ જ છે. જેમ પશુમાં વિવેક નથી. તેમ એનામાં પણ નથી. આમ આપનું આ પ્રગટ ઓળખચિહ્ન જોઈને ય આપને સર્વજ્ઞ ન માને તેમાં પરદર્શનીનો જ દોષ છે.
१. क-ख - सक। २. सर्वज्ञ विनिश्चयस्त्वयि - इति मुद्रितपाठः । ३. ख - करोतद। ४. क - नु।
Page #7
--------------------------------------------------------------------------
________________
G७स्तवोपनिषद्
अथाऽस्तु मम गुणज्येष्ठता, किन्त्वपुनरावृत्तिपदस्थोऽकिञ्चित्करो भवतामिति ब्रुवाणमिव भगवन्तमाहनयप्रसङ्गापरिमेयविस्तरै
रनेकभङ्गाभिगमार्थपेशलैः। अकृत्रिमस्वादुपदैर्जनं जनं,
જિનેન્દ્ર ! સાક્ષાદ્રિવ પણ વર્તઃ II૧-૧૮ हे जिनेन्द्र ! नैगमादिसप्तनयानां प्रकृष्टः सङ्गस्त्वदीयवाङ्मये विद्यते, तेनास्य विस्तारः परिमातुमशक्यः । अनेकभङ्गीभिरेवायमभितो ज्ञातुं शक्यते, अत एव तादृशैरर्थविशेषैरतीव मनोज्ञः।
ચાલો ભલે હું ગુણોથી શ્રેષ્ઠ હોઉં, પણ હું તો મોક્ષે જતો રહ્યો. હવે કદી પાછો નથી આવવાનો, તો પછી તમને મારાથી શું લાભ ? જાણે ભગવાને આવી વાત કહી હોય તેમ તેનો પ્રત્યુત્તર આપતા કહે છે -
હે ભગવાન ! આપની વાણીમાં નૈગમ વગેરે સાત નયોનો ઉત્કૃષ્ટ સંગ દેખાઈ રહ્યો છે. એક જ વાક્યને અનેક દષ્ટિકોણથી જોવામાં આવે છે. માટે આપની વાણીનો વિસ્તાર માપવો શક્ય નથી. એને તો અનેક પ્રકારની અપેક્ષાઓથી જ બરાબર સમજી શકાય. એકે એક સૂત્રોના અનંત અર્થો થાય છે, આવા અર્થોથી આપની વાણી ખૂબ મનોહર છે.
આપ પ્રત્યેક ભવ્ય જીવનું આવા સ્વભાવમધુર વચનોથી રક્ષણ કરો છો. દૂધમાં તો સાકર નાખીએ તો મીઠું થાય. આપનું વચન તો સ્વાભાવિક માધુર્ય ધરાવે છે. એનું પાન કરીને ભવ્ય જીવો નરકાદિ દુઃખોથી ઉગરી જાય છે. આમ કળિકાળમાં પણ વચન દ્વારા તમે જ ૨. ૬ – ૧થી ૨. ર૬- ગનો
- स्तवोपनिषद् स्वभावमधुरैरेतैर्वचनैस्त्वमेव साक्षादिव प्रतिभव्यजनं पासि । एवं दुःषमायामपि वचनमिषेण त्वमेवास्माकं भवरक्षसो रक्षक इति नाकिञ्चित्करः, अपि तु शिवङ्करः।
स्यादेतत्, शिवप्रभृतिभिरपि हिमालयादौ ध्यानं तपश्च कृतमिति श्रूयते, ततः को ममातिशय इति प्रश्नकमिव भगवन्तं प्रतिवक्तिन रागनिर्भर्त्सनयन्त्रमीदृशं,
त्वदन्यदृग्भिश्चलितं विगाहितम् । यथेयमन्तःकरणोपयुक्तता,
વદગ્ધ વિન્ને વનિતાસનું તા -૨૪ हे योगीन्द्र ! यथा तव मनसः सततमप्रमत्तता, वपुषश्चानेकप्रकारं पापनि शनं तपः, द्वितयमप्येतद् रागादिरिपुसंहारकरणप्रवणयन्त्रसदृशम् । त्वया स्वजीवने सम्यगाचरितमेतत् परदर्शनिभिस्तु ज्ञातमपि न, इति અમને સંસારરાક્ષસથી બચાવો છો. આમ આપ અકિંચિકર-નિરુપયોગી નથી. પણ કલ્યાણકર છો.II૧-૧૮ll
જુઓ, શંકર જેવાઓએ પણ હિમાલય વગેરેમાં તપસ્યા કરી હતી એવું સંભળાય છે તો પછી મારી જ મોટાઈ છે, એવું ક્યાં રહ્યું ? ભગવાને જાણે આવો તર્ક કર્યો હોય તેમ એનું સમાધાન કરે છે
મારા નાથ ! જેવી તારા મનની સતત અપ્રમત્તતા છે અને શરીરમાં અનેક પ્રકારનો પાપનો વિનાશ કરનારો તપ છે, આ બંને વસ્તુ રાગ વગેરે શત્રુઓનો સંહાર કરનારા યંત્ર જેવી છે. એ બંનેને આપે આપના જીવનમાં સમ્યક્ આચરણ કર્યું હતું. પણ પરદર્શનીઓએ તો એ અપ્રતિમ અપમાદભાવ અને અદ્ભુત તપને જાણ્યો પણ નથી. માટે આપની સામે એમની કોઈ બરાબરી થઈ શકે તેમ નથી. ૬. - નિર્મ
Page #8
--------------------------------------------------------------------------
________________
त्वचा सा
GR७स्तवोपनिषद् त्वत्पुरस्तात् तेषां गणनाऽपि का ?
तथापि यैरहं तपोनिरतः प्रत्यक्षो नोपलब्धस्तेषां मदतिशयतानिश्चयः कथम् ? अनुमानादिति चेत् ? न, लिङ्गादर्शनादिति परीक्षापरमिव भगवन्तमाहयदा न कोपादिवियुक्तलक्षणं,
न चापि कोपादिसमस्तलक्षणम्। त्वमात्थ सत्त्वं परिणामलक्षणं,
तदेव ते वीर ! विबुद्धलक्षणम् ।।१-२८ ।। हे भगवन् ! सत्त्वं कीदृशमिति प्रश्ने सति कोपादिदोषैरेकान्तवियुक्तस्वरूपं तत्- इति त्वं नाकथयः, क्रोधादिदोषैरेकान्तसंयुक्तस्वरूपं तत्- इत्यपि नाब्रवीः किन्तु तैर्युतोऽपि तन्निग्रहद्वारेण वियुज्यते,
ઠીક છે વત્સ ! પણ હું એવો તપ કરતો હતો ત્યારે જેમણે મને જોયો જ નથી, તેમને મારી મહાનતા કેમ ખબર પડે ? તું એમ કહે કે, પ્રત્યક્ષ ન જોયા તો અનુમાન કરી લે, જેમ પર્વત પર અગ્નિ સાક્ષાત્ ન દેખાય, તો ધુમાડાથી તેનો અંદાજ લગાડાય છે. પણ
ત્યાં જેમ ધુમાડારૂપી ચિહ્નથી ખબર પડે છે એવું મારામાં પણ કોઈ ચિહ્ન હોવું જોઈએ ને ? ભગવાન જાણે આમ પરીક્ષા કરતા હોય તેમ ભક્ત એનો ખુલાસો કરે છે
हे भगवान ! मापने प्यारे प्रश्न 5रवामां माव्यो 'सत्य' કેવું છે ? ત્યારે આપે ઉત્તરમાં એમ ન કહ્યું કે સત્ત્વ એ ક્રોધ વગેરે દોષોથી એકાંતે અલગ જ છે. એવું પણ ન કહ્યું કે કોઇ વગેરે દોષોથી એકાંતે સંયુક્ત જ છે, પણ એમ કહ્યું કે જીવ ક્રોધ વગેરેથી યુક્ત હોવા છતાં તેનો નિગ્રહ કરવા દ્વારા તેનાથી વિયુક્ત
स्तवोपनिषद् वीतरागभावेन परिणमति इति परिणामस्वरूपं सत्त्वमभाषथाः, तदेव तव सर्वज्ञताया ज्ञापकं लिङ्गमित्यदृष्टेऽपि त्वयि तन्निश्चयोऽस्माकं युक्त एव। __एवं युक्तियुक्तमनुभवसिद्धं वदता त्वया न केवलं स्वसार्वज्यं ज्ञापितम्, अपि तु मुक्तिमार्गोऽपि निर्मित इवेत्यभिप्रायेणाहक्रियां च सज्ञानवियोगनिष्फलां,
क्रियाविहीनां च विबोधसम्पदम् । निरस्यता क्लेशसमूहशान्तये,
त्वया शिवायालिखितेव पद्धतिः।।१-२९ ।। हे नाथ ! सम्यग्ज्ञानेन विना क्रिया निष्फला, विशिष्टं ज्ञानमपि क्रियां विना निष्फलम्, इत्युक्त्वा त्वया भवभ्रमणखेदानामुपशमः कृतः, मोक्षमार्गश्च निर्मायेव प्रवर्तितः ।। થાય છે. વીતરાગરૂપે પરિણમે છે. આમ આપે પરિણામસ્વરૂપ સત્વ છે, તેમ કહ્યું તે જ આપની સર્વજ્ઞતાને જણાવનારું ચિહ્ન છે.
માટે, ભલે આપને અમે પ્રત્યક્ષ ન જોયા, પણ આ રીતે આપની સર્વજ્ઞતાનો નિશ્ચય અમે કરીએ એ બરાબર જ છે.ll૧-૨૮II
પ્રભુ ! આ રીતે યુક્તિયુક્ત અને અનુભવથી સિદ્ધ નિરૂપણ આપે કર્યું, તેનાથી આપની સર્વજ્ઞતા જ પ્રગટ કરી છે તેવું નથી, પણ મોક્ષમાર્ગનું પણ જાણે નિર્માણ કર્યું છે એવા આશયથી કહે છે
મારા નાથ ! સમ્યક જ્ઞાન વિના ક્રિયા નિષ્ફળ છે, વિશિષ્ટ જ્ઞાન પણ ક્રિયા વિના નિષ્ફળ છે, આમ કહીને આપે ભવભ્રમણનો થાક ઉતારી દીધો, જાણે મોક્ષની કેડી કંડારી દીધી.
(આંધળો જોઈ નથી શકતો ને લંગડો ચાલી નથી શકતો, બંને
१. क - वा न। २. क-ख - सत्वं ।
Page #9
--------------------------------------------------------------------------
________________
७स्तवोपनिषद्
अत्र ज्ञानक्रियोभयावश्यकतायामन्धपङ्गन्यायो बोध्यः, यथा स्वस्कन्धारोपितपङ्गुरन्धो नगरगमनशक्तः, प्रत्येकस्त्वशक्तः, एवं शिवनगरगमनविधावपि द्रष्टव्यम् ।
सद्वचनहेतुक एव यदि मां प्रति पक्षपातः, त_न्यत्रापि सोऽस्तु, तत्रापि तदुपलम्भात्, यथोक्तम् - नाभुक्तं क्षीयते कर्म, इति वदन्तमिव भगवन्तमाहसुनिश्चितं नः परतन्त्रयुक्तिषु,
स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः। तवैव ताः पूर्वमहार्णवोत्थिता,
નત્રિમાં નિન ! વાવકુવ:II9-૩૦ના हे जिन ! जैनेतरशास्त्रेषु कथितेषु युक्तिषु याः काश्चन જંગલમાં ફસાયા છે. હવે જો આંધળો પોતાના ખભે લંગડાને બેસાડી દે, તો એક બીજાના સહારે નગરમાં પહોંચી શકે. એકલું તો કોઈ ન પહોંચી શકે. આ જ રીતે જ્ઞાન અને ક્રિયા બંનેના સમન્વયથી જ મોક્ષે જઈ શકાય એમ અહીં સમજવાનું છે.) II૧-૨૯ll
અચ્છા, તો સમ્યક્ વચનને કારણે જ તમને મારા પ્રત્યે પક્ષપાત હોય, તો પછી બીજા દર્શનમાં પણ પક્ષપાત કેમ નથી કરતાં ? કારણ કે સમ્યફ વચન તો ત્યાં પણ મળે છે. જેમ કે ભોગવ્યા વિના કર્મનો ક્ષય થતો નથી- આવું વચન. ભગવાને જાણે આવી રજૂઆત કરી હોય, તેમ એનો જવાબ આપતા કહે છે -
મારા વ્હાલા ! જૈનેતર શાસ્ત્રોમાં જે વાતો કહી છે, એમાં કેટલીક વાતો એવી છે કે તે પ્રત્યક્ષથી કે તર્ક વગેરેથી બાધિત નથી, માટે એ સમ્યક્વચનો છે ખરા, પણ એ કાંઈ એમનું ઉત્પાદન નથી, એ તો તારી જ કંપનીનો માલ છે. ૬. - યા |
૭૦
- તવોપનિષo दृष्टेष्टाबाधितत्वेन सुभाषितसम्पदः स्फुरन्ति, ताश्चतुर्दशपूर्वस्वरूपमहासागरादुच्छलितास्त्रिजगतां प्रमाणभूतास्तवैव वाक्यलक्षणा बिन्दवः ।
तस्मात्तेषां घुणाक्षरन्यायाद् यत्किञ्चित् सुन्दरमपि वस्तुतस्तु त्वद्वचनमूलकमित्यस्माकं तु त्वय्येव पक्षपातः ।
अथ माऽस्तु मिथ्यामतिषु पक्षपातः, इन्द्रादौ त्वस्तु, महैश्वर्यादियुक्तत्वाच्च, को नु मय्येवाऽऽग्रह इतीवाभिदधन्तं भगवन्तं प्रत्याहशताध्वराद्या लवसप्तमोत्तमाः,
सुरर्षभा दृष्टपरापरास्त्वया। त्वदीययोगागममुग्धशक्तय
ચMત્તિ માને સુરનોવેશનનનન્TI૧-૩૧TI हे भगवन ! इन्द्रादेरारभ्याहमिन्द्रपर्यन्ता उत्तमसुरास्त्वया परापर
ચૌદ પૂર્વારૂપી તારો જે મહાસાગર હિલોળા લે છે એના કેટલાક છાંટાઓ એમણે ઝીલી લીધા છે. ત્રણ જગતને પ્રમાણભૂત એવા આપના વાક્યરૂપી જ એ બિંદુઓ છે.
માટે કીડો લાકડાને કોરી ખાય ને જોગાનુજોગ કોઈ વિશિષ્ટ આકાર બની જાય તેમ પરદર્શનના શાસ્ત્રોમાં પણ કોઈ સમ્યક વચન હોય, તો ય એનું મૂળ તો તારું વચન જ છે, માટે અમને તો તારામાં જ પક્ષપાત છે.ll૧-3 ||
ઠીક છે, મિથ્યાષ્ટિઓના રાગી ભલે ન થાવ, પણ ઈન્દ્ર વગેરેમાં તો શું વાંધો છે ? એક તો તેઓ સમ્યગ્દષ્ટિ છે, ઉપરથી મહા ઐશ્વર્ય, તેજ, પ્રભાવ વગેરેથી યુક્ત છે, તો પછી એક માત્ર મારા જ અનુરાગી થવાનું શું કારણ છે ? જાણે ભગવાને રમૂજના મુડમાં આવી વાત કરી હોય તેમ એનો જવાબ આપે છે| સ્વામિન્ ! આપશ્રીના કેવળજ્ઞાનમાં ઈન્દ્રથી માંડીને અહમિન્દ્ર ૨. ર૩- સૌથી
Page #10
--------------------------------------------------------------------------
________________
6©તવોપનિષદ્ -
- 99 भावेन दृष्टाः, अयमपरः, अयं पर:-पूर्वस्मात् प्रकृष्ट इत्यवलोकिताः, तेऽपि त्वदीयां योगविभूतिं ज्ञानसम्पदं च दृष्ट्वातिविस्मिता भवन्ति, ततश्च महाद्भुतसुखदायिनि सुरलोकेऽहोऽस्माकं जन्म जातमिति योऽभिमानः पूर्वमासीत् तमुत्सृजन्ति, त्वदने स्वेषां रङ्कप्रायतादर्शनेन कोऽस्माकं मानावकाश इत्यपगतमदा भवन्ति।
ततश्च त्वमेवास्माकं परमेश्वरः, नेन्द्रादिरिति निश्चितम् । साधर्मिकत्वेनोचितौचित्यं प्रवचनरक्षादिप्रयोजना स्मृतिश्च स्यादपीति ।
वस्तुतस्तु इन्द्रादेरैश्वर्यमपि न, मरणधर्मत्वात्, त्वं तु स्वयं मृत्युञ्जयी, अन्येषां च तज्जयसहाय इति त्वमेव नः शरणमित्याशयेनाहपीतामृतेष्वपि महेन्द्रपुरस्सरेषु,
___ मृत्युः स्वतन्त्रसुखदुर्ललितः सुरेषु । સુધીના ઉત્તમ દેવો આપે જોયા છે. આના કરતા આ ચઢિયાતો, એના કરતા પેલો.. આ રીતે નિહાળ્યા છે. એ બધા દેવો પણ આપની યોગસમૃદ્ધિ અને જ્ઞાનવૈભવને જોઈને મંત્રમુગ્ધ બની જાય છે. આફરીન ને અવાચક બની જાય છે.
પહેલા તો એમને એવું ગુમાન પણ હોય છે કે ‘અમે કેવા સૌભાગ્યશાળી, કે આવું અદ્ભુત મહાન સુખ આપતા દેવલોકમાં અમારો જન્મ થયો.’ પણ તારી સમૃદ્ધિ જોઈને એમને લાગે છે કે ‘અમે તો એમની સામે ભિખારી જેવા છીએ, હવે અમારે શાનું ગુમાન કરવું ?’ આમ વિચારી એ અભિમાન છોડી દે છે. સાધર્મિક તરીકે ઔચિત્ય કરીએ તથા શાસનરક્ષા જેવા પ્રસંગે તથા સમાધિ વગેરે માટે તેમની સ્મૃતિ કરીએ એ અલગ વાત છે. પણ અમારા ભગવાન તો માત્ર આપ જ.II૧-૩૧]
પ્રભુ ! હકીકતમાં જોઈએ તો ઈન્દ્ર વગેરે ઐશ્વર્યવાળા પણ ૬. ૩ - મુવી ૨. - સિતો
સધીમા હતા આમ જ
9
स्तवोपनिषद् वाक्यामृतं तव पुनर्विधिनोपयुज्य,
શરમમાનનવશી પિત્તિ મૃત્યપાર-૪ हे भगवन् ! इन्द्रादयो देवा अमृतं पिबन्ति, तथापि मृत्युस्तेष्वपि स्वतन्त्रतया सुखी, कदाचिदपि पराभूतिदुःखभाग् न भवति, तानपि कालधर्मतां नीत्वाऽहं शूरवीर इति मदावलिप्तो भवति ।
किन्तु येऽपि विधिपुरस्सरं त्वदाज्ञामृतस्योपयोगं कुर्वन्ति, ते मृत्युमप्यवशतां नयन्ति, अजरामरत्वं प्राप्य मृत्योः शूरत्वहेतुकमभिमानं निराकुर्वन्ति । इति कृतमपरैर्विषविडम्बितैः, त्वदाज्ञामृतमेवाशास्महे ।
तथापि मद्वचनं दुज्ञेयं दुष्करं चेति क उपयोगोऽप्यस्येति प्रश्नનથી, કારણ કે એ બધા નશ્વર છે. તેઓ પણ મૃત્યુને ભેટે છે. તું તો પોતે મૃત્યુવિજયી છે અને બીજાને વિજય અપાવનાર છે માટે અમારે તો તું જ શરણ છે. આવા આશયથી કહે છે –
પ્રાણનાથ ! ઈન્દ્ર વગેરે દેવો અમૃત પીવે છે. એમ કહેવાય છે કે અમૃત પીવાથી મૃત્યુ ન થાય. પણ મૃત્યુ તેમના અમૃતને પરાધીન નથી. એ કદી પાછો પડતો નથી. એ તો સ્વતંત્રરૂપે તેમને ય ઉપાડી લે છે. ‘આવા મહારથીઓ પણ મારા ખિસ્સામાં છે,’ એવું તેને અભિમાન છે. હું જ શૂરવીર છું એવું તેને ગુમાન છે. પણ જે વિધિપૂર્વક આપના આજ્ઞામૃતનો ઉપયોગ કરે છે, તેઓ મૃત્યુને પણ વિવશ બનાવી દે છે. અજરામર થઈને મૃત્યુના એ શૂરવીરતાના અભિમાનને ઘોળીને પી જાય છે. દેવોનું પીણું તો નામથી જ અમૃત રહે છે. બાકી તો એ ય ઝેર જેવું જ છે. અમૃત તો એક માત્ર આપનું વચન જ છે. પછી અમને બીજાનું શું કામ છે ? અમે તો એ વચનામૃતની જ ઝંખના કરીએ છીએ. ર-ા.
