________________
२६
७ स्तवोपनिषद्
+ २७ यदि नाम जिगीषयाऽपि ते,
निपतेयुर्वचनेषु वादिनः। चिरसङ्गतमन्यसंशयं,
क्षिणुयुर्मानमनर्थसञ्चयम् ।।४-१४।। हे भगवन् ! यदि वादिनो जिगीषयाऽपि तव वचनानां संसर्ग गच्छेयुः, तदाऽपि चिरकालीनां स्वमनोगतां शङ्काम्, अनर्थसञ्चयरूपमभिमानं च क्षिणुयुः, केनापि प्रयोजनेन त्वद्वचनपरिभावनं कल्याणबीजमिति भावः।
को मद्वचनेषु तादृशातिशय इति पर्यनुयोजकमिव भगवन्तं प्रत्याहउदधाविव सर्वसिन्धवः,
समुदीर्णास्त्वयि सर्वदृष्टयः। દેવાધિદેવ ! જો પરવાદીઓ આપના પર વિજય મેળવવાની કામનાથી પણ એક વાર આપના વચનોનો બરાબર વિચાર કરે તો ય બે મોટા કામ થઈ જશે. એક તો એમના મનમાં વર્ષોથી જે શંકાઓ હશે એ દૂર થઈ જશે અને બીજું એમને અનર્થોના પોટલા બંધાવનાર મિથ્યાભિમાન મોળું પડી જશે- ગુમાન ઉતરી જશે.
મારા નાથ ! તારા વચનો તો એવા છે કે કોઈ પણ પ્રયોજનથી ય તેનો સારી રીતે વિચાર કરાય તો કલ્યાણ જ થાય છે.ll૪-૧૪ll
વત્સ ! એવો વળી મારા વચનોમાં કયો જાદુ છે ? જાણે ભગવાને આવો પ્રશ્ન કર્યો હોય તેમ ઉત્તર આપે છે -
ધ્યાસિંધુ ! જેમ દરિયામાં બધી નદીઓ મળે છે. તેમ આપના વામયમાં સર્વદર્શનો સારી રીતે મળેલા છે. અને જેમ એક એક
स्तवोपनिषद् __ न च तासु भवानुदीक्ष्यते
प्रविभक्तासु सरित्स्विवोदधिः ।।४-१५।। हे भगवन् ! यथा समुद्रे सर्वा नद्यः, तथा त्वयि सर्वदर्शनानि सम्यक्तयोदितानि सन्ति । यथैव पृथक् पृथग् नदीषु समुद्रो न दृश्यते, तथैव प्रत्येकदर्शने तु त्वं न दृश्यसे ।
एवं च सर्वनयसमन्वयनिबन्धनं माध्यस्थ्यं तदनुमितां वीतरागतां च त्वद्वचनमेव व्यनक्तीत्यतोऽपि परः कोऽतिशयः स्यात् ?
स्यादेतत्, सत्यपि मदतिशयेऽन्यातिशयदर्शनं चेत्तदाऽवश्यं विचारावकाश इति