વત્સ ! મારા વચનના ઉપયોગથી અમર થવાશે એ વાત ૨. - મત્ય:
Page #11
--------------------------------------------------------------------------
________________
१४
७ स्तवोपनिषद्
१३ परमिव भगवन्तमाहअप्येव नाम दहनक्षतमूलजाला,
लक्ष्मीकटाक्षसुभगास्तरवः पुनः स्युः। न त्वेव नाथ ! जननक्लममूलपादा
स्त्वदर्शनानलहताः पुनरुद्भवन्ति ।।२-५॥ हे भगवन् ! अग्निना येषां मूलानि भस्मीभूतानि, तेऽपि वृक्षाः कदाचित् शोभनपत्रादिवैभवसमन्विता अत एव सौभाग्ययुता भवेयुः । किन्तु जन्मलक्षणक्लेशमूलभूतानि यानि कर्माणि, तेषामपि पादा:मूलानि मोहनीयविकाराः, ते त्वदीयदर्शनस्वरूपेणाग्निना भस्मीभूताः पुनः कदाचिदपि नैव प्रादुर्भवन्ति ।
दर्शनमिति त्वदीयप्रतिमादिनिरीक्षणं त्वद्वचनश्रद्धानं च । तस्मात् સાચી, પણ મારું વચન તો જાણવું ય મુશ્કેલ છે ને એનું પાલન તો ઓર મુશ્કેલ છે. એટલે એનો ઉપયોગ શું કરશો ? ભગવાને જાણે આ પ્રશ્ન કર્યો હોય તેમ તેનું સમાધાન કરતાં કહે છે –
મારા નાથ ! જે વૃક્ષોના મૂળિયા દાવાનળે ભસ્મીભૂત કરી દીધા છે, તે વૃક્ષો પણ કદાય સુંદર પત્ર, ફૂલ, ફળ વગેરેથી સમૃદ્ધ થઈ શકે. શીળી છાયાથી સૌભાગ્યશાળી પણ થઈ શકે. પણ તારા દર્શનરૂપી અગ્નિથી જન્મમરણના મૂળરૂપ જે કર્મો છે, તેના પણ મૂળરૂપ જે મોહનીયના વિકારો છે, એ ભસ્મીભૂત થઈ જાય, પછી કદી પણ એમાંથી અંકુરા ફુટતા નથી.
शनना ये मर्थ छे. (१) तारी प्रतिमा पर निरीक्षए। (२) તારા વચનની શ્રદ્ધા. આમ તારા વચનનું પાલન તો દૂર રહો, તેનું જ્ઞાન પણ દૂર રહો, માત્ર એના પરની અવિહડ શ્રદ્ધા પણ સંસારરૂપી १. ख- पुन । २. तुलना - दूरे करणं दूरम्मि साहणं तह पभावणा दूरे। जिणधम्मसदहाणंपि तिक्खदुक्खाई निट्ठवइ ।। पष्टिशतकम् ।।१२७।।
स्तवोपनिषद् त्वद्वचनकरणं तु दूरेऽस्तु, ज्ञानमप्यास्ताम्, तच्छ्रद्धानमपि संसारविषवृक्षोन्मूलननिबन्धनमिति काऽत्र विचारणैव ?
स्यादेतत्, या हि रामायणादि शृण्वतः प्रीतिः, न साऽऽचाराङ्गादिश्रोतुः, इति वचनहेतुकोऽपि मत्पक्षपातश्चिन्त्य इति परीक्षापरमिव भगवन्तं प्रत्याह
उत्त्रासयन्ति पुरुषं भवतो वचांसि,
विश्वासयन्ति परवादिसुभाषितानि । दुःखं यथैव हि भवानवदत्तथा तत्
तत्सम्भवे च मतिमान् किमिवाभयः स्यात् ?।।२-६।।
हे भगवन् ! तव वचनान्यात्मानं बाद भयभीतं कुर्वन्ति, अन्यदर्शनानां श्रुतिप्रियाणि वचनानि तु मुदं जनयन्ति । बीजं चात्र भवत्कृतं यथार्थं संसारदुःखनिरूपणम्, तच्छ्रुत्वा तु का सचेतनो निर्भयः स्यादिति । વિષવૃક્ષના મૂળિયા ઉખેડી નાખવામાં કારણ બને છે. માટે આમાં શું વિચાર કરવો’તો ? તારા સમ્યગ્દર્શનથી ય અમે તો અમર બની જવાના છીએ.llર-પા.
તમે ઉતાવળા ન થાવ, જરા વિચાર કરો, રામાયણ વગેરે સાંભળતા જે મજા આવે છે, તે મજા આચારાંગ વગેરે સાંભળતા નથી આવતી. માટે મારા વચનનાં આધારે તમે મારા અનુરાગી થતાં હો તો એ વિચારણીય નથી ? ભગવાન જાણે આવી કસોટી કરે છે. પણ ભક્ત ક્યાં પાછો પડે તેમ છે ?
હે તારણહાર ! તારી વાત સો ટકા સાચી છે. તારા વચનો આત્માને ખૂબ જ ગભરાવી મૂકે છે. અને અન્ય દર્શનોના મજાના વચનો તો આનંદિત કરી દે છે. પણ આનું કારણ છે આપે આચારાંગ વગેરેમાં કરેલું સંસાના ભયંકર દુઃખનું યથાર્થ નિરૂપણ, એ સાંભળીને તો કયાં ડાહ્યા માણસને ધ્રુજારી ન છુટી જાય ?
Page #12
--------------------------------------------------------------------------
________________
G७स्तवोपनिषद्
- 9 एवं च परैः स्वीया रिपुतैव श्रोतृषु प्रदर्शिता, अलीकमधुरं द्विषा इति न्यायात् । तथा यथा वैद्यादौ प्रियवादिनि सति शरीरादिहानिस्तथाऽत्रापि कल्याणक्षतिरित्यस्माकं तूत्वासकरमपि त्वद्वचनमेवास्तु, अलमपरैरनर्थपण्डितैरिति।
तथापि रभसा निर्णयो नोचितः, पश्य, मतिमन्तोऽपि प्रभूतजना अन्यत्रैवानुरक्ताः, विरक्ताश्च मयीति नोदकमिव भगवन्तमाहस्थाने जनस्य परवादिषु नाथबुद्धि
द्वेषश्च यस्त्वयि गुणप्रणतो हि लोकः। ते पालयन्ति समुपाश्रितजीवितानि,
त्वामाश्रितस्य हि कुतश्चिरमेष भावः ?।।२-७।।
૧૬
- स्तवोपनिषद् हे भगवन् ! लोकः परदर्शनाभिमतदेवान् स्वामिरूपेणाङ्गीकुर्वन्ति, त्वां च द्विषन्ति, तदुचितमेव । ते देवाः स्वभक्तानां जीवितानि पालयन्ति, त्वं तु स्वभक्तस्याचिरेण जीवितं हरसि । लोकास्तु गुणं दृष्ट्वैव प्रणामं कुर्वन्तीति कोऽत्र विस्मयः ? ___ एवं व्याजस्तुतिनिन्देऽत्र दर्शिते, जीवितं चात्र द्रव्यप्राणहेतुकं संसारदुःखदायकं द्रष्टव्यम्, कुदेवभक्त्या संसारः, त्वद्भक्त्या मोक्ष इत्याशयः ।
आस्तां मतिमत्ता, त्वद्विरक्तस्य तु मानुष्यमपि नैव मन्य इति स्पष्टयतिमां प्रत्यसौ न मनुजप्रकृतिर्जनोऽभूत्,
शके च नातिगुणदोषविनिश्चयज्ञः। यस्त्वां जिन ! त्रिभुवनातिशयं समीक्ष्य,
નોન્માદમાપ ન મવશ્વમુન્નાથનારા પણ છે. કારણ કે એ દેવો તેમના આશ્રિતોના જીવિતનું જતનથી રક્ષણ કરે છે. તું તો - તારો ભક્ત થયો નથી ને એનું જીવિત ગયું નથી - આ જ પોલિસી લઈને બેઠો છે. લોકો તો લાભાલાભ જોઈને જ અનુરાગી થાય છે... એટલે આમાં આશ્ચર્ય શું ?
(અહીં વ્યાજનિંદા અને વ્યાજસ્તુતિ કરી છે. પ્રથમ દષ્ટિએ નિંદા લાગે, પણ એ સ્તુતિ હોય. ને પ્રથમ દૃષ્ટિએ સ્તુતિ લાગે, એ નિંદા હોય. રહસ્ય એ છે કે અહીં જીવિત એટલે જેમાં દ્રવ્યપ્રાણઈન્દ્રિયાદિ કારણ હોય એવું જીવન. આ જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી ૮૪ યોનિના દુ:ખદાયક ફેરા ચાલું રહે. હવે પિક્યર ક્લીઅર છે. કુદેવભક્તિથી સંસાર ને જિનભક્તિથી મોક્ષ.)ll-૭ના
પ્રભુ ! આપના એ દ્વેષીઓની બુદ્ધિની વાત તો દૂર રહો, હું
પરદર્શનીઓને તો સંસારના સ્વરૂપની જાણ જ નથી એટલે મીઠી મીઠી વાતો જ કરે ને ? પણ આ રીતે તો તેમણે પોતાના શ્રોતાઓ સાથે દુશ્મનાવટ જ કરી છે. કારણ કે નીતિશાસ્ત્રો કહે છે કે મિત્ર સાથે સાચું બોલવું, દુશ્મન સાથે જુઠું ને મીઠું બોલવું. જે રાજાના વૈદ, ભંડારી અને મંત્રી પ્રિયવક્તા હોય, ખોટું ને મીઠું કહેતા હોય, તે રાજા શરીર, ખજાના અને રાજ્યથી હાથ ધોઈ નાંખે છે. એમ તેમના શ્રોતાઓ પણ એ ક્ષણિક મજા માણીને કલ્યાણ ગુમાવી દે છે. માટે અમને તો ગભરાવનારું ય તારું વચન જ ઈષ્ટ છે.ર-કી
તો ય આમ રઘવાયા થઈને નિર્ણય કેમ લો છો ? જુઓ, મોટા ભાગની દુનિયાને પરદર્શની દેવો પ્રત્યે રાગ છે ને મારા પ્રત્યે દ્વેષ છે. એનું કાંક કારણ તો હશે ને ? ભગવાન જાણે હવે ભક્તને બરાબર માપી રહ્યા છે, પણ જોઈ લો ભક્તનો ખુલાસો
મારા વ્હાલા ! દુનિયા પરદર્શનના ઈષ્ટદેવતાઓને સ્વામિરૂપે સ્વીકારે છે અને તને ધિક્કારે છે. એ વાત સાચી પણ છે ને ઉચિત
૧. નિના-
ત મુદ્રિતપીઠઃ | ૨. - વા | g- ન વા | રૂ. - યજ્ઞા |
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉત્તવોનિદ્
हे जिन ! असौ जनो मदभिप्रायेण मनुष्य एव न, यतो गुणदोषविवेकविहीनः, यत् त्वां त्रिभुवनातिशायिनं दृष्ट्वाप्युन्मादं न प्राप, संसारज्वराभिधं रोगं च न निराचकार।।
अतिशयितं वस्तु प्राप्य मनुष्यमात्रोऽप्युन्माद्यते, अगदं प्राप्य च गदमपनयतीत्यसौ तदभावात्पशुरेवेति हृदयम् ।
स्यादेतत्, अतिगम्भीरं मद्वचनमनवगम्य मयि प्रत्ययो दुर्लभः, ततश्च मनुष्योऽपि यदि मां न प्रतिपद्यते, ततः कोऽस्यापराध इति प्रश्नपरमिव भगवन्तं प्रत्याहતો એમની માનવતા પણ માનવા હરગીજ તૈયાર નથી, એમ સ્પષ્ટ કરતા કહે છે
ઓ દીનાનાથ ! મારા મંતવ્ય પ્રમાણે તો તે વ્યક્તિ માનવ જ નથી, અને મને લાગે છે કે એ ગુણ-દોષના વિવેકથી વંચિત છે. પશુને ય વિવેક નથી, ને એને ય નથી, તો બંનેમાં ફરક શું રહ્યો ?
કારણ કે ત્રણ ભુવનમાં સર્વોત્કૃષ્ટ એવા આપને જોયા પછી પણ એ ભક્તિભાવથી ગાંડો-ઘેલો થયો નથી. અને એણે સંસારરૂપી તાવને દૂર પણ કર્યો નથી.
ઉત્કૃષ્ટ વસ્તુ જોઈને તો કોઈ પણ માણસ હર્ષાતિરેકથી ગાંડા જેવો થઈ જાય, રામબાણ ઔષધ મળે ને પોતાનો રોગ દૂર કરી દે, પણ આ તો સાવ પ્રતિભાવરહિત હોવાથી પશુ જ છે.ll-૯ll
આમ તમે એ બિચારા પર તૂટી ન પડો. જરા વિચારો, અત્યંત ગંભીર એવું મારું વચન સમજે તો એને ખબર પડે ને, કે હું સર્વજ્ઞા છું. પણ એ વચન બધા ક્યાંથી સમજી શકે ? માટે એટલા માત્રથી એ મનુષ્ય મટીને પશુ કેમ થઈ જાય ? ભગવાને જાણે આ તર્ક ર્યો હોય, તેમ તેનું સમાધાન કરતાં ભક્ત કહે છે
૧૮
સવોનવ© तिष्ठन्तु तावदतिसूक्ष्मगभीरगाधाः,
संसारसंस्थितिभिदः श्रुतवाक्यमुद्राः। पर्याप्तमेकमुपपत्तिसचेतनस्य,
રાષઃ શયતું તવ સામેવાર-96TI हे भगवन् ! अतिसूक्ष्मार्थनिरूपिका गम्भीरप्रतिष्ठाः संसारस्य चिरकालीनस्थितेर्भेदयोनयः सिद्धान्तवचनमर्यादास्तावद् दूरे तिष्ठन्तु, युक्त्या विचार्यमाणं यस्य चेतनत्वं घटते तस्य तु काम-स्नेह-दृष्टिरागाग्निज्वालोपशमनविधावेकमात्रं तव रूपमेव पर्याप्तम्।
अवगम्यतां त्वद्वचनं मा वा, किन्तु वीतरागमुद्राभूषितं तव रूपं दृष्ट्वापि यस्य दृष्टिरागादिर्न पलायते तदास्य चैतन्यमेवानुपपन्नम्, आस्तां मानुष्यमिति हृदयम् ।
મારા નાથ ! તારા વચનો તો ઘણા સૂક્ષમ અર્થોનું નિરૂપણ કરે છે. એ ઘણા ગંભીર છે. એ વયનો જ સંસારસ્વરૂપનું ભાન કરાવી તેનાથી મુક્ત થવાનો ઉપાય પણ બતાવે છે. એ વચનો સમજવા એ બધાના ગજાની વાત તો નથી જ.
પણ અમે એ સમજવાનો દુરાગ્રહ રાખતા જ નથી. અમે તો કહીએ છીએ કે જે માણસ ખરેખર પરીક્ષા કરતા સાબિત થઈ શકે એવું ચૈતન્ય ઘરાવતો હોય, સાવ જડ ન હોય, એ તો માત્ર તારું રૂપ નિહાળે અને તેનો કામરાગ, સ્નેહરાગ ને દૃષ્ટિરાગ રવાના થઈ જાય. એ રાગોની જ્વાળાઓ શાંત થઈ જાય. તારું વચન સમજાય કે ન સમજાય પણ વીતરાગમુદ્રાથી વિભૂષિત એવું તારું રૂપ જોઈને પણ જેનો દષ્ટિરાગ જતો નથી એની ચેતનતા જ ગળે ઉતરતી નથી, તો માનવતાની ક્યાં વાત રહી ? અને જો દષ્ટિરાગ રવાના થતો હોય, તો એ જ તો તારા પ્રત્યેની શરણાગતિ છે.ર-૧૫ી.
Page #14
--------------------------------------------------------------------------
________________
स्तवोपनिषद् त्वदनुरागोऽपि वस्तुतः स्वोपकार इत्याशयेनाहयदि वा कुशलोच्चलं मनो,
यदि वा दुःखनिपातकातरम् । न भवन्तमतीत्य रंस्यते,
પુનમeો દિ ન વધ્યતે નનEI૪-૨TI यदि जनस्य मनः कल्याणायोत्सुकम्, यदि वा दुःखसमागमभयाद् भीतम्, तदा स जनः केवलं त्वय्येव रमणं करिष्यति ।
यतो यः किल दृष्टिरागं विमुच्य गुणानुरागी भवति, स एव न
G७स्तवोपनिषद्
99 ___ मा भूच्चिरश्रुतप्रशंसाश्रुतेः स्वामिन उद्वेग इतीव व्याजनिन्दया તૌતિभीरोः सतस्तव कथं त्वमरेश्वरोऽसौ,
वीरोऽयमित्यनवधाय चकार नाम । मृत्योर्न हस्तपथमेत्य बिभेति वीर
स्त्वं तस्य गोचरमपि व्यतियाय लीनः ।।२-२६।। हे वर्द्धमान ! त्वं तु भीरुरसि, तत इन्द्रस्तव वीर इत्यविचारितं नाम कथं चकार ? यो वीरो भवति, स तु हस्तमात्रान्तरितं मृत्यु दृष्ट्वाऽपि निर्भयतया निश्चल आस्ते । त्वं तु मृत्योरप्राप्यं पदं गत्वा निलुतोऽसीति कथं वीर ? मृत्युञ्जयकरत्वेन त्वमेवाप्रतिमो वीर इत्याकूतम् ।
એકસરખી પ્રશંસા સાંભળી સાંભળીને ક્યાંક ભગવાન કંટાળી ન જાય, જાણે આવા આશયથી હવે ભક્ત ફરી ભાજનિંદાથી સ્તુતિ કરે છે
ભગવાન ! તું તો ડરપોક છે. તો પછી ઈન્દ્ર કાંઈ વિચાર કર્યા વગર તારું નામ “વીર’ કેમ રાખી દીધું ? જે ખરેખર વીર હોય એ તો મૃત્યુના મુખમાં પહોંચી ગયો હોય, હવે ચાવવાની જ વાર હોય, અર્થાત્ મૃત્યુ હાથવેંતમાં જ હોય, તો ય એનું રુંવાડુ ય ન ફરકે, એ નિર્ભય હોય. પણ આપ તો એવી જગ્યાએ જઈને સંતાઈ ગયાં છો કે, મૃત્યુ તમને પહોંચી ય ન શકે ને શોધી ય ન શકે. આશય એ છે કે મૃત્યુ પર વિજયી બનવાને કારણે આપ જ અપ્રતિમ વીર છો.IIર-૨૬ll
પ્રભુ પરનો અનુરાગ પણ વાસ્તવમાં પોતાની જાત પરનો ઉપકાર છે, એ વ્યક્ત કરતા કહે છે
किमिति जनतया इन्द्रसूर्यादिदेवतास्त्वामतीत्य शरणीकृताः ? गुणज्येष्ठस्तु त्वमेवेति वर्णयति
જો માણસનું મન કલ્યાણ માટે ઉત્સુક બન્યું હોય, અથવા તો દુ:ખના સમાગમથી ભયભીત હોય, ‘દુઃખ આવી પડશે તો ?' આવી ભીતિથી કાયર હોય, તો એ માણસ માત્ર તારામાં જ રમણ કરશે, બીજે ક્યાંય નહીં.
કારણ કે એ બરાબર સમજે છે કે જે દષ્ટિરાગ છોડીને ગુણાનુરાગી બને છે એ જ છેતરાતો નથી. બાપનો કૂવો ખારો હોય અને એ પાણીથી ઝાડા જ થતાં હોય ત્યારે એ કૂવાનો ત્યાગ કરી બીજાના મીઠા કૂવે જવામાં જ શાણપણ છે. આટલો વિવેક ન હોય એ તો જાતે જ જાતને છેતરવાનો.il૪-રશી.
મારા નાથ ! લોકોએ તને છોડીને સૂર્યદેવતા, ઈન્દ્રદેવતા વગેરેને કેમ ભગવાન તરીકે શરણ બનાવ્યા ? ગુણજ્યેષ્ઠ તો આપ જ છો. કેવી રીતે ? એ સમજાવતા કહે છે –
૨. મેં - કિં | ૨. - વા://
Page #15
--------------------------------------------------------------------------
________________
७ स्तवोपनिषद्
| ૨૭ कुलिशेन सहस्रलोचन:,
સવિતા વાંશુદઢતોના न विदारयितुं यदीश्वरो,
નતસ્તત્ ભવતા હતં તમFI૪-રૂ I स्वामिन् ! इन्द्रस्य पार्श्वे दीप्तिमद् वज्रमस्ति, सूर्यस्य पार्थे सहस्रसङ्ख्याः किरणाः सन्ति । तथापि तौ जगतो यत् तमो दूरीकर्तुमसमर्थों, तन् मिथ्यात्वरूपं तमो भवता निराकृतम् ।
तथापि मन्मत्सरो नाहेतुकः, नाकारणं भवेत्कार्यमितिव्यवस्थाविप्लवप्रसङ्गात्, इत्थं च मय्यपि दोषसम्भवः स्यादिति पर्यनुयोगपरमिव भगवन्तमाहभवमूलहरामशक्नुवं
स्तव विद्यामधिगन्तुमञ्जसा। સ્વામિન્ ! ઈન્દ્ર પાસે તેજસ્વી વજ છે અને સૂર્ય પાસે હજારો કિરણો છે. છતાં પણ તેઓ વિશ્વનો જે અંધકાર દૂર કરવા સમર્થ નથી, એ મિથ્યાત્વરૂપી અંધકારને આપે દૂર કર્યું છે.ll૪-3II
વત્સ ! એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુનું કાંઈ ને કાંઈ કારણ હોય જ. જો આ નિયમ ન માનો તો ઘણી વ્યવસ્થા તૂટી જવાનો વારો આવે, માટે જે લોકોને મારા પ્રત્યે મત્સર છે, તેમાં પણ કાં'ક કારણ તો હશે ને ? અને તો તો પછી મારામાં ય કો’ કે દોષ નહીં હોય ? ભગવાન જાણે કડક પરીક્ષા લેતા મરક મરક મિત રેલાવી રહ્યા છે. ત્યાં ભક્ત ઘટસ્ફોટ કરે છે –
કૃપાળુદેવ ! આપનું તત્ત્વનિરૂપણ સંસારના કારણભૂત એવા કર્મોનો ક્ષય કરવા સમર્થ છે. જે લોકો આળસુ છે, ને થોડા જ પ્રયત્નમાં એ વિદ્યા મેળવવા તલપાપડ છે, તેઓ એમાં સફળ થતાં છે, ઈ - સુસ |
૨૨ -
स्तवोपनिषद् भवतेऽयमसूयते जनो,
મિથને મૂર્વ ર્વ ઝરાતુર: ૪-દા. हे नाथ ! संसारकारणभूतकर्मक्षयसमर्थं तव ज्ञानमल्पप्रयासेनैव सहसा प्राप्तुमसमर्थोऽलसोऽयं जनो भवतेऽसूयते, यथैव भिषजे मूर्यो ज्वरातुरः। क्रियालसः क्षिप्रमारोग्यलिप्सुर्मूढमती रोगी यथा वैद्याय कुप्यति, तथाऽयमपि । नायं सूर्यस्य दोषो यत्तामसानां तमः । किञ्च तन्मत्सरोऽपि तद्दीर्घसंसारस्थितिहेतुकः ।
इत्थं च न कार्यकारणव्यवस्थाविप्लवः, नापि त्वयि दोषगन्धोऽपीति । तेषामेव मत्सरिणामुपप्लुतामवस्थां प्रकटयन्नाहभयमेव यदा न बुध्यते,
स कथं नाम भयाद्विमोक्ष्यते ?। નથી અને પછી તારી ઈર્ષ્યા કરે છે.
આ તો એના જેવું છે કે રોગીને જલ્દી સાજા થવું છે, પણ ચરી પાળવી નથી, દવાનો કોર્સ પણ પૂરો કરવો નથી, જરૂરી વ્યાયામાદિ ક્રિયા પણ કરવી નથી અને પછી ડોક્ટર પર જ તૂટી પડવું છે કે ‘તમે તો ઊંટવૈદ છો, હજી મારો રોગ મટાડ્યો નહીં.” પણ એમાં ડોક્ટરનો કોઈ દોષ હોતો નથી. એમ આપનો પણ કોઈ દોષ નથી. ઘુવડને દિવસે અંધારુ દેખાય એમાં સૂર્યનો દોષ નથી હોતો. વળી આપના પર દોષારોપણ કરનારનો દીસંસાર જ એને તેવું કરવામાં કારણ છે. માટે કાર્ય-કારણની વ્યવસ્થા પણ નહીં તૂટે અને આપનામાં દોષાપાદન પણ શક્ય નહીં બને.ll૪-૬ll
એ જ મત્સરીઓની કઢંગી દુર્દશાને ઉઘાડી પાડતા કહે છે -
મારા નાથ ! ભય શું છે એ જ જ્યારે ખબર નથી, ત્યારે એ ૧. -- મુદ્રિતપીઠ - રૂશ્વરીતુર | ૨. - ક્ષો.
Page #16
--------------------------------------------------------------------------
________________
G७स्तवोपनिषद्
+ २३ अभये भयशङ्किनः परे,
यदयं त्वद्गुणभूतिमत्सरः।।४-९।। हे भगवन् ! यदा भयमेव न ज्ञायते, तदा स जनः कथं नाम भयान्मुक्तो भविष्यति ? भयस्वरूपानभिज्ञा अभयेऽपि त्वयि यद् भयशङ्कां कुर्वन्ति, तत्तु तव गुणसमृद्धौ तेषां मत्सर एव ।
दृष्टिरागोद्भूतमत्सरेण त्वमेवाभयप्रद इत्यनवबुध्य द्विधाऽप्येषां विनिपातः, अभयात्पलायनेन भयशरणेन चेति ।
तेषां च मुमुक्षुताऽपि वाङ्मात्रेणेति कथयतिपरिवृद्धिमुपैति यद्यथा,
नियतोऽस्यापचयस्ततोऽन्यथा। વ્યક્તિ ભયથી મુક્ત કેવી રીતે થઈ શકશે ? આ રીતે જેમને ભયનું સ્વરૂપ જ ખબર નથી તેઓ તો અભયસ્વરૂપ એવા આપનાથી ભયની શંકા કરે છે. પણ એ તો વાસ્તવમાં આપની ગુણસમૃદ્ધિમાં એમનો મત્સર જ છે.
દૃષ્ટિરાગને કારણે થયેલા મત્સરથી ‘તમે જ અભયદાતા છો’ આમ તેઓ સમજી શકતા નથી. અને બંને રીતે એમનું પતન થાય છે. એક તો અભયથી પલાયન કરવાથી અને બીજું ભયની શરણાગતિ 5रपाथी.||४-॥
અને પછી તે મત્સરીઓ મોક્ષ માટે ગમે તેટલા ધમપછાડા કરે તો ય કાંઈ વળવાનું નથી એ કહે છે
જગન્નાથ ! જે વસ્તુ જે રીતે અત્યંત વૃદ્ધિ પામે છે, તેની હાનિ બિસ્કુલ તેનાથી અન્ય પ્રકારથી થાય છે. પાપાનુબંધિ પાપથી સંસાર
२४
स्तवोपनिषद् तमसा परिचीयते भव
स्त्वदनाथेषु कथं न वय॑ति ?।।४-१३।। हे भगवन् ! यद् वस्तु यथा समन्ताद् वर्धते तस्य हानिरवश्यं तस्मादन्यप्रकारेण भवति ।
कुपापेन संसारो वर्धते, सुपुण्येन च हीयते, सुपुण्यं च तवाधीनम्, ततो यैस्त्वं नाथरूपेण न स्वीकृतः, तेषां पापद्वारेण भववृद्धिः कथं न भविष्यति ?
अत एषां मुमुक्षुताऽपि तदैव यथार्था स्यात्, यदा त्वां नाथतया प्रतिपद्येरन्, नान्यथेति। ___मां नाथतयाऽपि ते कथमङ्गीकुर्युः ? मद्वचनपरिभावनयेति
चेत् ? मदभिभवलिप्सूनां कृतयाऽपि तया किम्? प्रयोजनानुरूपफलसम्भवादिति तर्कणप्रवीणमिव भगवन्तं प्रतिवक्तिવધે છે ને પુણ્યાનુબંધિ પુણ્યથી હાનિ પામે છે. પુણ્યાનુબંધિ પુણ્ય તો તને જ આધીન છે. માટે જેઓએ તને નાથરૂપે સ્વીકાર્યો નથી, તેમને પાપ દ્વારા સંસારવૃદ્ધિ કેમ નહીં થાય ?
માટે એમની મોક્ષની તાલાવેલી પણ ત્યારે જ સાચી ઠરશે કે पयारे तने नाथ३पे स्वीकारे, मे सिवाय तो ही नही.।४-१3॥
પણ વત્સ ! તેઓ મને બાથરૂપે કેવી રીતે સ્વીકારે ? તું જો કહે કે- “મારા વચનોનો વિચાર કરવાથી’, તો તને પૂછું છું કે જેમને મારો પરાજય જ કરવો છે તેઓ મારા વચનોનો વિચાર પણ એ જ દષ્ટિથી કરશે ને ? કારણ કે માણસને જેવું પ્રયોજન હોય એને અનુરૂપ જ પરિણામ એ મેળવતો હોય છે. આમ જાણે ભગવાને ધારદાર તર્ક રજુ કર્યો હોય, એમ તેનું સમાધાન કરે છે
१. तुलना - मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद् भयास्पदम्। यतो भीतस्ततो नान्यदभवस्थानमात्मनः ।। समाधितन्त्रम् ।।२१।।
Page #17
--------------------------------------------------------------------------
________________
२६
७ स्तवोपनिषद्
+ २७ यदि नाम जिगीषयाऽपि ते,
निपतेयुर्वचनेषु वादिनः। चिरसङ्गतमन्यसंशयं,
क्षिणुयुर्मानमनर्थसञ्चयम् ।।४-१४।। हे भगवन् ! यदि वादिनो जिगीषयाऽपि तव वचनानां संसर्ग गच्छेयुः, तदाऽपि चिरकालीनां स्वमनोगतां शङ्काम्, अनर्थसञ्चयरूपमभिमानं च क्षिणुयुः, केनापि प्रयोजनेन त्वद्वचनपरिभावनं कल्याणबीजमिति भावः।
को मद्वचनेषु तादृशातिशय इति पर्यनुयोजकमिव भगवन्तं प्रत्याहउदधाविव सर्वसिन्धवः,
समुदीर्णास्त्वयि सर्वदृष्टयः। દેવાધિદેવ ! જો પરવાદીઓ આપના પર વિજય મેળવવાની કામનાથી પણ એક વાર આપના વચનોનો બરાબર વિચાર કરે તો ય બે મોટા કામ થઈ જશે. એક તો એમના મનમાં વર્ષોથી જે શંકાઓ હશે એ દૂર થઈ જશે અને બીજું એમને અનર્થોના પોટલા બંધાવનાર મિથ્યાભિમાન મોળું પડી જશે- ગુમાન ઉતરી જશે.
મારા નાથ ! તારા વચનો તો એવા છે કે કોઈ પણ પ્રયોજનથી ય તેનો સારી રીતે વિચાર કરાય તો કલ્યાણ જ થાય છે.ll૪-૧૪ll
વત્સ ! એવો વળી મારા વચનોમાં કયો જાદુ છે ? જાણે ભગવાને આવો પ્રશ્ન કર્યો હોય તેમ ઉત્તર આપે છે -
ધ્યાસિંધુ ! જેમ દરિયામાં બધી નદીઓ મળે છે. તેમ આપના વામયમાં સર્વદર્શનો સારી રીતે મળેલા છે. અને જેમ એક એક
स्तवोपनिषद् __ न च तासु भवानुदीक्ष्यते
प्रविभक्तासु सरित्स्विवोदधिः ।।४-१५।। हे भगवन् ! यथा समुद्रे सर्वा नद्यः, तथा त्वयि सर्वदर्शनानि सम्यक्तयोदितानि सन्ति । यथैव पृथक् पृथग् नदीषु समुद्रो न दृश्यते, तथैव प्रत्येकदर्शने तु त्वं न दृश्यसे ।
एवं च सर्वनयसमन्वयनिबन्धनं माध्यस्थ्यं तदनुमितां वीतरागतां च त्वद्वचनमेव व्यनक्तीत्यतोऽपि परः कोऽतिशयः स्यात् ?
स्यादेतत्, सत्यपि मदतिशयेऽन्यातिशयदर्शनं चेत्तदाऽवश्यं विचारावकाश इति सस्मितमूचानमिव भगवन्तमाहस्वयमेव मनुष्यवृत्तयः,
कथमन्यान् गमयेयुरुन्नतिम् ?। अनुकूलहृतस्तु बालिश:,
स्खलति त्वय्यसमानचक्षुषि ।।४-१७।। નદીમાં સાગર નથી દેખાતો. તેમ પ્રત્યેક દર્શનમાં આપનું વાડ્મય પણ નથી દેખાતું.
આ રીતે સર્વનયસમન્વય કરનારું માધ્યચ્ચ અને એનાથી અનુમિત વીતરાગતાને તારું વચન જ વ્યક્ત કરે છે. માટે આનાથી पधारे ऽयो होश ?||४-१५||
પણ વત્સ ! જેમ મારામાં તને વિશિષ્ટતા દેખાય છે, એમ બીજામાં ય વિશિષ્ટતા દેખાય, તો તો અવશ્ય વિચાર કરવો જોઈએ ને ? પરમાત્માની જાણે આ વાતનો જ પ્રતિભાવ આપતા કહે છે -
કરુણાસાગર ! જે દેવો કામ, ક્રોધ વગેરે દોષોથી કદર્શિત હોવાથી સામાન્ય માણસ જેવા છે, તેમની જ કક્ષાના છે, તેઓ બીજાને ઉન્નતિ કેવી રીતે અપાવી શકે ? તો ય લોકો તેમને પૂજે १. क- त्वया।
१. सम्भाव्यतेऽत्रार्थसंशयं- पाठः। २. क- तुमा । ३. क-धनः ।
Page #18
--------------------------------------------------------------------------
________________
७स्तवोपनिषद्
- Do हे भगवन् ! ये देवाः कामादिविडम्बितत्वेन प्राकृतजनसदृशाः, तेऽन्यानुन्नतिं कथं गमयेयुः ? किन्तु तादृशा अपि देवाः स्वाभीष्टत्वेन मूढानामनुकूलाः, सादृश्यस्यापि स्नेहनिबन्धनत्वात्, तैरनुकूलैराकर्षितो बालिशो जनस्तद्विपरीतदर्शने त्वयि यथार्थपरिचयविरहात् स्खलनामुपैति ।
अस्माकं तूभयविषयस्य यथार्थपरिचयस्य योगाद्विचारितमेव विવાર્યતા
अस्तु नाम मत्परिचयः, किन्तु कृतकृत्योऽहमिति वृथैव मे प्रसादनमित्यभिदधन्तमिव भगवन्तं प्रत्याहआराध्यसे त्वं न च नाम वीर !
स्तवैः सतां चैष हिताभ्युपायः। છે એનું રહસ્ય એ હોઈ શકે કે સરખે સરખા વચ્ચે પ્રેમ જામે, તેઓને એટલે જ એ દેવો ગમી ગયાં હોય, ભાવતું'તું ને વૈદે કીધુંઆવો ઘાટ ઘડાય ને એ દેવો અનુકૂળ થઈ પડે.
પછી તો એવા અનુકૂળ દેવોથી આકર્ષિત થઈ ગયેલ બાલિશ જનને આપને જોયા પછી લાગે કે આપની દષ્ટિ તો વિપરીત છે. પેલા રાણી છે, ને આપ વીતરાગી છો. એને આપનામાં પ્રતિકૂળતા ભાસે. આપ જ કલ્યાણકર છો એવો વાસ્તવિક પરિચય ન થવાને કારણે આપનામાં તેઓ અણગમો રાખે. અમને તો બંને બાજુનો વાસ્તવિક પરિચય થઈ ગયો છે. માટે અમે તો જે વિચારણીય છે તે વિચાર્યું જ છે.ll૪-૧૭ના
ઠીક છે વત્સ ! ભલે મારો પરિચય થઈ ગયો. પણ હું તો કૃતકૃત્ય થઈ ગયો છું. હવે કશું જ કરવાનો નથી. તો પછી મારી આટલી બધી આરાધના ફોગટ નથી ? જાણે મરક મરક સ્મિત ૧. વીરઃ - તિ મુદ્રિતપીઠ / ૨. - તવૈ
स्तवोपनिषद् त्वन्नामसङ्कीर्तनपूतयत्ना,
માનનુHપત્યો-૧ાા हे वीर ! त्वं स्तवनैः प्रसन्नो न भवसि, तथापि तव स्तुतिभव्यानां कल्याणप्राप्तेरुपायः । तस्मात्तव नाम्नः सम्यक् कीर्तनेनाहं मम प्रयत्न पवित्रीकरोमि । इत्थं च तमेव भव्यजनस्वीकृतं त्वत्स्तुतिरूपं मार्ग स्वीकरिष्ये।
न चाप्रसन्नात्फलप्राप्तिरेवासम्भविनी, चिन्तामणिप्रभृतिभिर्व्यभिचारोपलम्भादिति माऽस्मान् डिम्भकल्पान् भृशं परीक्षस्व ।
तथापि का तव मत्स्तुतिशक्तिरिति मुच्यतामाग्रह इति परीक्षापरमिव भगवन्तं प्रतिवक्तिરેલાવતા ભગવાને હવે બરાબર નાડ પકડી છે, અને ભક્ત એનું સમાધાન કરે છે
વીર હું ગમે તેટલા સ્તવનો બોલું તું પ્રસન્ન નથી થવાનો એ હું જાણું છું. પણ તારી સ્તુતિ ભવ્યજીવોને કલ્યાણપ્રાપ્તિનો ઉપાય છે. માટે આપના નામના સમ્યક્ કીર્તનથી હું મારા પ્રયત્નને પવિત્ર કરીને ભવ્યજનોએ જે માર્ગ સ્વીકાર્યો હતો એ જ તારી સ્તુતિ કરવાના માર્ગને હું અપનાવીશ. તું પ્રસન્ન ભલે ન થાય. પણ તારી સ્તુતિથી કલ્યાણ થવાનું જ છે એટલું નિશ્ચિત છે.
મારા વ્હાલા ! તારા પ્રસન્ન થયા વગર ફળ ન મળી શકે એવું નથી. દુનિયામાં પણ દેખાય છે કે ચિંતામણિ રત્ન પ્રસન્ન નથી થતું તો ય તેના અદ્ભુત ફળો તો મળે જ છે. માટે નાથ ! હવે તારા બાળકની બહું કસોટી ના કર.પ-૧ી.
પણ વત્સ ! મારી સ્તુતિ કરવાની તારી શક્તિ જ ક્યાં છે ? અને શક્તિ જ નથી તો એવો આગ્રહ કેમ રાખે છે ? જાણે ૬. - તો
Page #19
--------------------------------------------------------------------------
________________
७ स्तवोपनिषद् जाने यथाऽस्मद्विधविप्रलापः,
क्षेपः स्तवो वेति विचारणीयम्। भक्त्या स्वतन्त्रस्तु तथापि विद्वन् !
ક્ષમાવાશાનુપાયોા -૨ हे नाथ ! अहं जानामि, यथा मादृशजनस्यायं स्तुतिप्रयोजनोऽपि विप्रलापो भवतां निन्दा वा स्तवना वेति चिन्त्यम्, सामर्थ्याभावेनाल्पोक्तिप्रमुखदोषयोगात्।
तथापि भक्त्याऽहं स्तोतुं स्वतन्त्रोऽस्मीति क्षमाया अवकाशो मम युक्तियुक्त इति प्रमाणयिष्यामि । अशुद्धाऽपि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयादिति मद्भक्तिरेव सदोषामपि स्तुतिमौचित्यं गमयति । પરમાત્મા હજી પરીક્ષા ચાલુ રાખે છે. પણ ભક્ત પણ ખરો ભક્ત જ છે. જોઈ લો એનો પ્રત્યુત્તર –
કૃપાનાથ ! હું જાણું છું. કે હું સ્તુતિ કરીશ એ પણ હકીકતમાં તો લવારો જ થવાનો છે, અને એ લવારો પણ આપની નિંદા છે કે સ્તવના એ પણ પ્રશ્ન બની જશે. કારણ કે ખરેખર મારી એવી શક્તિ જ નથી. બાળક હાથ પહોળા કરીને સાગરનો વિસ્તાર બતાવે એ તો સાગરની લઘુતા કર્યા જેવું જ થાય છે ? લાખો કિલોમીટરના એના વિસ્તારને પોણા મીટરમાં બતાવવો એ તો અલ્પોક્તિ છે. સાગરનું ડિવેલ્યુએશન-અપમૂલ્યાંકન છે. બસ, તારી સ્તુતિ કરવા જાઉં ને આ જ દશા થાય છે.
પણ તો ય તારી ભક્તિથી હું સ્તુતિ કરવા સ્વતંત્ર છું. માટે અવશ્ય ક્ષમાપાત્ર છું. આવું હું ઠરાવી શકીશ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે ને ? શુભ આશય હોય તો અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બની જાય છે. માટે એ પણ કલ્યાણકારક છે. આમ મારો ૬. - Hપતો ૨. - Bત |
3
स्तवोपनिषद् एवं स्थितेऽपि तव स्तुतौ किञ्चिद् बाधकमित्याविष्कुर्वन्नाहगम्भीरमम्भोनिधिनाऽचलैः स्थितं,
शरद्दिवा निर्मलमिष्टमिन्दुना। भुवा विशालं द्युतिमद् विवस्वता,
વનપ્રવર્ષ પવન વર્થતા-રૂપા स्वामिन् ! विश्वे किमपि प्रशंसापात्रीक्रियते, तत्प्राय उपमाद्वारेण । यथा गम्भीरं सागरेण, निश्चलं पर्वतेन, निर्मलं शरदृतुसत्काकाशेन, मनोवाञ्छितं चन्द्रेण, विशालं पृथिव्या, तेजस्वी सूर्येण, बलप्रकर्षः पवनेन वर्ण्यते । __वर्ण्यतां नाम, किं मम स्तुतेरायातमिति पृच्छाकरमिव भगवन्तं प्रत्याहભક્તિભાવ સદોષ સ્તુતિને ય ઉચિત બનાવી દેશે..પ-શા
પ્રભુ ! આમ હોવા છતાં ય, હજી ય તારી સ્તુતિ કરવામાં એક નડતર છે, જો –
દુનિયામાં કોઈ પણ વસ્તુની પ્રશંસા કરવામાં આવે તે માટે ભાગે ઉપમા દ્વારા કરાય છે. જેમ કે ગંભીર હોય એને સાગર સાથે સરખાવાય છે. નિશ્ચલ પર્વતથી, નિર્મળ શરદઋતુના આકાશથી, મનોવાંછિત ચંદ્રથી, વિશાળ પૃથ્વીથી, તેજસ્વી સૂર્યથી અને ખૂબ બળવાન હોય એ પવનથી સરખાવાય છે.
એટલે કે - કોઈ બહુ ગંભીર હોય તો એમ કહેવાય છે કે આ તો સાગર જેવો ગંભીર છે. આમ ઉપમા દ્વારા પ્રશંસા કરાતી હોય છે. IN-3II
તો ભલે ને કરાય, એમાં મારી સ્તુતિને શું લાગે વળગે ? પ્રભુના જાણે આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા હોય એમ કહે છે૨. T - T| ૨. - વત્ત |
Page #20
--------------------------------------------------------------------------
________________
७ स्तवोपनिषद्
- ३१ गुणोपमानं न तवाऽत्र किञ्चि
___दमेयमाहात्म्य ! समञ्जसं यत्। समेन हि स्यादुपमाभिधानं,
न्यूनोऽपि ते नास्ति कुतः समानः ?।।५-४।। हे अपरिमेयमाहात्म्य ! विश्वत्रयेऽपि तादृशं वस्तु न, यत्तव कस्यचिद् गुणस्य सारूप्यं यातुमलम्, अत एव काऽप्युपमा तदुचिता न विद्यते, यत उपमाया ख्यापनं तु समानेन एव भवति, भवता तु न्यूनोऽपि न विद्यते, तर्हि समानस्य वार्तंव का ?
यद्गुणप्रकर्षस्तव, तद्गुणांशोऽप्येषां सागरादीनां नेति स्फुट एव न्यूनत्वस्याऽप्यभावः, तद्गुणजातीयापकृष्टगुणवत्त्वस्यैव तन्न्यूनत्वरूपत्वात् । कोटीश्वरसकाशाल्लक्षपतेन्यूनतावत् । इति त्वद्गुणोपमानविरह एव मम त्वत्स्तुत्यन्तरायः। | મારા નાથ ! તારું માહાભ્ય અપરિમિત છે. ત્રણ જગતમાં પણ એવી કોઈ વસ્તુ જ નથી, કે જે તારા ગુણની બરાબરી કરી શકે. માટે જ તારા ગુણો સાથે મેળ ખાય એવી કોઈ ઉપમા જ નથી. ઉપમા તો જે સમાન હોય એની જ આપી શકાય. પણ તારાથી તો કોઈ જૂન પણ નથી તો સમાનની તો વાત જ ક્યાં રહી ?
તારામાં જે ગુણોનો પ્રકર્ષ છે, એ ગુણોનો તો સાગર વગેરેમાં અંશ પણ નથી. એટલી સીધી વાત છે કે તેઓ તારાથી ન્યૂન પણ નથી. તારામાં જે જાતના ગુણો છે એ જાતના જ નીચી કક્ષાના ગુણો હોત તો તેઓ તારાથી ન્યૂન બની શકત. જેમ કે કરોડપતિ કરતાં લાખપતિ ઉતરતો છે તેમ કહેવાય. પણ ભિખારીની તો એમાં વાત જ ક્યાંથી આવે ?
આમ તારા ગુણોને સરખાવવા ઉપમાન નથી. એ મને સ્તુતિ 5रवामां मंतराय३५ छ.।।५-४॥ १. ख - मानेन । २. क - नापि।
३२
स्तवोपनिषद् तर्हि बालिशस्तवायमशक्यानुष्ठानप्रयास इति प्रेरयन्तमिव भगवन्तमाहस्तुतावशक्तिस्तव योगिनां न किं ?
गुणानुरागस्तु ममापि निश्चलः। इदं विनिश्चित्य तव स्तवं वदन्,
न बालिशोऽप्येष जनोऽपराध्यति ।।२।। हे परमेश्वर ! तव स्तुतौ मम शक्तिरेव नास्तीति यद् ब्रूषे, तत्सत्यमेव, किन्तु तत्तु योगिनामपि समानम्, तेऽपि त्वत्स्तुतावशक्ताः, अथ च कुर्वन्ति, तदा कथमहमेव प्रतिषेध्यः ?
ननु ते तु गुणानुरागेण स्तुत्यशक्ता अपि प्रवर्तन्ते इत्यदोष इति चेत् ? तदा ममापि गुणानुरागो न क्वापि पलायितः, अपि तु
વત્સ ! હવે તને ભાન થઈ ગયું ને ? કે જે કરવાની તારી શક્તિ જ નથી એ કરવાનો પ્રયાસ બાલિશ છે. જાણે પ્રભુએ મીઠાશથી એવો રણકો કર્યો હોય, તેમ ભક્ત પ્રતિભાવ આપે છે -
મારા વ્હાલા ! તારી સ્તુતિ કરવાની મારી શક્તિ જ નથી, એમ તું જે કહે છે તે સાવ સાચું છે. પણ આ વાત તો યોગીઓને પણ લાગુ પડે છે. તેઓ પણ તારી સ્તુતિ કરવા અસમર્થ છે. આમ છતાં તેઓ સ્તુતિ કરે તો છે, તો પછી મને જ કેમ રોકો છો ?
વત્સ ! યોગીઓ તો મારા પ્રત્યેના ગુણાનુરાગથી સ્તુતિ કરે છે. માટે તેઓની શક્તિ ન હોવા છતાં ય તેઓ નિર્દોષ છે, જાણે પ્રભુએ આવો ખુલાસો કર્યો હોય, તેમ ભક્ત તેનો જવાબ વાળે છે - અરે મારા નાથ ! તો પછી મારો ગુણાનુરાગ પણ ક્યાંય નાસી નથી ૧. અહીંથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અયોગવ્યવચ્છેદકાબિંશિકામાંથી
त स्तुतिमा छे. २. ध - मपा निश्च । ३. घ - विनीश्चि। ४. ध - बालशो।
Page #21
--------------------------------------------------------------------------
________________
G19स्तवोपनिषद् निश्चल एव हृदयगत आस्ते । एवं निश्चयं कृत्वाऽहं तव स्तवं वदामि, तस्माद् बालिशोऽप्यहं नापराधं करोमि ।
इत्थं स्तुतिसज्जोऽप्यादावेव स्वलाघवं गुणानुरागं च प्रकटयन्नाहक्व सिद्धसेनस्तुतयो महार्था ?
अशिक्षितालापकला क्व चैषा ? तथापि यूथाधिपतेः पथिस्था,
स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः।।३।। हे नाथ ! अल्पाक्षरेषु महान् अर्थो यासां विद्यते, ताः श्रीसिद्धसेनदिवाकरसूरिकृताः स्तुतयः क्व ? सम्यशिक्षामन्तरेणैव प्रयुक्ता ममैषा-ऽऽलापकला च क्व ?
मुच्यतां तर्हि स्तुतिकाराभिमान इत्यत्र स्वयं समाधत्ते-तथापि यथा गजराजस्य मार्गे गच्छंस्तस्य शिशुः स्खलन्नपि न शोच्यः, तथाऽहमज्ञसङ्काशोऽपि तेषां विदुषामनुचरतया तच्छिशुकल्पो स्खलन्नपि ગયો. એ તો મારા હૃદયમાં જ નિશ્ચલ છે. માટે આ રીતે નિશ્ચય કરીને હું તારી સ્તુતિ કરું છું, માટે હું બાલિશ છું એ વાત સાચી, પણ અપરાધી તો નથી જ.ll
આમ સ્તુતિ માટે સજ્જ થઈને પણ શરૂઆતમાં જ પોતાની નમ્રતા અને ગુણાનુરાગને પ્રગટ કરતા કહે છે
હે નાથ ! જેમાં અક્ષરો થોડા છે પણ અર્થ અતિ ગંભીર અને મહાન છે એવી શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ બનાવેલી સ્તુતિઓ ક્યાં ? અને અભણના લવારાઓ જેવી મારી બનાવેલી સ્તુતિઓ ક્યાં ?
જો કોઈ એમ કહે કે આવું જ છે તો પછી સ્તુતિકર્તા થવાના અભરખા મુકી દો ને ? તો અહીં સમાધાન છે કે – જેમ ગજરાજની १. घ - युथापते पथि० । २. घ - शशुशर्न ।
- स्तवोपनिषद् नैव शोच्या, नाप्युपहास्यः । वस्तुतस्तु महाजनमार्गमुपेक्ष्योन्मार्गगमनस्यैव स्खलनारूपत्वादिति भावः।
एकेनैव वचसाऽर्हतः सर्वोत्कृष्टतामाविष्कुर्वन्नाहजिनेन्द्र ! यानेव विबाधसे स्म,
दुरन्तदोषान् विविधैरुपायैः। त एव चित्रं त्वदसूययेव,
कृताः कृतार्थाः परतीर्थनाथैः ।।४।। हे जिनेन्द्र ! त्वं घोरतपोध्यानादिभिरनेकप्रकारैरमोघैरुपायैर्यानेव दुरन्तदोषान् विबाधसे, त एव दोषास्त्वयि ईर्ष्णयेव परदर्शनिनामभीष्टैर्देवैः स्वहृदयेष्वाश्रयदानेन सन्तोषिताः, स्वस्मिन् तद्विकारजननપાછળ પાછળ તેનું મદનિયું જતું હોય, એ કદાચ ગજરાજની ચાલને અનુસરવા કોશિષ કરે તો ય લથડિયા ખાતું ખાતું જાય, પણ કોઈ એની નિંદા કરતું નથી. એ મદનીયું શોચનીય બનતું નથી. એમ હું ય અભણ જેવો હોવા છતાં ય એ મહાપુરુષોના પોઠિયા જેવો છું. એમના માર્ગે જવાનો પ્રયત્ન કરું છું. માટે હું ય લથડિયા ખાઉં,
ખલના પામું તો ય નિંદાપાત્ર નથી, હાંસીપાત્ર પણ નથી. કારણ કે વાસ્તવિક ખલના તો એ છે, જ્યાં મહાપુરુષોના માર્ગની ઉપેક્ષા रीने मार्ग वामां मावे छ.।।3।।
હવે એક જ સ્તુતિથી અરિહંત પરમાત્માની સર્વોત્કૃષ્ટતા સિદ્ધ 5रता 56 छ
હે જિનેશ્વર ! આપે ઉગ્ર તપ, અદ્ભુત ધ્યાન વગેરે અનેક પ્રકારના અમોઘ ઉપાયોથી કામ, ક્રોધ, મદ, મત્સર, વગેરે દોષોનો ખાત્મો બોલાવી દીધો. પણ તારા પ્રત્યેની ઈર્ષ્યાથી પરદર્શનીઓના ઈષ્ટદેવતાઓએ એ જ દોષોને પોતાના દિલમાં સ્થાન આપીને સંતોષ १. घ - जिनेन्द्रजि या०। २. घ - विवधेरुपाये। ३. घ - तार्था परनीर्थ ।
Page #22
--------------------------------------------------------------------------
________________
७स्तवोपनिषद् द्वारेण कृतकृत्याः कृताः। रिपो रिपुर्मित्रमिति न्यायेन त्वद्विपक्षत्वाभिमानेन त्वद्विबाधिता दोषाः परैत्रिीकृता इत्यभिप्रायः।
परेषां कामादिविडम्बितता तु तेषामेव सिद्धान्तेषु प्रसिद्धा, 'प्रजापतिः स्वां दुहितरमकामयत'- इत्यादिना ।
अथ परवादिभ्यो नमस्कुर्वन् व्याजनिन्दया स्तौतियथास्थितं वस्तु दिशन्नधीशः,
____न तादृशं कौशलमाश्रितोऽसि। तुरङ्गशृङ्गाण्युपपादयद्भ्यो,
નમ: રેમ્યો નવપત્તેિ ગાવા. हे अधीश्वर ! त्वं तु वस्तुनो यथार्थस्वरूपमेवोपदिशसि, तत्र किमपि विशेषं न करोषि, काऽत्र तव कुशलता ? परदर्शनिनस्तु नवीनाः पण्डिताः, ते तु तुरङ्गमस्यापि विषाणानि स्वकल्पनઆયો, પોતાનામાં કામાદિ દોષો જનિત વિકારોને થવા દીધા અને તેના દ્વારા એ દોષોને કૃતકૃત્ય બનાવી દીધા.
એવી નીતિ છે કે દુશ્મનનો દુશ્મન મિu. એ દેવોએ ય આ જ નીતિ અપનાવી લાગે છે. તેઓ તને દુશ્મન માને છે એટલે તારા દુશ્મન - કામાદિ દોષોને મિત્ર બનાવી લીધા છે.
તે દેવો કામ વગેરે દોષોથી વિડંબના પામ્યા છે એવું તો એમના જ શાસ્ત્રો કહે છે જેમ કે - પ્રજાપતિએ = બ્રહ્માએ પોતાની દીકરીની કામના કરી હતી વગેરે.ll૪ll.
હવે પરવાદીઓને નમસ્કાર કરતાં વ્યાજનિંદાથી પરમાત્માની સ્તુતિ કરે છે –
સ્વામિન્ ! તું તો વસ્તુના યથાર્થ સ્વરૂપનો જ ઉપદેશ આપે છે એમાં કાંઈ વઘાર-નવીનતા તો કરતો જ નથી. જેવું છે તેવું કહીં ૨. T-S - ધીંગને ૨. T-S - નય |
३६
તવોપનિષ0 योपपादयन्ति, तेभ्य एव नमोऽस्तु । तात्पर्यमत्र त्वं यथार्थदेष्टा, परे त्वसत्पलापिन इति।
अकिञ्चित्करो यथार्थदेष्टाऽप्यहम्, किं स्वशरीरार्पणप्रवणेभ्योऽप्युत्कृष्ट इति पर्यनुयोगपरमिव भगवन्तं प्रतिवक्तिजगत्यनुध्यानबलेन शश्वत्,
___ कृतार्थयत्सु प्रसभं भवत्सु। किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः,
માંસાનેન વૃથા પાલુદ્દા स्वामिन् ! जगति स्वानुसरणप्रवणध्यानस्य सामर्थ्येनैव भवानुरागिणोऽपि प्रसभं त्वं शिवमार्गयायिनः करोषि, तान् कृतार्थान् करोषि । દીધું. એમાં તારી કઈ કુશળતા ?
પરદર્શનીઓ તો અભિનવ પંડિતો છે. તેઓ તો એવી અવનવી વાતો કરે છે કે જાણે ઘોડાના શિંગડા ઉગાડતા હોય એવું જ લાગે છે. માટે અમે તો એમને જ નમસ્કાર કરીએ છીએ.
અહીં તાત્પર્ય એ છે કે આપ વાસ્તવિક તત્વનું નિરૂપણ કરો છો. બીજા તો બોગસ લવારો કરે છે.IIપી
ભલે હું વાસ્તવિક તત્ત્વનું નિરૂપણ કરતો હોઉં. પણ વત્સ ! હું તમારા માટે શું કરું છું ? જુઓ, પેલા તો પોતાનું શરીર સુદ્ધા અર્પણ કરી દેતા હતા. શું તેમના કરતાં ય હું મહાન છું ? પ્રભુની આ જ પરીક્ષાનું પેપર લખતો હોય તેમ ભક્ત કહે છે –
મારા વ્હાલા ! ગમે તેવા જીવને પણ એક વાર તારા ધ્યાનની લગની લાગી જાય, પછી તો એના જ પ્રભાવથી એ મોક્ષમાર્ગે ફાળ ભરીને પ્રગતિ કરે છે, કલ્યાણોને પામીને કૃતાર્થ થઈ જાય છે આ છે તારા ધ્યાનમાત્રનો પ્રભાવ. તારે કાંઈ કરવું પડે ને તો જ તારા
૨. T - ધન | ૨. ૫ -
૨ | રૂ. ૬ - વૃથા: |
Page #23
--------------------------------------------------------------------------
________________
७ स्तवोपनिषद्
एवं सत्यपि परदर्शनमोहितैरज्ञजनै-स्त्वत्तोऽन्यः सुगतादिः किमर्थं शरणीकृत्यऽऽश्रितः ? सोऽपि तान् कृतार्थयिष्यतीति को दोष इत्यत्राहतद्ध्यानेन कल्याणाऽऽप्त्या कृतार्थता स्यादिति तद्योग्यतैव न, स तु स्वमांसदानेन सकृदेव परोदरमपूरयत्, नरकातिथिं च तमकरोदिति वृथैव कृपालुः।
किन्त्वद्यापि मद्विषयेऽनेका विप्रतिपत्तय इत्यनिश्चयान्मयि भवतां कोऽजसाऽनुराग इति पृच्छन्तमिव भगवन्तं प्रत्याहक्षिप्येत वाऽन्यैः सदृशीक्रियेत वा,
तवाछिपीठे लुठनं सुरेशितुः। इदं यथावस्थितवस्तुदेशनं,
परैः कथङ्कारमपाकरिष्यते ?।।१२।। ભક્તનું કલ્યાણ થાય એવો નાનોસૂનો પ્રભાવ થોડી જ છે ?
પ્રભુ ! અમને તો થાય છે કે આવા પ્રગટ ને પરમ પ્રભાવી આપ હો ને લોકો બુદ્ધ વગેરેના શરણે કેમ જાય છે ? એ ય કૃતાર્થ કરી દેશે - આવું કોઈ કહેતું હોય તો મારે કહેવું છે કે એમના ધ્યાનથી કલ્યાણ થાય, કૃતાર્થ થવાય એવી તેમની યોગ્યતા જ નથી. - તેમણે તો માત્ર એક વાર પોતાનું શરીર ધરીને બીજાનું પેટ ભર્યું. ભોજન મળે ને જેવું ફળ મળે, તેવું ફળ મળ્યું, બીજા દિવસની ભોજનની ચિંતા ય ટળી નહીં, નરકનો મહેમાન થયો એ વધારામાં. એટલે તેમની દયા તો નામ માત્રની જ હતી.ilઉll
વત્સ ! આ તો બધું તું તારા મનનું - તને ઠીક લાગે તે કહે છે, પણ જો, હજી પણ મારા વિષયમાં કેટલા મતમતાંતરો છે. જેમ કે ઘણા માને છે કે મારી પાસે દેવો આવ્યા જ ન હતાં. એટલે પાકી તપાસ કર્યા વિના તું મારો અનુરાગી થઈ જાય એ કેવું ? જાણે ૨. T - તાવી
રૂ૮ ૯
स्तवोपनिषद् हे भगवन् ! भवतां पादपीठे सुरपतेर्लुठनं यदभूत् तद्वाङ्मात्रं कल्पनाशिल्पिनिर्मितमिति परदर्शनिभिः क्षेपविषयीक्रियेत । यद्वाऽस्मदेष्टाऽपि सुरपतिप्रणतपादपङ्कजोऽभूत्- इति सदृशीक्रियेत । वचनमात्रेण तु सर्वस्यापि सुलभत्वात्।
किन्तु यदियं भवता यथार्था देशना कृता, युक्तियुक्तं तत्त्वनिरूपणं कृतम्, तत् परवादिभिः कथमपि निराकर्तुमशक्यम् । नेदं क्षेपगोचरम्, दृष्टेष्टाबाधितत्वात् । नापि सादृश्यापादनमप्यत्र शक्यम्, प्रत्यक्षं विसादृश्योपलम्भादिति।
स्यादेतत्, यथा मय्यनुरागालम्बनमध्यक्षं निरीक्षितम्, तथा પરમાત્માએ આવી અભિવ્યક્તિ કરી હોય તેમ ભક્ત તેનો ખુલાસો કરે છે–
મારા વ્હાલા ! તારા પાદપીઠે ઈન્દ્ર આળોટતો હતો આ વાતને પરવાદીઓ બોગસ કહે, મનઘડત કહે, આ રીતે એ વાતનો પ્રતિક્ષેપ કરે અથવા તો અમારા ભગવાનને ય ઈન્દ્ર પ્રણામ કરતો હતો એમ એ વાતની બરોબરી કરે, તો એમાં કાંઈ અશક્ય નથી. બોલવા માગથી તો બધું જ સુલભ છે. અર્થાત્ સાચી વાતને પણ ખોટી કહેતા, ને ખોટાને સાચું કહેતા ક્યાં કોઈને વાંધો આવે છે ?
પણ આપે જે આ યથાર્થ દેશના કરી, યુક્તિયુક્ત તત્વનિરૂપણ કર્યું, તેની સામે તો પરવાદીઓ કોઈ જ પ્રતિકાર કરી શકે તેમ નથી. એ નિરૂપણ પ્રત્યક્ષ-અનુમાનાદિથી અબાધિત છે માટે એનો પ્રતિક્ષેપ થઈ શકે તેમ નથી. અને આવું શુદ્ધનિરૂપણ અમારા શાસ્ત્રોમાં ય છે એમ કહીને તેની બરોબરી પણ કરી શકાય તેમ નથી. કારણ કે પ્રત્યક્ષ જ દેખાય છે કે એમાં શુદ્ધનિરૂપણ નહીં પણ પોલંપોલ જ છે. માટે જિનાગમની બરોબરી નથી.II૧૨TI
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉત્તવોપનિષદ્
- રૂe परेषामप्युग्रतपांसि दृष्टानि, तत्किमेकत्र पक्षपातस्य बीजमिति भाषमाणमिव भगवन्तमाहपरःसहस्राः शरदस्तपांसि,
___ युगान्तरं योगमुपासतां वा। तथापि ते मार्गमनापतन्तो,
न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ।।१४।। हे नाथ ! परेऽनेकसहस्रवत्सरान् यावत् तपांसि कुर्वन्तु, युगान्तरं यावदुग्रयोगाङ्गानामुपासनां कुर्वन्तु, किन्तु त्वदेशितवमपराङ्मुखा मोक्षं यातुकामा अपि मोक्षं नैव यान्ति । अस्थानायासस्यायासमात्रफलत्वात्, स्थानं च त्वद्देशितमार्ग एवेति हृदयम् ।
शिवेन त्रिभुवनं संहृतम्, ब्रह्मणा तु सृष्टमित्यादि श्रूयते, मया तु किमपि तादृशं न कृतमित्यभिदधन्तमिव भगवन्तमाहजगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन
र्यथा तथा वा पतयः प्रवादिनाम् । જો વત્સ ! તે પ્રત્યક્ષ મારામાં એવું જોયું કે તને મારો અનુરાગ થઈ ગયો. પણ એમ તો તે પરવાદીઓના ઉગ્ર તપો પણ ક્યાં નથી જોયા ? તો પછી એક બાજુનો જ પક્ષપાત કરવાનું શું કારણ છે ? જાણે પ્રભુના આ પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા કહે છે
કરુણાસાગર ! એ પરવાદીઓ છો ને હજારો વર્ષો સુધી ઘોર તપસ્યા કરે, છો ને યુગોના યુગો સુધી ઉગ્ર ચોગાંગોની ઉપાસના કરે, તો પણ આપે દર્શાવેલ માર્ગથી તેઓ પરામુખ છે. માટે મોક્ષે જવા ગમે તેટલા તલપાપડ હોય, તો ય મોક્ષે નથી જ જવાના. વહેલા મોડા જ્યારે પણ તારા ચીંધ્યા રાહે આવશે ત્યારે જ મોક્ષે જશે. ૨. T - સદસ્રી | ૨. ૫ - ifશ રૂ. ૫ - પતન્ વિના | ૪. T-S - મોજ.. ૬. ૫ - મિટિંતુ |
૪o ૦
स्तवोपनिषद् त्वदेकनिष्ठे भगवन् भवक्षय
સોપશે તુ પર તપસ્વિનET99 स्वामिन् ! परदर्शनिनां नाथास्त्रीणि भुवनानि संहरन्तु, रचयन्तु वा, किन्तु संसारसागरपारगमनप्रवीणोपदेशविषये तु तेऽपि वराका इति प्रत्यक्षमीक्ष्यते । स उपदेशस्तु केवलं त्वय्येव निष्ठोऽस्ति, इति त्वामेव शरणं प्रपन्नानामस्माकं तैर्न किमपि प्रयोजनम् । ____ जगभेदसर्गाद्यपि फल्गुतयान्यत्रोपपादितम्', अत्र त्वभ्युपगम्यापि
જેમ ગોળ-ગોળ ફરવાથી હજારો કિલોમીટર ચાલ્યા પછી પણ ત્યાં ના ત્યાં જ રહેવાય છે. તેમ કાંઈ પણ અનુચિત ક્ષેત્રે વેઠેલા કાયક્લેશનું ફળ કાયક્લેશ જ હોય છે. એ માણસ થાકી-પાકીને લોથપોથ થઈ જાય એ જ એનું ફળ, કારણ કે ફીલ્ડ જ ખોટું હતું. અને સાચું ફીલ્ડ તો એક માત્ર તે દર્શાવેલો માર્ગ જ છે.
- વત્સ ! તે કદાચ સાંભળ્યું હશે કે શંકરે ત્રણ જગતનો સંહાર કર્યો હતો, પછી બ્રહ્માએ તેનું સર્જન કર્યું હતું. મેં તો એવું કશું જ નથી કર્યું, બોલ આમાં તારે કાંઈ કહેવું છે ? જાણે મલકતા મુખે પ્રભુએ ભક્તને પ્રશ્ન કર્યો હોય એમ તેનો ઉત્તર આપતા કહે છે -
પ્રાણેશ્વર! પરદર્શનીઓના માનેલા ભગવાનો ત્રણ ભુવનોના સંહાર કરો કે સર્જન કરો, પણ તેઓ પણ સંસારસાગરનું પારગમન કરાવી શકે તેવો ઉપદેશ આપવામાં તો સાવ અસમર્થ-બિચારા જ છે. એવું પ્રત્યક્ષ જોઈ શકાય છે. (એમનું જગતસર્જન તો કોણે જોયું ભગવાન જાણે) એવો ઉપદેશ તો એક માત્ર તે જ આપ્યો છે. માટે અમે તો તારા જ શરણાગત છીએ, પેલાઓનું અમને કોઈ કામ નથી.
આ તો “જો’ તેમણે જગતના સંહાર-સર્જન કર્યા હોય ‘તોની વાત છે, તો ય પરમાત્મા જ સર્વોત્કૃષ્ટ સિદ્ધ થાય છે. બાકી તો એ १. दृश्यतां वीतरागस्तोत्रे सप्तमः प्रकाशः ।
Page #25
--------------------------------------------------------------------------
________________
.
४१
७ स्तवोपनिषद् नैषां प्रकर्ष इति दर्शितम् ।
आस्तामुपदेशवार्ता, त्वन्मुद्राऽप्येषां दुर्लभेत्याहवपुश्च पर्यङ्कशयं श्लथं च,
दृशौ च नासानियते स्थिरे च। न शिक्षितेयं परतीर्थनाथै
जिनेन्द्र ! मुद्राऽपि तवान्यदास्ताम् ।।२०।। हे जिनेन्द्र ! पर्यङ्कासनशालि विकारविहीनं तवेदं शरीरम्, नेत्रेऽपि न रूपविक्षिप्ततया लोलेऽपि तु नासिकोपरि व्यवस्थिते ।
एतावती तव मुद्राऽपि परतन्त्राणामीश्वरैर्न शिक्षिता, तदा मुक्तिमार्गोपदेशादि तु दूर एव तिष्ठतु।
अस्माकं तु त्वच्छासनमेव त्वत्प्रामाण्यज्ञापकमित्यभिधत्तेयदीयसम्यक्त्वबलात् प्रतीमो,
भवादृशानां परमस्वभावम् । સંહારાદિની વાત પણ ખોટી છે- અન્યત્ર સિદ્ધ કર્યું છે.II૧૯ll
' અરે, ઉપદેશની તો શું વાત કરવી ? તારી મદ્રા પણ તેમને દુર્લભ છે. એ જણાવતા કહે છે
મારા વ્હાલા ! તારું શરીર પર્યકાસનથી શોભી રહ્યું છે. તેમાં કોઈ જાતનો વિકાર-ચેનચાળા વગેરે નથી. તારા નેત્રો પણ કોઈ રૂપ જોવા ચકળવકળ ઘૂમી નથી રહ્યા, ચંચળ નથી, પણ નાસિકા ઉપર સ્થિર છે. પ્રભુ ! તારી આટલી મદ્રા પણ પરદર્શનીઓના દેવો શીખી શક્યા નથી. તો પછી મોક્ષમાર્ગના ઉપદેશની વાતો તો દૂર જ રહો. ||२०||
અમને તો તારું શાસન જ તારું પ્રામાણ્ય જણાવે છે એ કહે છે१. घ - वपू। २. घ - श्लयं। ३. घ - श्लथे। ४. घ - स्थाम् । ५. ग- माप्त । घ- मात्म ।
४२
स्तवोपनिषद् कुवासनापाशविनाशनाय, _ नमोऽस्तु तस्मै तव शासनाय ।।२१।।
हे जिनेश्वर ! तव शास्त्रमस्माभिः परीक्षितम्, दृष्टेष्टाबाधितत्वेन तस्य समीचीनता ज्ञाता, तस्या एव सामर्थ्यानिखिलेऽपि विश्वे त्वादृशामेव प्रकृष्टं स्वरूपमित्यपि प्रतीतिविषयीकृतम् ।
तस्मै कुत्सितसंस्कारबन्धनान्तकाय तव शास्त्रलक्षणशासनाय नमोऽस्तु, सर्वज्ञतया त्वत्स्वीकारस्य तदेकनिबन्धनत्वात् ।
मच्छासनपरीक्षामात्रेण किम् ? न ह्येकपक्षीयवार्ताश्रवणमात्रेण क्वापि न्यायप्रवृत्तिरित्यन्येषामपि परीक्ष्यतामित्याकूतवन्तमिव भगवन्तं परीक्षितमेवेति ज्ञापयन् प्रतिवक्तिअपक्षपातेन परीक्षमाणा,
द्वयं द्वयस्याप्रतिम प्रतीमः। હે જિનેશ્વર ! તારા શાસ્ત્રની અમે પરીક્ષા કરી. પ્રત્યક્ષઅનુમાન વગેરેથી એ અબાધિત છે – એમ જોઈ તેનું સમ્યક્તણું જામ્યું. અને તેના જ સામર્થ્યથી સમગ્ર વિશ્વમાં તમારું જ સ્વરૂપ પ્રકૃષ્ટ છે એવું પણ પ્રતીત કર્યું.
એ આપના શાસન-શાસ્ત્રવચનોએ અમારા અનાદિ કાળના કુસંસ્કારોના બંધનોને તોડી નાખ્યા. સર્વજ્ઞરૂપે અમે તારો સ્વીકાર કર્યો, એના મૂળમાં છે તારું શાસન. માટે એ શાસનને અમે ભાવભર્યા નમસ્કાર કરીએ છીએ. ર૧ી.
ભોળા ભગત ! માત્ર મારા શાસનની પરીક્ષા કરવાથી શું થાય ? કોઈ કોર્ટમાં એ જોયું છે કે એકપક્ષીય વાત સાંભળીને ચુકાદો આપી દીધો હોય ? માટે બધાની પરીક્ષા કરવી'તી ને ? જાણે પ્રભુના આ આશયને સાંભળી ભક્ત કહે છે - | મારા વ્હાલા ! તારી વાત સાવ સાચી છે. અને એટલે જ અમે १. वाश ।
Page #26
--------------------------------------------------------------------------
________________
69 स्तवोपनिषद् यथास्थितार्थप्रथनं तवैतद्,
સ્થાનનિર્વત્થરાં રેવાન્ાાર૨ાા हे भगवन् ! अस्माभिर्माध्यस्थ्यपुरस्सरं तवान्येषां च शास्त्राणि परीक्षितानि, उभयत्राऽप्यद्वितीयमेकैकं वस्तु प्रतीतिविषयीभूतम्, तव शास्त्रेऽप्रतिमं यथार्थं निरूपणम्, अन्येषां च शास्त्रे दृष्टिरागमूलकोऽप्रतिमः कदाग्रहः।
यथा त्वं मत्स्तुति परप्रतिक्षेपं च कुरुषे, तथा तेऽपि स्वदेवस्तुति मत्क्षेपं चेति को ममान्येभ्यो विशेष इति पृच्छन्तमिव भगवन्तं प्रतिवक्तिस्वकण्ठपीठे कठिनं कुठारं,
परे किरन्तः प्रलपन्तु किञ्चित्। પરીક્ષા કરી પણ ચૂક્યા છીએ. હવે એનું રિઝલ્ટ પણ કહી દઈએ. અમે કોઈ પક્ષપાત વિના બહુ મધ્યસ્થતાપૂર્વક તારા અને બીજાના શાસ્ત્રોની પરીક્ષા કરી. અને બંનેમાં એક એક બેજોડ વસ્તુ અનુભવી.
હા પ્રભુ ! હા, તારામાં ય એક વસ્તુ બેજોડ છે, ને બીજામાં ય એક વસ્તુ બેજોડ છે. તારા શારામાં જે યથાર્થ તત્વ નિરૂપણ છે, એ બેજોડ છે. અને બીજાના શાસ્ત્રમાં દષ્ટિરાગને કારણે થયેલો જે કદાગ્રહ છે એ ય બેજોડ છે. રિચા
ભગત ! તારી વાતો તો મજાની છે, પણ જેમ તું મારી સ્તુતિ કરે છે ને બીજાઓનો પ્રતિક્ષેપ કરે છે, તેમ બીજાઓ પણ પોતાના દેવોની સ્તુતિ કરે છે ને મારો પ્રતિક્ષેપ કરે છે. તો પછી મારામાં ને બીજામાં ફેર શું રહ્યો ? જાણે પ્રભુએ આવો મીઠો છણકો કર્યો હોય, તેમ ભક્ત તેનું સમાધાન કરતાં કહે છે
મારા વ્હાલા ! જેઓ તારો પણ પ્રતિક્ષેપ કરે છે, તેઓ તો પોતાના ગળે કુહાડાના આકરા પ્રહાર જ કરે છે. તેઓ ચાહે ગમે
૪૪
સવોનાલ્ડ __ मनीषिणां तु त्वयि वीतराग !
ન રાજુમાત્રા મનોડનુરારિદ્દી हे प्राणेश्वर ! ये तवापि क्षेपं कुर्वन्ति, ते तु स्वकीये गले कठोरकुठारप्रहारमेव तन्वन्ति, ते कञ्चिदप्यसमञ्जसं प्रलापं कुर्वन्तु, कस्तेषां वारयिता ?
किन्तु हे वीतराग ! ये मध्यस्थपरीक्षकास्तेषां नैषा स्थितिः, तेषां चित्तं तु तवैवानुरागि, तदनुरागबीजमपि न रागमात्रम्, अपि तु तव यथार्थदेशितादिसद्गुणसम्पदां दर्शनमिति ।
मा भूत् क्षेपा, समभावेन मां प्रति माध्यस्थ्यं तु स्यात्, कुलक्रमत्यागस्य दुष्करत्वादिति प्रेरयन्तमिव भगवन्तमाह___ सुनिश्चितं मत्सरिणो जनस्य,
न नाथ मुद्रामतिशेरते ते। તેવા લવારાઓ કરે, તેમના મોઢે કોણ ગરણા બાંધવાનું છે ?
પણ પ્રભુ ! જેઓ મધ્યસ્થ પરીક્ષકો છે, જેમને કોઈનો પક્ષપાત નથી, તેઓ તો બઘા દર્શનોનો અભ્યાસ કરીને તારા જ અનુરાગી બને છે. અને એ અનુરાગનું કારણ પણ રાગમાત્ર નથી, પણ યથાર્થદેશના વગેરે સગુણોનું દર્શન છે. એ જેવાથી જ તેઓ આપના અનુરાગી થયા છે. અને તેમના જ અભિપ્રાયની કિંમત છે. જેને ઝેર ચડ્યું છે એને તો લીમડો મીઠો લાગે, ને સાકર કડવી લાગે. પણ એમના અભિપ્રાયની કિંમત હોતી નથી.iારકા.
વત્સ ! ભલે તેઓ મારા પ્રતિક્ષેપથી અટકી જાય. પણ મારા અનુરાગી ન બને, સમભાવે મધ્યસ્થ બને, તો તો વાંધો નથી ને ? કારણ કે કુલપરંપરાથી ચાલી આવ્યું હોય તેને છોડવું મુશ્કેલ હોય છે, જાણે પ્રભુએ ભક્તની ખીચડી તપાસવા આમ દાણો દબાવ્યો
૨. ૫ -
તઃ |
૨. ૫ -
Page #27
--------------------------------------------------------------------------
________________
G७ स्तवोपनिषद् माध्यस्थ्यमास्थाय परीक्षका ये,
मणौ च काचे च समानुबन्धाः ।।२७।। हे नयनानन्द ! ये त्वद्वचनानि परीक्ष्यापि त्वयि रागाभावेन मध्यस्थास्ते तु रत्ने काचशकले च समानदृष्टय इत्यविशेषज्ञा एव ।
तेऽपि त्वदसूयिजनस्य मर्यादां नोल्लङ्घयन्ति, मध्यस्था अपि ते मत्सरिसदृशा एवेत्याशयः, स्थानानुरागविकलत्वसादृश्यादिति ।
यदि मां प्रति माध्यस्थ्यमपि दोषाय, तर्हि किं कर्तव्यमिति भक्तपरीक्षाकामिनमिव भगवन्तं प्रतिभाषते - इमां समक्षं प्रतिपक्षसाक्षिणा
मुदारघोषामवघोषणां ब्रुवे। न वीतरागात् परमस्ति दैवतं,
न चाप्यनेकान्तमृते नयस्थितिः।।२८।। હોય તેમ ભક્ત પ્રતિભાવ આપતા કહે છે –
- કૃપાનાથ ! તારા વચનોની પરીક્ષા કર્યા બાદ પણ જેમને તારા પર રાગ થતો નથી ને તટસ્થ બેઠા રહે છે, તેઓને મન તો રત્નો ને કાચના ટુકડા સરખા જ છે, તેમની પાસે પારખવાની દષ્ટિ જ नथी.
અને તે લોકો પણ તારા દ્વેષીઓના કુંડાળામાં જ રહેલા છે. તેઓ પણ તેમના જેવા જ છે. કારણ કે જેમ દ્વેષીઓને ઉચિત સ્થાને અનુરાગ નથી, તેમ તેઓને પણ નથી.il૨૭ll
ભલા માણસ ! જો આ રીતે મારા પ્રત્યેની તટસ્થવૃત્તિ પણ દોષપૂર્ણ હોય તો કરવાનું શું ? આમ જાણે પોતાની પરીક્ષા કરવા ઈચ્છતા પ્રભુને ભક્ત પ્રત્યુત્તર આપે છે -
હે પરમેશ્વર ! પરવાદીઓની સમક્ષ જ હું યથાર્થ હોવાથી ઉદાર એવા સ્વરથી ઘોષણા કરું છું, કે વીતરાગ કરતા શ્રેષ્ઠ દેવ નથી
४६
स्तवोपनिषद् __ हे परमेश्वर ! परवादिनां पुरस्तादेव यथार्थत्वेन सुन्दरस्वरामिमां वार्तामहमवघोषयामि, यद् वीतरागाच्छ्रेष्ठो देवो न विद्यते, स्याद्वादाद् विना सामञ्जस्यं चापि नास्ति।
परीक्षानन्तरं प्रथममेव कर्तव्येमैवावघोषणा, अन्यथा तु व्यक्तैव दृष्टिरागदुरन्ततेति।
घोषणाऽपीमा नासाधारणा, नामान्तरेण प्रसिद्धत्वादिति सस्मितमभिदधानमिव भगवन्तमाहन श्रद्धयैव त्वयि पक्षपातो,
न द्वेषमात्रादरुचिः परेषु। यथावदाप्तत्वपरीक्षया तु,
त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः।।२९।। हे हृदयवल्लभ ! वीतरागादिस्थाने शिवादिनामान्तरकरणे तु स्वઅને સ્યાદ્વાદ વિના ન્યાયસ્થિતિ-સમ્યપણું પણ નથી. બંને પક્ષની પરીક્ષા પછી માણસ તટસ્થ રહ્યા વિના આવા વાસ્તવ પરિણામની ઘોષણા કરે એ જ પ્રથમ કર્તવ્ય છે અને જો ન કરે તો પછી એ વૃત્તિ ભયંકર પરિણામ લાવનાર દષ્ટિરાગ જ છે. ' અરે ભગત ! આવી ઘોષણા તો ઘણી થઈ ચૂકી છે. જોઈ લે એક નમૂનો- શંકરથી મોટો દેવ નથી ને ન્યાયથી મોટું દર્શન નથી. બોલ હવે તું તારી ઘોષણા કરે એનાથી શું ફરક પડે છે ? આમ મરક મરક હસીને પ્રભુએ પ્રશ્ન કર્યો હોય તેમ ભક્ત તેના પ્રતિભાવ તરીકે એક નિષ્કર્ષ રજુ કરે છે–
મારા વહાલા ! જે લોકો આ ઘોષણામાં વીતરાગ વગેરેના સ્થાને શંકર વગેરે મુકી દે છે, એમાં કારણ પોતાના દર્શનની અંધશ્રદ્ધા અને બીજાના દર્શનનો દ્વેષ હોય છે. પણ મારી એ સ્થિતિ નથી. १. घ - देयेव । २. घ - बिता । ३. ग - स्म।
Page #28
--------------------------------------------------------------------------
________________
૪૮ ૯
- स्तवोपनिषद् हेमचन्द्रसूरीश्वरशिष्यपंन्यासकल्याणबोधिविजयगणिगुणिता
તવોપનિષદ્ ા શ્રીભુવનભાનુસૂરીશ્વરજી - સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીમદવિજયજી ગણિવર્ય - વૈરાગ્યદેશનાદક્ષ સીમંધરજિનોપાસક શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી-શિષ્ય પંન્યાસકલ્યાણબોધિવિજયગણિગુણિતા
સવોપનિષદ્.
G७स्तवोपनिषद्
- ૪૦ પક્ષશ્રદ્ધા, ચિપક્ષ દ્વેષગ્ન નિવલ્થનું રેષા | મમ તુ નેશ સ્થિતિઃ | यतस्त्वयि मम पक्षपातोऽस्ति, किन्तु न श्रद्धामात्रेण, परदर्शनेष्वरुचिरप्यस्ति, किन्तु न द्वेषमात्रेण ।
हे वीर ! सम्यक्तत्त्वज्ञानतन्निरूपणलक्षणस्याप्तभावस्य यथावत् परीक्षां कृत्वा कृतनिश्चया वयं त्वामेव समाश्रिताः स्मः । त्वदाश्रयणस्य न पक्षपातो हेतुरपि तु परीक्षाप्रयुक्तपारम्यविनिश्चय इत्यभिप्रायः । तदत्र समाश्रितसमनुपालनसुज्ञे नातः परं ब्रुवे ।
इति श्रीपालनपुरमण्डनपल्लवियापार्श्वनाथसान्निध्ये श्रीश्यामलमहावीरस्वामिप्रसादात् श्रीसद्गुरुकृपया
वेदरसाम्बरनयने (२०६४) वैक्रमेऽब्दे
तपागच्छीयाचार्यदेवश्रीमद्विजयप्रेम-भवनभान-पद्मકારણ કે મને તારા પર પક્ષપાત છે ખરો, પણ એનું કારણ અંધશ્રદ્ધા જ નથી. બીજા દર્શનોની અરુચિ પણ છે, પણ એનું કારણ દ્વેષ માત્ર નથી.
વીર ! વસ્તુમાત્રનું સમ્યજ્ઞાન અને એનું સમ્યક્ નિરૂપણ-આ આપ્તભાવની અમે યથાર્થ પરીક્ષા કરી, સમ્યફ નિશ્ચય કર્યો અને તારા ચરણોમાં આવી ચઢ્યા. તારા પ્રત્યેની આ અમારી શરણાગતિ પક્ષપાતથી નથી થઈ, પણ પરીક્ષાથી કરેલ તારી શ્રેષ્ઠતાના નિશ્ચયથી થઈ છે. મારા નાથ ! શરણાગતના સભ્યપાલનમાં આપ સ્વયં નિપુણ છો. માટે આથી વધુ હવે કશું જ કહેતો નથી.ર૯II. ઇતિ શ્રી પાલનપુરમંડન પલવિયા પાર્શ્વનાથના સાન્નિધ્યમાં શ્રી શામળા મહાવીરસ્વામિના પ્રસાદથી શ્રી સદ્ગુરુની
કૃપાથી વિ.સં. ૨૦૧૪માં તપાગચ્છીય આચાર્યદેવ સિદ્ધાન્તમહોદધિ સુવિશાલગનિર્માતા શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી - ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ
Page #29
--------------------------------------------------------------------------
________________
७ स्तवोपनिषद्
- ૪e પરિશિષ્ટ - સિદ્ધસેની બત્રીશીઓ
- પંડિતજી સુખલાલ તથા બેચરદાસ આચાર્ય સિદ્ધસેનની ઉપલબ્ધ બત્રીશીઓ એકવીશ અને તેમાં વ્યાયાવતાર મેળવીએ તો બાવીશ છે. આ બત્રીશીઓના અવલોકનનું સામાન્ય અને ટૂંક તારણ અહીં આપવામાં આવે છે. એના ત્રણ ભાગ છે. ૧. ગ્રંથકર્તા સિદ્ધસેનના યુગની કેટલીક પરિસ્થિતિના સૂચનને લગતો. ૨. સિદ્ધસેનની યોગ્યતા અને સ્થિતિને લગતો. 3. બત્રીશીઓના પરિચયને લગતો.
[૧] ઝીશીઓનું વાંચન અને મનન કરતાં તેમની રચનાના યુગ વિષે મન ઉપર સામાન્ય છાપ પડે છે કે જે સમયમાં સંસ્કૃત ભાષાનું ઉત્થાન અને ખેડાણ ખૂબ જ થયું હશે, જે સમયમાં ૧. સિદ્ધસેનના જીવનની માહિતીનો ખરો આધાર તો એમના ગ્રંથો જ ગણાય. એમના ગ્રંથોમાં બત્રીશીઓનું સ્થાન સન્મતિ કરતાં ઘણી દૃષ્ટિએ ચડે પણ છે તેથી એમનું અવલોકન અહીં પ્રસ્તુત જ નહિ પણ અતિ આવશ્યક છે. માટે જ એ વિષે અહીં થોડો પ્રયાસ કરેલો છે.
બત્રીશ બત્રીશને હિસાબે બાવીશ બત્રીશીઓનાં કુલ પઘો ૭૦૪ થવા જોઈએ પણ ઉપલબ્ધ મુદ્રિત બત્રીશીઓમાં એમની સંખ્યા ૬૯૫ ની મળે છે. ૨૧ મી બત્રીશીમાં એક પદ્ય વધારે એટલે તેત્રીશ પડ્યો છે. જ્યારે ૮, ૧૧, ૧૫ અને ૧૯ એ ચાર બત્રીશીમાં ૩૨ કરતાં ઓછાં પડ્યો છે. | મુદ્રિત બત્રીશીઓ અતિ અશુદ્ધ અને સંદિગ્ધ છે. કેટલેક સ્થળે તો સેંકડોવાર શ્રમ કર્યા પછી પણ અર્થ સમજાતો નથી અને ઘણે સ્થળે એ સંદિગ્ધ રહ્યો છે. જૂની અને અનેક લિખિત પ્રતિઓ એકત્ર કરી, પાઠાંતરો મેળવી, પછી વાંચવામાં આવે તો ઘણે અંશે સંદેહ અને ભ્રમ ટળે. અત્યારે બત્રીશીને લગતું અમારું બધું કથન આ શુદ્ધ , અશુદ્ધ અને અર્ધશુદ્ધ પાઠોની પૂરી કે અધૂરી અત્યાર સુધીની અમારી સમજને આધારે થયેલું છે. એમાં ફેરફાર અને સુધારાને ઘણો અવકાશ છે.
Spo
રિશિષ્ટ © દાર્શનિક વિચારો સંસ્કૃત ભાષામાં કરવાની અને તેમને પદ્ય સુદ્ધામાં ગુંથવાની પ્રવૃત્તિ જોશભેર ચાલતી હશે, જે સમયમાં દરેક સંપ્રદાયના વિદ્વાનો પોતપોતાના સંપ્રદાયની સ્થાપના, પુષ્ટિ અને પ્રચાર માટે તર્ક અને ખાસ કરી વાદશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી તે મારફત પોતાના મંતવ્યનું સમર્થન અને પરમંતવ્યનું ખંડન કરવામાં જ કૃતકૃત્યતા માનતા હશે, જે સમયમાં કોઈ પણ વિરોધી સંપ્રદાયે પ્રતિષ્ઠિત કરેલી ભાવના અને વિચારસરણીને બળે પોતાના સંપ્રદાયના પાયા હચમચવાનો સંભવ ઊભો થતાં જ એ ભાવનાઓ અને વિચારસરણીઓને પોતપોતાની ઢબે લઈ લેવાની અને તેમને પોતાના સંપ્રદાયનું વલણ આપવાની બીજા સંપ્રદાયના વિદ્વાનોને ફરજ પડતી હશે, જે સમયમાં જિજ્ઞાસાને લીધે અગર તો પરસંપ્રદાયનું ખંડન કરી સ્વસંપ્રદાયની પ્રતિષ્ઠા સાચવી રાખવા માટે સચોટ અભ્યાસ કરવાની વિદ્વાનોને ફરજ પડતી હશે, જે સમયમાં વૈદિકદર્શનની પ્રસિદ્ધ શાખાઓ અને મહાયાન સંપ્રદાયની બધી જ બૌદ્ધ શાખાઓના (માત્ર પુસ્તકો જ નહિ પણ) અનુગામી પ્રકાંડ વિદ્વાનો અસ્તિત્વ ધરાવતા હશે, જે સમયમાં વાદવિવાદ માટે રાજસભા અગર તેવી જ પ્રભાવશાળી બીજી સભાઓનો આશ્રય લેવાતો હશે અને પ્રભાવશાળી સભાધ્યક્ષને પોતાના તરફ આકર્ષવા તેની પ્રશંસામાં સ્તુતિગ્રંથો રચવાની અગર બીજી તેવી પ્રવૃત્તિ થતી હશે, જે સમયમાં ન્યાયપ્રમાણચર્ચા, ખાસ કરીને પરાર્થાનુમાનચર્યા અને તેને લગતા વાદવિવાદના નિયમોની વિચારણા વધારે થતી હશે તેમજ તે વિષયનાં શાસ્ત્રો રચવા તરફ વિશેષ ધ્યાન અપાતું હશે તે સમયમાં પ્રસ્તુત બoણીશીઓ રચાઈ હોય એમ લાગે છે.
| [૨] બત્રીશીઓના વાચન ઉપરથી તેના પ્રણેતાને લગતી જે નવ બાબતો સ્કુટ થાય છે તે આ પ્રમાણે –
(૧) નામ :- બત્રીશીઓની રચના વખતે કર્તાનું સિદ્ધસેન નામ
Page #30
--------------------------------------------------------------------------
________________
© સ્તવોપનિષદ્
y
પ્રસિદ્ધ હતું કારણ કે પાંચમી બત્રીશીને છેડે તે નામનો ઉલ્લેખ છે. (૨) જાતિ :- શ્રુતિ અને ઉપનિષદોનો મૌલિક અભ્યાસ તેમજ સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ પૂર્વાશ્રમમાં તેમના બ્રાહ્મણત્વની સૂચના આપે છે. (૩) સંપ્રદાય :- તેઓ જૈનસંપ્રદાયના તો હતા જ પણ તેમાં યે શ્વેતાંબર હતા, દિગંબર નહિ જ, કારણ કે દિગંબર પરંપરામાં માન્ય નહિ અને શ્વેતાંબર આગમોને નિર્વિવાદ માન્ય એવી મહાવીરના ગૃહસ્થાશ્રમ તથા રામરેંદ્રના શરણાગમનની વાત તેઓ વર્ણવે છે. (૪) અભ્યાસ અને પાંડિત્ય :- તેમનો તત્કાલીન બધાં જ વૈદિક દર્શનોનો, મહાયાન સંપ્રદાયની બધી જ શાખાઓ અને આજીવિક દર્શનનો મૌલિક ઊંડો અભ્યાસ હોવા ઉપરાંત જૈન દર્શનનો તલસ્પર્શી અભ્યાસ હતો, કારણ કે તેઓ તે બધાં જ દર્શનોનાં મંતવ્યો ટૂંકમાં પણ સ્પષ્ટપણે પ્રતિપાદકપદ્ધતિથી નાનાં નાનાં પ્રકરણોમાં વર્ણવે છે. અને તેમ કરી બધા જ વિદ્વાનોનો સર્વ દર્શનોનો અભ્યાસ સુલભ કરવાનો ટૂંકો માર્ગ ખુલ્લો મૂકે છે. (૫) સ્વભાવ :- તેમનો સ્વભાવ સદા પ્રસન્ન અને ઉપહાસશીલ હશે. કારણ કે તેઓ ઘણી વાર એક સામાન્ય વસ્તુને એવી ઢબે વર્ણવે છે કે જેને સાંભળતાંવેંત ગમે તેવો ગંભીર માણસ એક વાર તો ખડખડાટ હસ્યા સિવાય ભાગ્યે જ રહી
શકે. (૬) દૃષ્ટિ :- તેમની દૃષ્ટિ સમાલોચક હતી એટલે તેઓ તર્કદ્વારા કોઈ પણ વસ્તુનું નિર્ભય પરીક્ષણ કરતાં. (૭) રાજા, સભા અને વાદગોષ્ઠિનો પરિચય :- તેઓને કોઈ પણ રાજાનો ખાસ પરિચય હતો, કારણ કે તેઓ એક સ્તુતિ કોઈ રાજા વિષે જ રચે છે. રાજસભાનો પરિચય પણ તે સ્તુતિ ઉપરથી અને વાદવિષયક બત્રીશીઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. વાદગોષ્ટિમાં તો તેમને અંગત જ ઉભા રહેવાનો અને બીજાઓની એવી ગોષ્ઠિઓ નજરે જોવાનો ૧. જુઓ બત્રીશી ૫, ૬, ૨, ૩.
૨. દા.ત. બત્રીશી ૬-૧, તથા ૮-૧, ૧૨-૧.
ર
પરિશિષ્ટ હ
ખૂબ જ પ્રસંગ આવ્યો હોય એમ લાગે છે. કારણ કે તેઓ વાદના નિયમોનું અને જલ્પવિતંડાના દોષોનું નજરે જોયું હોય એવું તાદૃશ વર્ણન કરે છે. (૮) પ્રતિભા :- તેમની પ્રતિભા નવસર્જનકારિણી હતી એમ લાગે છે. કારણ કે તેમણે સ્તુતિઓ રચવામાં પૂર્વાચાર્યોનું અનુકરણ હોવા છતાં તેમાં બહુ જ ખૂબી આણી છે અને બીજાઓએ કહેલ વસ્તુને તદ્દન નવી રીતે જ કહી છે, કેટલાંક મંતવ્યો તો તદ્દન અપૂર્વ જ તેમની કૃતિઓમાં દેખાય છે અને ચાલુ પ્રથા વિરુદ્ધ વિચારો મૂકવાનું પ્રતિભાબળ પણ તેમનામાં છે. (૯) તત્ત્વજ્ઞભક્તિઃએમની ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ માત્ર શ્રદ્ધાળુની ભક્તિ નથી પણ તત્ત્વજ્ઞની ભક્તિ છે. કારણ કે તેમણે પોતાની સ્તુતિઓમાં જે ભક્તિભાવ ઠાલવ્યો છે તેની પાછળ પ્રેરકતત્ત્વ મુખ્યપણે મહાવીરના તત્ત્વજ્ઞાનનું ઊંડું અને મર્મગ્રાહી ભાન જ છે. મહાવીરના તત્ત્વજ્ઞાનની જે જે બાબતોએ તેમના હૃદય ઉપર ઊંડી અસર કરી અને જેને લીધે તેઓ જૈનદર્શનરસિક થયા તે બાબતોની વિશેષતા ચમત્કારિક રીતે વર્ણવીને જ તેઓ મહાવીર પ્રત્યે પોતાની જાગતી શ્રદ્ધા અને ભક્તિને પ્રગટ કરે છે. ખરી રીતે તેઓ સ્તુતિને બહાને મહાવીરના તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટપણાને દર્શાવવાનો પ્રયત્ન કરે છે.
[3] બત્રીશીઓના પરિચયને બહિરંગ અને અંતરંગ એ બે ભાગમાં વહેંચી આગળ ચાલીએ.
(ક) બત્રીશીઓની ભાષા સંસ્કૃત છે પણ તે સાધારણ કક્ષાની ન હોતાં દાર્શનિક અને આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિને છાજે તેવી પ્રૌઢ અને ગંભીર છે. પધોનો બંધ કાલિદાસનાં પો જેવો સુશ્લિષ્ટ અને તેની રીતે વૈદર્ભીપ્રાય છે. પ્રાપ્ય બત્રીશીઓમાં લગભગ ૧૭ છંદો વપરાયેલા છે. વસ્તુચર્ચાવાળી સાતમી સિવાયની બધી જ દાર્શનિક બત્રીશીઓમાં ફક્ત અનુષ્ટુપ છંદ છે અને તેમાં પ્રારંભમાં તથા અંતે છંદોભેદ પણ નથી, જ્યારે સ્તુતિ, સમીક્ષા અને
Page #31
--------------------------------------------------------------------------
________________
GR७ स्तवोपनिषद्
- 3 પ્રશંસાત્મક બત્રીશીઓમાં જુદા જુદા છંદો છે અને તેમાં મોટે ભાગે પ્રારંભ તેમજ અંતે છંદોભેદ પણ છે જ.
(ખ) વિષયની દૃષ્ટિએ સ્થૂલ વર્ગીકરણ કરીએ તો પ્રાપ્ય બત્રીશીઓના મુખ્યપણે ત્રણ વર્ગ પડે છે. પહેલી પાંચ, અગિયારમી અને એકવીસમી એ સાત સ્તુત્યાત્મક છે. છઠ્ઠી અને આઠમી સમીક્ષાત્મક છે અને બાકીની બધી દાર્શનિક તેમજ વસ્તુચર્યાત્મક છે.
સુત્યાત્મક વર્ગમાં અગિયારમી આવે છે તે કોઈ રાજાની સ્તુતિરૂપે છે અને બાકીની બધી ભગવાન મહાવીરની સ્તુતિરૂપે છે. તેમાં જે એકવીસમી મહાવીરદ્ધાવિંશિકા આવે છે તેની ભાષા, રચના અને વસ્તુની બીજી બત્રીશીઓ સાથે સરખામણી કરતાં એમ લાગે છે કે તે બત્રીશી કોઈ જુદા જ સિદ્ધસેનની કૃતિ છે અને ગમે તે કારણથી દિવાકરની મનાતી કૃતિઓમાં દાખલ થઈ દિવાકરને નામે ચડી ગયેલી છે. સમીક્ષાત્મક વર્ગમાં છઠ્ઠી બત્રીશી શાસ્ત્રના પ્રણેતાની સમીક્ષા કરે છે, જ્યારે આઠમી બત્રીશી જલ્પાત્મક વાદકથાના ગુણદોષની સમીક્ષા કરે છે. દાર્શનિક અને વસ્તુચર્યાત્મક વર્ગમાં સાતમી બત્રીશી વાદકથાને લગતા નિયમોનું સ્વરૂપ વર્ણવે છે. જ્યારે બીજી બધી દાર્શનિક છે. દાર્શનિકમાં છ બત્રીશીઓ તો અત્યારે પષ્ટપણે જૈનતર દર્શનની ચર્ચાવાળી છે, જેમાં વેદ નામની નવમી બત્રીશી ઉપનિષદમાન્ય સગુણ નિર્ગુણ પુરુષતત્ત્વનું સ્વરૂ૫ વર્ણવે છે. બારમી ન્યાયદર્શનનું. તેમી સાંખ્યદર્શનનું, ચૌદમી વૈશેષિકદર્શનનું, પંદરમી બૌદ્ધદર્શનનું, સોળમી (?) કદાચિત્ નિયતિ (આજીવિકા) ૧. ઉપલબ્ધ એકવીસમી અને બાવીશમી ઉપરની ટીકા ઉપલબ્ધ છે અને મુદ્રિત છે. એકવીસમી બત્રીશી ઉપર સોળમા સૈકામાં ઉદયસાગર સૂરિ (વિધિપક્ષીય-આંચલિક) ની ટીકા છે. અને ૨૨ મી બત્રીશી ન્યાયાવતાર ઉપર પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધર્ષિની ટીકા છે. બીજી એકે બત્રીશી ઉપર કોઈની ટીકા હજી સુધી જાણી કે સાંભળી નથી.
૪
રિશિષ્ટ © દર્શનનું સ્વરૂપ આલેખે છે. બાકીની દશમી, સત્તરમી, અઢારમી, ઓગણીશમી, વીશમી અને બાવીશમી એ છ તો ફક્ત જૈનદર્શનને લગતી ભાસે છે. જેમાં બાવીસમી ફક્ત જૈનસમ્મત ન્યાય-પ્રમાણવિદ્યાનું નિરૂપણ કરે છે.
૧. સ્તુત્યાત્મક :- મયૂરનું સૂર્યશતક, બાણનું ચંડીશતક, સમતભદ્ર અને જંબૂકવિના જિનશતક તેમજ રામચંદ્ર ભારતીનું બુદ્ધિવિષયક ભક્તિશતક એ સ્તુતિરૂપ છે. પણ તેઓમાં પ્રસ્તુત બત્રીશીઓની પેઠે તત્ત્વજ્ઞાનમૂલક સ્તુતિ નથી, તેથી પ્રસ્તુત બનીશીઓ સાથે એમની સરખામણી અસ્થાને છે. એવી સરખામણી માટે યોગ્ય તો સમંતભદ્રનું સ્વયંભૂસ્તોત્ર છે. સ્વયંભૂસ્તોત્રમાં કોઈ એકની નહિ પણ ચોવીશે તીર્થકરોની સ્તુતિ છે. જ્યારે પ્રસ્તુત બત્રીશીપંચકમાં ફક્ત મહાવીરની સ્તુતિ છે. સ્વયંભૂસ્તોત્રમાં કુલ પધો ૧૪૩ છે,
જ્યારે પ્રસ્તુત બત્રીશીઓનાં પધો ૧૬૦ થાય છે. આટલા તફાવત ઉપરાંત બન્નેમાં અનેક પ્રકારનું અર્થસૂચક સામ્ય છે. જેમાં છંદ, ઉપક્રમ, ઉપસંહાર, કેટલાક ખાસ શબ્દો, શૈલી તેમજ વસ્તુકાનાઓ અને ઉપાદાનની બાબતનું સમાનપણું સરખામણી કરનારનું મુખ્યપણે ધ્યાન ખેંચે છે." ૧. સમાન અર્થવાળાં પડ્યો સ્વયંભૂસ્તોત્ર
બત્રીશી जिनो जितक्षुल्लकवादिशासनः ५ प्रपच्चितक्षुल्लकतर्कशासनः। १-९ समन्तभद्रम्
१४३ समन्तसर्वाक्षगुणम् १-२ नैतत् समालीढपदं त्वदन्यैः। ४१ परैरनालीढपथस्त्वयोदितः १-१३ जिने त्वयि सुप्रसन्नमनसस्थिता वयम् १२९ त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः।
त्वदाश्रयकृतादरास्तु बयमद्य વર ! સ્થિતી
રૂ-૨ मयापि भक्त्या परिणयसेऽद्य । ३५ न केवलं श्राद्धतयैव नूयसे १-४ वाक्सिंहनादैः
३८ सुगदसिंहनादः कृतः ३-२६
Page #32
--------------------------------------------------------------------------
________________
G७स्तवोपनिषद्
જેમ સ્વયંભૂસ્તોત્રમાં અનેક છંદોની પસંદગી છે તેમજ બત્રીશીપંચકમાં પણ છે. સ્વયંભૂસ્તોત્રની શરૂઆત સ્વયંભૂ શબ્દથી થાય છે અને સમાપ્તિ (ગ્લો.૧૦૨) શ્લેષમાં કર્તાના (સમતભદ્ર) નામ સાથે થાય છે. બત્રીશીપંચકમાં પણ એમ જ છે. એમાં પણ પહેલો સ્વયંભૂ શબ્દ છે અને અંતે શ્લેષમાં (બ.૫,૩૨) કર્તાનું સિદ્ધસેન નામ છે.
અનેક સમાન શબ્દો બન્નેમાં એક અથવા બીજી રીતે વપરાયેલા ખાસ ધ્યાન ખેંચે છે. તત્ત્વજ્ઞાન દ્વારા સ્તુત્ય દેવની મહત્તા જણાવતાં અમુક પ્રકારનું તત્ત્વ તેં જ પ્રતિપાદન કર્યું છે. બીજા કોઈએ નહિ એવી અન્યયોગવ્યવચ્છેદની" શૈલી બન્નેમાં એક સરખી છે, જે શૈલીને આગળ જતાં વિદ્યાનંદીએ આપ્તમીમાંસામાં અને હેમચંદ્રે પોતાની બીજી દ્વાäિશિકામાં અપનાવી છે. “હે પ્રભુ ! તારી સ્પર્ધાથી તારી બરાબરી કરવા નીકળેલ બીજા તપસ્વીઓ છેવટે હારી તારે જ શરણે આવ્યા.” આ આખી વસ્તુ બન્નેની સ્તુતિમાં જેવીને તેવી છે.”
परिशिष्ट श સમતભદ્ર અને સિદ્ધસેન બન્નેએ પોતપોતાની સ્તુતિમાં ઈંદ્રના સહસ્રાક્ષપણાની પ્રસિદ્ધિ ઉપર જે કલ્પના કરી છે તે બિનપ્રતિબિંબ જેવી છે. બન્ને સ્તુતિકારોની સ્તુતિનું અર્થોપાદાન મુખ્યપણે તત્વજ્ઞાન છે. બન્ને જણ જૈન તત્વજ્ઞાનના આત્મારૂપ અનેકાંતની વિશિષ્ટતા અનેક રીતે દર્શાવી તે દ્વારા તેના પ્રરૂપક તરીકે પોતપોતાના સ્તુત્ય દેવોનું મહત્ત્વ ગાય છે. બન્નેની સ્તુતિઓમાં જ્યાં અને ત્યાં સ્તુતિને બહાને જૈન તત્વજ્ઞાનનાં વિવિધ અંગો અને જૈન આચારના વિવિધ અંશોની જ વિશિષ્ટતા નજરે પડે છે. ખરી રીતે બન્ને સ્તુતિઓનું આર્થિક ઉપાદાન એક માત્ર જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચાર છે.
સ્વયંભૂ-બ્રહ્મા, મહેશ્વશિવ અને પુરુષોત્તમ - વિષ્ણુ એ પૌરાણિક ત્રિમૂર્તિની દેવ તરીકે જે ભાવના લોકમાનસમાં પ્રતિષ્ઠિત થઈ હતી અને જે ભાવના સદ્ધર્મપુંડરીક જેવા જૂના બૌદ્ધગ્રંથોમાં બૌદ્ધવિદ્વાનો દ્વારા બુદ્ધની સાથે જોડાયેલી આપણે જોઈએ છીએ તે ભાવનાને તે જ પૌરાણિક શબ્દોમાં લઈ સિદ્ધસેન” અને “સમંતભદ્ર બન્નેએ ઓછાવત્તા પ્રમાણમાં પોતાના સ્તુત્ય દેવ તીર્થકરમાં જૈન શૈલીએ
સિંહનાદ શબ્દ બૌદ્ધપિટકમાંના મઝિમનિકોયમાં સિંહનાદસુત્તમાં બહુ પહેલેથી પ્રસિદ્ધ છે અને અશ્વઘોષ પણ તેને લીધો છે. નનાર હિંદનારું લ૦૫ જ્ઞ૦૮૪. ગીતા ૧-૧૨ માં પણ એ શબ્દ છે.
પદ્યમાં આવેલા સમાન શબ્દો स्वयम्भू સ્વયંભૂ૦ ૧
બત્રીશી ૧-૧ વસુધાધૂ સ્વયંભૂ૦ ૩ બત્રીશી પ-૫
રૂતિ નિરુપમ સ્વયંભૂ૦ ૧૦૨ બત્રીશી પ-૩૨ ૧. સરખાવો બત્રીશી ૧,૨૬-૨૭-૨૮,૩,૨૦ સાથે સ્વયંભૂ ૧૯, ૨૫, ૩૩ २. यमीश्वरं वीक्ष्य विधूतकल्मषं तपोधनास्तेऽपि तथा बुभूषवः । વનૌઃ વમવધ્યયુદ્ધયઃ ફામપૉ રૂારમાં પ્રવેશે ના સ્વયંભૂ૦ ૧૩૪. अन्येऽपि मोहविजयाय निपीड्य कक्षामभ्युत्थितास्त्वयि विरूढसमानमानाः। अप्राप्य ते तव गतिं कृपणावसाना-स्त्वामेव वीर ! शरणं ययुरुद्वहन्तः ।। २.१०
૧. સ્વયંભૂ ૮૯ અને બત્રીશી પ-૧૫. ૨. દા.ત. સ્વયંભૂ ૧૪, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૩૩, ૪૧, ૪૨, ૪૩, ૪૪,
પર, ૫૪, પ, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૮૨, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૧૮, ૧૧૯, ૧૨૦, અને બત્રીશી ૧-૨૦, ૨૪, ૨૬,
૨૮, ૨૯. ૨-૨૫, ૩-૩, ૮, ૧૦, ૧૧-૪, ૧૯ વગેરે. 3. एमेव ह लोकपिता स्वयंभूः चिकित्सकः सर्वप्रजान नाथः ।
ઈત્યાદિ. સદ્ધર્મપુંડરીક પૃ૦ ૩૨૯ અમરકોશમાં પણ બુદ્ધના નામ તરીકે અયવાદી અને વિનાયક શબ્દનો
ઉપયોગ થયેલો છે. ખરી રીતે તો એ બન્ને શબ્દો વૈદિક સંપ્રદાયના છે. ૪. ૧, ૧.૨, ૧.૩, ૧ ૫. સ્વયંભૂ૦ ૧.
Page #33
--------------------------------------------------------------------------
________________
૮
રિશિષ્ટ
©
G७स्तवोपनिषद्
- બંધબેસતી કરી લોકોને એમ સૂચવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે જે બ્રહ્મા, મહેશ્વર અને વિષ્ણુને માનો છો તે ત્રિમૂર્તિ તો ખરી રીતે જૈન તીર્થકર જ છે. બીજા કોઈ નહિ. એ જ રીતે લોકોમાં પ્રતિષ્ઠા પામેલા ઈંદ્ર, સૂર્ય વગેરે વૈદિક દેવોને તથા આદિસાંખ્ય-કપિલ જેવા તત્વજ્ઞ મહર્ષિને તેમ સદ્ધર્મપ્રચારક તરીકે તથા શાસ્તા તરીકે ચોમેર ખ્યાતિ પામેલ તથાગત-સુગતને એ બન્ને સ્તુતિકારોએ ઓછાવત્તા પ્રમાણમાં અપનાવી પોતાના સ્તુત્ય તીર્થકરમાં તેમનો વાસ્તવિક અર્થ ઘટાવી લોકોને તેમાં જ તેમનો સાક્ષાત્કાર કરી લેવા સૂચવ્યું છે. આ જ વસ્તુ આપણે ભક્તામર (૨૩-૨૬) અને કલ્યાણમંદિર (૧૮) માં પણ જોઈએ છીએ.
ઉપનિષદો અને ગીતાના અભ્યાસની ઊંડી છાપ પ્રસ્તુત સ્તુતિપંચકમાં જ નહિં પણ, બીજી અનેક બત્રીશીઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ સ્વયંભૂસ્તોત્રમાં તેવી નથી.
બ્રાહાણ ધર્મમાં પ્રતિષ્ઠિત આશ્રમવ્યવસ્થાના અનુગામી કાલિદાસે લગ્નભાવનાનું ઔચિત્ય જણાવવા મહાદેવ અને અજના લગ્નકાલીન નગરપ્રવેશનો પ્રસંગ લઈ તે પ્રસંગથી હર્ષોત્સુક થયેલી સ્ત્રીઓના અવલોકનકૌતુકનું જે માર્મિક શબ્દચિત્ર ખેંચ્યું છે તેવું ચિત્ર અશ્વઘોષના “કાવ્યમાં અને સિદ્ધસેનની સ્તુતિમાં પણ છે. ફેર એટલો છે કે અશ્વઘોષ અને સિદ્ધસેન બન્ને શ્રમણધર્મમાં પ્રતિષ્ઠિત એકમાત્ર ત્યાગાશ્રમના અનુગામી હોવાથી એમનું એ ચિત્ર વૈરાગ્ય અને ગૃહત્યાગ સાથે બંધ બેસે તેવું હોઈ તેમાં બુદ્ધ અને મહાવીરના ગૃહત્યાગથી ખિન્ન અને નિરાશ થયેલ સ્ત્રીઓની શોકજનિત ચેષ્ટાઓનું સૂચન છે.
વસંતતિલકા છંદવાળી બીજી બત્રીશી વાંચતાં જ ભક્તામર અને કલ્યાણમંદિરનું મરણ થઈ જાય છે. એમાં શબ્દવિન્યાસ, શૈલી, પ્રસાદગુણ અને કલાનાનું કેટલુંક સામ્ય હોવા છતાં એક તફાવત ધ્યાનમાં આવે છે અને તે એ છે કે એ બત્રીશીમાં સિદ્ધસેનના સહજ તત્ત્વજ્ઞાનની ઊર્મિઓ દેખા દે છે." જ્યારે ભક્તામર ૧. કુમારસંભવ સર્ગ ૭ શ્લો. પ૬ રઘુવંશ સર્ગ ૭ શ્લો.૫ ૨. બુદ્ધચ. સર્ગ ૮, શ્લો. ૨૦. ૩. બ.૫, ૧૦-૧૧ આમાંનો દશમો શ્લોક સૌંદરનંદના ૬-૪ ની છાયા છે.
જેમકે - अपूर्वशोकोपनतक्लमानि नेत्रोदकक्लिन्नविशेषकाणि । વિવિજ્ઞમાવનાનનાનિ વિનાપવાથપરાયબાઈને || ૫, ૧૦. सा खेदसंस्विन्नललाटकेन निश्वासनिष्पीतविशेषकेण । ન્તિાવનાક્ષેT મુશ્કેન તથી મત્તરમન્યત્ર વિશમાના || સી ૪ ગ્લો૦ ૬ ૪. સરખાવો બ. ધિન્ને મિત્ર ૨, ૮, ભક્તામર ૧૫, કલ્યાણમ. ૨૦. બ.
ક્ષનિ ૨. ૨૩, કલ્યાણ મં. શ્લોક ૧૧, ૧૫. શૈલી માટે બ0 ૨-૧૫, ભક્તામર ૨૯, કલ્યાણ મં. ૭
કલ્પના માટે બ. ૨૭-૨૮-૨૯, ભ. ૧૭-૧૮-૧૯. ૫. બ.૨, ૧૯, ૨૨, ૨૫, ૩૧.
૧. ૨.
સરખાવો ૧-૧, ૨-૧, ૧૯. સ્વયંભૂ ૩-૫. બત્રીશી
ગીતા अव्यक्तमव्याहतविश्वलोकमनादि- | अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिમધ્યાન્તમપુષ્પપાપમ્ ૧-૧. સૂર્યનત્રમ્ એ ૧૧,૧૯. समन्तसर्वाक्षगुणं निरक्षं स्वयंप्रभं सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् સર્વાતાવમાસમ્ ૧-૨. અo ૧૩,૧૪.
શ્વેતાશ્વતર એડ ૧૩, ૧૬-૧૭ વિદ્યામદેશ્વરમ્ ૨-૧. મને તુ મહેશ્વર| શ્વેતા ૪,૧૦. વઢIT&તરમ્ ૨-૧.
કઠ. ૧-૨ અને ગીતા ૮-૧૫ ૩-૮
શ્વેતા ૧-૨, ૬-૧, ૧૦-૨૩, ૨૪
ગીતા ૬-૧૧-૧૩, શ્વેતા ૪-૧૦-૧૧ ૧૦-૨૮
ગીતા ૨-૪) ૧૩-૩૨
કઠ. ૨-૫
Page #34
--------------------------------------------------------------------------
________________
©સ્તવોપનિષદ્
- ૬e અને કલ્યાણ મંદિરમાં ક્યાંયે તત્ત્વજ્ઞાનનો ઉન્મેષ જ નથી. કલ્યાણમંદિર સિદ્ધસેનની કૃતિ હોત તો તેમાં જ તેનું સહજ તત્ત્વજ્ઞાન એકાદવાર તો આવ્યા વિના ન જ રહેત એમ કહેવાનું મન થઈ જાય છે.
ત્રીજી બીસીના આરંભમાં પુરુષોત્તમત્વની જે ભાવના મહાવીરમાં આરોપાઈ છે તે ગીતા (અ.૧૫) માંના પુરુષોત્તમના અને યોગ સૂત્ર (૧, ૨૪) માંના પુરુષવિશેષના વર્ણનને આભારી હોય એવી કલ્પના થાય છે.
વૈતાલીય છંદમાં ચોથી સ્તુતિ વાંચીએ છીએ ત્યારે વિષયભેદ છતાં શબ્દબંધ અને રણકારની સમાનતાને લીધે કાલિદાસના (કુમારસંભવ સર્ગ ૪) રતિવિલાપ અને (રઘુવંશ સર્ગ ૮) અજવિલાપનું તથા અશ્વઘોષવણિત (સૌંદરનંદ સર્ગ ૮) નંદના પ્રીવિઘાતનું સ્મરણ થયા વિના રહેતું નથી.
પાંચમી સ્તુતિ જો કે બત્રીશશ્લોકપ્રમાણ એક નાની કૃતિ છે છતાં તેમાં ગૃહસ્થાશ્રમ, ગૃહત્યાગ, કઠોર સાધના માટે વનવિહાર, થયેલ ભયંકર પરીષહો અને તે ઉપર મેળવેલો વિજય, પ્રાપ્ત થયેલ દિવ્ય જ્ઞાન અને તે વડે લોકોમાં કરેલ ધર્મપ્રચાર એ મહાવીરના જીવનને લગતી બાબતોનું તદ્દન ટૂંકાણમાં ક્રમિક વર્ણન હોઈ એને વાંચતાં એમ થઈ આવે છે કે જાણે મહાવીરના જીવનનું ટૂંકમાં ચિત્ત ખેંચતું આ નાનકડું કાવ્ય જ ન હોય !
સ્તુતિપંચકમાં મુખ્ય વસ્તુ સ્તુતિ છે અને સ્તુતિ એટલે અસાધારણ ગુણનું કથન. તેથી એ તો જોવાનું પ્રાપ્ત થાય જ છે કે સિદ્ધસેને પોતાના સ્તુત્ય મહાવીરની અસાધારણતા કઈ રીતે વર્ણવી છે. આ દષ્ટિએ સ્તુતિપંચક જોતાં તેમાં વર્ણવાયેલી અસાધારણતાને મુખ્યપણે ચાર ભાગમાં વહેંચી શકાય. (૧) સંપ્રદાયસ્વીકૃત શરીરના અતિશયના વર્ણન દ્વારા, (૨) જીવનમાં બન્યા તરીકે શાસ્ત્રમાં નોંધાયેલી
परिशिष्ट QR અદ્ભુત ઘટનાઓના વર્ણન દ્વારા (3) અન્ય સંપ્રદાયો અને તેમના માન્ય આચાર્યોના અધિક્ષેપ કરી વસંપ્રદાય અને તેના પ્રણેતા મહાવીરના ચડિયાતાપણાના વર્ણન દ્વારા અને (૪) આચાર, વિચાર, ભાષા, દૃષ્ટિ અને તાત્વિક સિદ્ધાંતની બાબતમાં અન્ય પ્રવાદીઓ કરતાં મહાવીરની વિશિષ્ટતાના વર્ણન દ્વારા.
અગિયારમી બત્રીશી પછી ગુણવચનદ્રાવિંશિકા એવું નામ મુદ્રિત છે. તેમાં કોઈ રાજાની સ્તુતિ છે. જાણે કે સ્તુતિકાર તે રાજાની સામે રહીને જ તેના તેજ, પરાક્રમ આદિ ગુણોનું કવિસુલભ વિવિધ કાનાઓ અને અલંકારો વડે અનેક જુદા જુદા છંદોમાં વર્ણન કરતા હોય એમ એ સ્તુતિ વાંચતાં લાગે છે.
૨. સમીક્ષાત્મક :- છઠ્ઠી બત્રીશીમાં આપ્તની સમીક્ષા છે, જે સમંતભદ્રની આપ્તમીમાંસા અને વિધાનંદીની આપ્તપરીક્ષા યાદ આપે છે. આ ત્રણેમાં આતનું નિર્ધારણ અને આર્તા તરીકેની છેલ્લી પસંદગી સમાન હોવા છતાં ત્રણેના માર્ગમાં થોડો થોડો ફેર છે. સમંતભદ્ર સાધારણ લોકમાં આપ્તત્વનાં સાધક મનાતાં બધાં જ બાહ્ય લક્ષણનું નિરાકરણ કરી આતત્વના ખરા સાધક તરીકે એક માત્ર વીતરણત્વને મુકરર કરે છે અને તેવું વીતરણપણે બીજા કોઈમાં નથી પણ જૈન તીર્થકરમાં છે એમ પસ્થાપે છે. અને એ સ્થાપવા એના અનેકાંતસ્પર્શી શાસનનું માર્મિક રીતે વર્ણન કરતાં પોતાનું જૈન તત્વજ્ઞાન તેમાં ગોઠવે છે. વિધાનંદી જૈન અરિહંતનો આપ્ત તરીકે નિર્ધાર કરવા માટે વસ્તુ તો સમંતભદ્રની જ લે છે. ૧. ચમરેંદ્રનો પ્રસંગ ૨, ૩. સંગમનો પરીષહ ૫, ૧૮. ૨. બ. ૧, ૫, ૬, ૭, ૧૨ ૩. દા.ત. ૧, ૧૮-૨૪ આદિ. ૪. જુઓ શ્લોક. ૨૨ ૫. જુઓ આખમી. શ્લો. ૧-૭
૧.
બ. ૧-૧૪.
Page #35
--------------------------------------------------------------------------
________________
દર
©સ્તવોપનિષદ્ પણ તૈયાયિકાદિસંમત ઈશ્વર, સાંખ્યમત કપિલ અને બૌદ્ધસંમત સુરતના આપ્તપણાનું તેમનાં મંતવ્યોમાં વિરોધ દર્શાવી ખંડન કરે છે. અને મીમાંસકસંમત વેદના અપૌરુષેયત્વ તથા અસર્વજ્ઞવાદને પણ પ્રમાણવિરુદ્ધ બતાવે છે. એ રીતે તે પોતાની આપ્તપરીક્ષામાં વિરોધી દર્શનોની નામનિર્દેશપૂર્વક સવિસ્તર ખંડનાત્મક સમીક્ષા કરે છે.
જ્યારે સિદ્ધસેન પોતાની છઠ્ઠી બત્રીશીમાં એ જ વસ્તુ બીજી રીતે મૂકે છે. તે જુએ છે કે મહાવીરને આપ્ત સ્વીકારવા સામે મુખ્ય આડી જૂનાને વળગી રહેવાની અને જૂનામાં સત્ય જોવાની પરીક્ષાશૂન્ય શ્રદ્ધા એ છે. તેથી એ પહેલાં પુરાતનપણું એટલે શું ? અને પુરાતનતા સાથે સત્યનો સંબંધ શો છે એની કઠોર અને તલસ્પર્શી સમાલોચના કરે° છે. એમ કરતાં તે દુશ્મનો વધી જવાની કે નિંદા થવાની કે બીજી કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય પોતાનો તર્કપ્રવાહ વહેવડાવ્યે જાય છે અને બધી જ વસ્તુ તર્કથી પરીક્ષાપૂર્વક સ્વીકારવી કે છોડવી જોઈએ એ સૂચવી છેવટે તર્કની કસોટીથી પોતે મહાવીરને જ આખ તરીકે સ્વીકારે છે. કાલિદાસે જૂનામાં ગુણ જોવાની અને નવામાં ખામી જોવાની અંધશ્રદ્ધાનો તર્કપૂર્વક નિષેધ કર્યો છે. પણ તે માત્ર કાવ્યને ઉદ્દેશીને અને તદ્દન ટૂંકમાં જ, જ્યારે સિદ્ધસેને પુરાતનતા અને નવીનતાની સમીક્ષા કરી છે તે બહુ વિવિધતાવાળી અને સર્વવિષયમાં લાગુ પડે તેવી છે. તેથી જ અમે પહેલાં કહી આવ્યા છીએ કે પુરામચેવ ન સાધુ સર્વમ્ ઈ. કાલિદાસનું પધ છઠ્ઠી બત્રીશીમાં ભાગાયમાણ થયેલું ભાસે છે. કાલિદાસના એ જ પધનું છેલ્લું પાદ એ જ ભાવમાં થોડા શાબ્દિક ફેરફાર સાથે પહેલી બત્રીશીમાં દેખાય છે. ૧. દા.ત. છઠ્ઠી બત્રીશી શ્લો. ૧, ૫, ૮, ૧૬ ૨. પૂરઝળવાન્યમતિર્મવાનૈઃ બ. ૧-૯, મૂહ: પરપ્રત્યયનેવવૃદ્ધિ: માલવિકાગ્નિમિત્ર
અં.૧. પ્રસ્તાવના.
परिशिष्ट शल આઠમી બત્રીશીમાં માત્ર પરપરાજય અને સ્વવિજયની ઈચ્છાથી થતી જલકથાની સમીક્ષા છે. જાકથા કરનાર સહોદરવાદીઓમાં પણ કેવી શત્રુતા જામે છે, જલ્પકથા કરનારાઓમાં સત્ય અને આવેશનો તથા ત્યાગ અને કુટિલતાનો કેવો વિરોધ છે, એ કથા કરનાર વાદી વાદનો ચુકાદો આપનાર સભાપતિનું કેવું રમકડું બની શાઓને કેવી રીતે ઉપહાસાસ્પદ બનાવે છે, કલ્યાણ અને વાદના માર્ગો કેવી રીતે એક નથી, લાળ ઉડાડતી કરોડો કલહકથા કરતાં એક શાંતિકથા કેવી રીતે ચડે છે. વાદીને કેવી રીતે ઉજાગરો કરવો પડે છે, અને તે હારજીત બન્નેમાં કેવી રીતે મર્યાદા ખોઈ બેસે છે, કથાકલહને ધૂર્ત વિદ્વાનોએ મીમાંસા જેવા સુંદર નામમાં કેવી રીતે ફેરવી નાંખ્યો છે વગેરે અનેક જાતના જાકથાના દોષોનું એની સમીક્ષામાં માર્મિક અને મનોરંજક “ઉદ્ધાટન છે.
૩. દાર્શનિક અને વસ્તુચર્યાત્મક :- સાતમીર બત્રીશીને અંતે ૧. બ. ૮ - ૧, ૨, ૪, ૭, ૯, ૧૨, ૧૬, ૨૪. ૨. સાતમી બત્રીશીના પહેલા પદ્યમાં ધર્માર્થી–ધિકૃતારને એવું પદ છે. એ
જ રીતે અગિયારમી રાજપ્રશંસાબત્રીશીમાં મદીપાનોસતિ એવું ૨૨ મું પદ્ય છે. પ્રો. યાકોબીની કલ્પના ધર્મકીર્તિ પછી જ સિદ્ધસેન થયા વિર્ષની જેણે જાણી હોય તેને ઉપરનાં પદો જોઈ એવી કલ્પના થઈ આવવાનો સંભવ છે કે સિદ્ધસેને પોતાના વિપક્ષી ધર્મકીર્તિનું સૂચન તો ઉક્ત પદોથી કર્યું ન હોય ? કાલિદાસના સમયનો વિચાર કરનાર કેટલાક વિદ્વાનો એના કાવ્યમાંથી અંદ-કુમાર, દિનાગ આદિ શબ્દો લઈ તેને આધારે સમય વિષે અનેક કલ્પનાઓ કરે છે. કોઈ ગ્રંથકારના સમય વિષેનું અનુમાન કાઢવામાં આવી ખાસ શબ્દવિષયક પદ્ધતિ ઘણીવાર અનુપયોગી જ એમ તો ન જ કહી શકાય.
પરંતુ અહીં એટલું જ જણાવવાનું છે કે બીજાં બલવત્તર પ્રમાણોને આધારે સમયનો નિર્ધાર થયો હોય તો જ આવી શબ્દપ્રયોગની દલીલને એના પોષક તરીકે મૂકી શકાય. આવી દલીલથી તદ્દન સ્વતંત્રપણે
Page #36
--------------------------------------------------------------------------
________________
પણ પાપ નિપા
६३
વાદોપનિષદ્ એવું નામ છે જે બરાબર સાર્થક છે. કારણ કે એમાં વાદકળાના રહસ્યનું જ ટૂંકમાં પણ માર્મિક વર્ણન છે. સોક્રેટિસના જમાનામાં અને તે પહેલાં પણ પ્રાચીન ગ્રીકલોકોમાં વાદકળા વિકસેલી હતી. એ કળાના શિક્ષકો સોફીસ્ટો (Sophists) કહેવાતા અને તેઓ જુવાનોને જાહેરમાં બોલવાની અને ચર્ચા કરવાની કળા શીખવતા. એ શિક્ષણમાં પોતાના પક્ષની સાબિતી અને સામા પક્ષનું ખંડન એ જ આવતાં. એ જ રીતે આર્યાવર્તમાં બ્રાહ્મણકાળના યજ્ઞવાટકોમાં મીમાંસા થતી અને ઉપનિષદ્કાળની બ્રહ્મપરિષદોમાં પણ મીમાંસા થતી. એ મીમાંસાથી ચર્ચા-કથાનું સ્વરૂપ ઘડાયું અને તેના વાદ, જલ્પ અને વિતંડા જેવા પ્રકારો અને તેના નિયમો ઘડાયા. એનો વિકાસ એટલે સુધી થયો કે એ વિષયનાં ખાસ શાસ્ત્રો અને ખાસ પ્રકરણો રચાયાં, જે બ્રાહ્મણ અને શ્રમણોની સંપ્રદાયપ્રચાર તેમ જ વિજયની ભાવનાનો પુરાવો છે. પ્રસ્તુત બત્રીશીમાં એવા જ સાહિત્ય અને એવી ભાવનાની પ્રેરણા છે. તેમાં કર્તાએ સ્પષ્ટ કહ્યું છે કે જો શોભાશાળી ફરમાનો મેળવવાં હોય તો સભાઓમાં વાદવિવાદ કરીને જ મેળવવાં યોગ્ય છે. વાદીએ સભામાં જઈ પહેલાં શું તપાસવું, પછી શું કરવું, કેવી રીતે બોલવું, કયા ગુણો ધારણ કરવા, અને કઈ બાબત જતી કરવી, વગેરે વાદકથાનાં અનેક રહસ્યો એ બત્રીશીમાં કાવ્યત્વ સાથે જોવા મળે છે.
નવમી વેદવાદ નામની બત્રીશીમાં ઉપનિષદ્ન બ્રહ્મતત્ત્વ પ્રાચીન સમયનો નિર્ધાર કદી કરી શકાય નહિ. અમે બીજાં સબળ પ્રમાણોથી એ તો બતાવ્યું જ છે કે સિદ્ધસેન ધર્મકીર્તિની પહેલાં થયેલ હોવા જોઈએ તેથી ઉક્ત પદો સમય વિષેની કલ્પનામાં સહાયક થઈ શકે તેમ નથી. ૧. ન્યાયદર્શન અ.૨, ૧, ૧-૩.
નાગાર્જુનની વિગ્રહવ્યાવર્તની, યોગાચાર્યભૂમિશાસ્ત્ર અને પ્રકરણાર્યવાચા (આ બાબત માટે વાંચો ‘Buddhist Logic before Dinnaga' જ. રો. અ. સો. જુલાઈ ૧૯૨૯ પૃ. ૪૫૭)
६४
પરિશિષ્ટ
હ
પદ્મબદ્ધ ઉપનિષદોની ઢબે અને એમના જ શબ્દોમાં મોટે ભાગે વર્ણવાયેલું છે. એમાં ખાસ કરી શ્વેતાશ્વતર ઉપનિષદ્નો આધાર છે. અને ક્યાંક ક્યાંક બ્રહ્મવર્ણનવાળી પ્રસિદ્ધ ઋગ્વેદની ઋચાઓ પણ સાંકળવામાં આવી છે. એ આખું વર્ણન એટલું બધું અને એવું વિરોધગર્ભિત છે કે તે કોઈ વિપક્ષી દ્વારા ખંડનદૃષ્ટિથી લખાયું હોય તો તેવો પણ સંભવ લાગે છે અને જો તે કોઈ શ્રદ્ધાળુ વેદાન્તી દ્વારા લખાયું હોય તો તે તેના ઊંડા તત્ત્વજ્ઞાનની પ્રતીતિ કરાવે એમ છે.
બારમીમાં ન્યાયદર્શનનું, તેરમીમાં સાંખ્યદર્શનનું, ચૌદમીમાં વૈશેષિકદર્શનનું અને પંદરમીમાં બૌદ્ધદર્શનની શૂન્યવાદાદિ શાખાઓનું વર્ણન છે. અતિ અશુદ્ધિને લીધે એમાંનું વક્તવ્ય તદ્દન સ્પષ્ટ રીતે સમજાતું નથી. છતાં ય એટલું તો લાગે જ છે કે એ બત્રીશીઓ તે તે દર્શનનું પ્રતિપાદકસરણીથી વર્ણન માત્ર કરે છે. ન્યાયબત્રીશી અને વૈશેષિકબત્રીશી અનુક્રમે ગૌતમ અને કણાદના સૂત્રોના અભ્યાસની સાક્ષી પૂરે છે. સાંખ્યબત્રીશી જોતાં સ્પષ્ટ લાગે છે કે એની પાછળ ઈશ્વરકૃષ્ણની કારિકાથી જુદા બીજા કોઈ સાંખ્ય ગ્રંથનો અભ્યાસ છે, કારણ કે ઈશ્વરકૃષ્ણની કારિકામાં પ્રમાણોની જે સંખ્યા અને પ્રત્યક્ષપ્રમાણનું જે લક્ષણ આપવામાં આવ્યું છે તે ઉક્ત બત્રીશીમાં નથી. બૌદ્ધદર્શનનું વર્ણન જોતાં એમ લાગે છે કે એની પાછળ નાગાર્જુનની મધ્યમકારિકા જેવા શૂન્યવાદી ગ્રંથો ઉપરાંત બીજા વિજ્ઞાનવાદી ગ્રંથોનો પણ માર્મિક અભ્યાસ છે.
દશમી બત્રીશીમાં જિનોપદેશનું વર્ણન છે. એમાં સંસારના કારણભૂત આર્ત અને રૌદ્રધ્યાન તથા મોક્ષના કારણભૂત ધર્મ અને શુક્લ ધ્યાનનું સ્વરૂપ વર્ણવાયેલું છે. પરંતુ એ વર્ણનમાં શ્વેતાશ્વતર અને ગીતામાં પ્રસિદ્ધ એવી સર્વયોગિસાધારણ યોગની સ્થાન, ૧-૨.સરખાવો ઈશ્વરકૃ. કા. ૩ અને બ.૧૩,૫.
૩. ૧. ૧૦, ૨૩-૨૪.
૪. યોગદર્શન ૧, ૧૫-૧૬ યશોવિજયજીની વૃત્તિ સાથે બ. ૧, ૨૧,
Page #37
--------------------------------------------------------------------------
________________
G७स्तवोपनिषद् આસન, જપ, પ્રાણાયામ વગેરે પ્રક્રિયાનું દિગ્દર્શન છે અને “યોગસૂત્રપ્રસિદ્ધ અપર અને પર વૈરાગ્યનું સ્પષ્ટ પૃથક્કરણ છે. એ વર્ણન છે તો ટૂંકું પણ તેમાં ઊંડાણ ઘણું ભાસે છે.
સોળમી બનીશી તેના છપાયેલા નામ પ્રમાણે નિયતિવાદને લગતી છે, પણ ખરી રીતે એમાં શું વસ્તુ છે એ અશુદ્ધિને લીધે બરાબર સમજાતું નથી. વળી એમાં નિયતિ શબ્દ પણ દેખાતો નથી. જ્યારે ત્રીજી પ્રીશીમાં નિયતિ શબ્દ વપરાયેલો છે. છતાં બે વાત તો નક્કી જ ભાસે છે કે એમાં કોઈ દાર્શનિક વિષયની ચર્ચા છે અને તે બહુ ગૂઢ તથા તાર્કિક વિશ્લેષણવાળી છે.
સત્તરમીથી વીસમી સુધીની ચાર બત્રીશીઓ અતિ અશુદ્ધ હોઈ પૂરેપૂરી અને યથાર્થ રીતે સમજવી તદ્દન મુશ્કેલ છે. છતાં એ ચારે જૈનદર્શનને લગતી છે એ બાબત કદી શંકા રહેતી નથી. સત્તરમી અને અઢારમી પછી કાંઈ નામ છપાયેલ નથી જ્યારે ઓગણશમી પછી દષ્ટિપ્રબોધ અને વીસમી પછી નિશ્ચયદ્વાચિંશિકા નામ છપાયેલું છે. વારંવાર અને બહુ પરિશ્રમપૂર્વક જોવાથી એ બીશીઓ વિષે જે કાંઈ ખ્યાલ આવ્યો છે તેનું ટૂંક તારણ આ પ્રમાણે છે - સત્તરમી બત્રીશીમાં આસ્રવ અને સંવર એ જૈન પારિભાષિક શબ્દો આવે છે. જાણે વ્યવહાર અને નિશ્ચયથી આસ્રવ અને સંવર તત્વનું નિરૂપણ કરાતું હોય એમ લાગે છે. સંસારના કારણનું અને મોક્ષના ઉપાયનું નિરૂપણ એ જ એ બત્રીશીનો વિષય લાગે છે.
આર્યો-શ્રેષ્ઠમતિ પુરુષો દોષોને છાંડે છે, જ્યારે પૃથજનોસાધારણ માણસો ઘર આદિ (સગાં પરિવાર) ને છાંડી નીકળી જાય છે. પરંતુ પરોપકારમગ્ન પુરુષો તો એ બન્નેનું અનુસરણ કરે છે. (૧૬) આ ઉક્તિમાં કર્તાએ વ્યવહાર અને નિશ્ચય બન્ને પ્રકારની પ્રવજ્યાનો સમન્વય કરેલો લાગે છે. ૧. બ. ૩, ૮.
રિશિષ્ટ © કર્મનું સમાન કે અસમાન ફળ જે નિમિત્તના સંબંધને આભારી છે તે નિમિત્તનું જ્ઞાન મેળવવું જ જોઈએ. કારણ કે વસ્તુ જાણનાર પછીથી સંતાપ પામતો નથી. જીવ મનથી જ વિષયોને ભોગવે છે. અને મનથી જ ત્યજે છે. એમ હોવાથી કર્મનું નિમિત્ત શરીરમાં છે કે બહાર છે, બહુ છે કે થોડું છે એ શી રીતે જાણી શકાય ? (૧૭૧૮) આમ કહી ગ્રંથકર્તા મન ધ્વ મનુણાનાં ઠારનું વન્યમોક્ષ; એ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરતા હોય એમ લાગે છે.
મમત્વથી અહંકાર નહિ પણ અહંકારથી તો મમતા માનવામાં આવે છે. કારણ કે સંકલ્પ-અહંકાર વિના મમતા સંભવતી જ નથી, તેથી અહંકારમાં જ અશિવ-દુઃખનું મૂળ છે. (૧૯) આમ કહી સિદ્ધસેન અહંકારને જ બધા દોષોનું મૂળ સૂચવે છે. અને તેના નિવારણના ઉપાય તરીકેની નાદમતિ હું નથી જ એવી બૌદ્ધભાવનાને લઈ તેને જૈનદષ્ટિએ અપનાવતાં કહે છે કે એ ભાવનાને અભાવ અને ભાવરૂપે સ્વીકારવામાં આવે છે. આમ કહી કર્તા સુખદુઃખનું સ્વરૂપ વર્ણવે છે. તે જ્ઞાન અને ક્રિયા બન્નેની સમ્મિલિતભાવે સાર્થકતા બતાવતાં કહે છે કે જેમ રોગનું માત્ર જ્ઞાન એ રોગની શાંતિ કરી નથી શકતું તેમ આચરણશૂન્ય જ્ઞાન વિષે પણ સમજવું xxxx (૨૭)
અઢારમી બત્રીશીમાં અનુશાસન-તાલીમ કરતી વખતે કેટકેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવવા સિદ્ધસેને દેશ, કાળ, પરંપરા, આચાર, ઉંમર અને પ્રકૃતિ તરફ ધ્યાન ખેંચ્યું છે.(૧)
એમણે શાસન કરનારમાં કેટલા ગુણો હોવા જોઈએ એ જણાવતાં કહ્યું છે કે જેનામાં અંદર અને બહારની શુદ્ધિ હોય, સૌમ્યતા હોય, જેમાં તેજ અને કરુણા બન્ને હોય, જે પોતાના અને પારકા પ્રયોજનને જાણવા ઉપરાંત વાષ્પટુ હોય તેમજ જેણે આત્મા ઉપર કાબૂ મેળવ્યો હોય તે જ શાસક થઈ શકે. (૨)
Page #38
--------------------------------------------------------------------------
________________ 68 GR7 स्तवोपनिषद् - 67 એમણે શૈક્ષ-ઉમેદવારના પ્રકારો બતાવતાં કહ્યું છે કે કોઈ આપોઆપ ઉત્પન્ન થયેલ સંદેહવાળો હોય છે તો કોઈ બીજાના પ્રયત્નથી સંદેહવાળો હોય છે. કોઈમાં ગ્રંથ-શબ્દ ધારણ કરવાની શક્તિ હોય છે, તો કોઈમાં અર્થ ધારણ કરવાની શક્તિ હોય છે. ત્યારે બીજા કોઈમાં ગ્રંથ અને અર્થ બન્ને ધારણ કરવાની શક્તિ હોય છે. xxxx (5) આચારનું વર્ણન કરતાં તેઓ કહે છે કે શિષ્યોના આચાર તેમના પ્રયોજન પ્રમાણે અનેક પ્રકારના છે. xxxx (6) ત્યારબાદ આવતા ગીતાર્થ અને આસેવનપરિહાર એ શબ્દો (14-15) ખાસ જૈન પરંપરાના જ સાધક છે. - 19 મી બીલીમાં જૈનદર્શનપ્રસિદ્ધ જ્ઞાનદર્શન યાત્રિકો મોક્ષમાર્ગ તરીકે પ્રથમ નિર્દેશ છે. (1) પછી ઝીણી જ્ઞાનમીમાંસા છે. દ્રવ્યમીમાંસા પણ એમાં પ્રસંગે આવી છે, જેમાં જૈનશારુપ્રસિદ્ધ છ દ્રવ્યોમાંથી છેવટે જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યોના અસ્તિત્વ ઉપર ભાર મુકાયો હોય એવું આપાતતઃ ભાન થાય છે. (24-26) એમાં દ્રવ્યપર્યાય, વ્યંજનપર્યાય, સકલાદેશ, વિકલાદેશ (31) એ પારિભાષિક જૈન શબ્દો છે જ. વીસમી બત્રીશીમાં મહાવીરનું શાસન કેવું છે એ જણાવતાં સિદ્ધસેન કહે છે કે “જેમાં દ્રવ્ય અને પર્યાય તેમ જ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું નિરૂપણ હોય તે બધું વર્ધમાનનું જ શાસન છે.” (1) - એમાં એમણે વિવાદ કરતા વાદીઓને અનુલક્ષી કહ્યું છે કે “બધા વાદીઓના વક્તવ્યવિષયમાં પ્રમાણો પ્રવર્તે તો છે જ. છતાં એ બાપડા નામ અને આશયભેદથી વિવાદ કર્યા કરે છે.” (8). એમણે દોષોની શાંતિના ઉપાયો જણાવતાં કહ્યું છે કે “જે જ્ઞાન અથવા આચારથી દોષો ટળે તે તેઓની શાંતિના ઉપાયો છે. XXXX (9) રિશિષ્ટ (c) બંધાવાના અને છૂટવાના પ્રકારો જણાવતાં તેઓ કહે છે કે સંસારનાં અને મોક્ષની પ્રાપ્તિનાં નિમિત્તો સરખાં જ છે. ઓછાં કે વત્તાં નથી. (7) એમાં સન્મતિ ત્રીજું કાંડ ગા.૪૮-૪૯ ના જેવો જ બૌદ્ધ, સાંખ્ય અને કણાદ મતનો નિર્દેશ છે. (12) એમાં સકલાદેશ અને વિકલાદેશ શબ્દો પણ આવે છે જ. બાવીશમી દ્વાર્ગિશિકામાં પ્રમાણની ચર્ચા શરૂ કરી છેવટે તેમાં પરાર્થાનુમાનની જ ચર્ચા લંબાવેલી છે. તેમાં જૈનદૃષ્ટિએ પક્ષ, સાધ્ય, હેતુ, દૃષ્ટાંત, હેત્વાભાસ વગેરેનાં લક્ષણો છે અને છેવટે તેમાં નયવાદ અને અનેકાંતવાદ વચ્ચેનું અંતર બહુ જ સાષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. એ ગ્રંથ જૈનન્યાયનો અભ્યાસ કરવા માટે રચાયો હોય એમ લાગે છે. એ ગ્રંથ ગુજરાતી વિવેચન અને પ્રસ્તાવના સાથે જુદો પણ પ્રકાશિત થયેલો છે. એકંદર લભ્ય બનીશીઓમાં અનેક સ્થળે એવા વિચારો છે કે જે સન્મતિતર્ક સાથે બરાબર મળે છે. - સુખલાલ અને બેચરદાસ (સમતિ તર્ક પ્રસ્તાવનામાંથી સાભાર) (પ્રસ્તુત લેખની તમામ વિગત સંપાદકને માન્ય છે તેવું નથી. પરમોપકારી પૂર્વાચાર્યોની ગરિમા તથા આમાન્યાનો અને સુવિહિત પરંપરાનો આદર કરવા સાથે સુજ્ઞ વાચકોએ સ્વયં પર્યાલોચન કરી અર્થ-નિર્ણય કરી શકાય.) સન્મતિ 1. જૈન સાહિત્યસંશોધક ખંડ 3 અંક પહેલો. બત્રીશી દા.ત. 1, 20 3, 8 ક, 28 1, 29 અને 1, 27 لي لي ان اي 3, 53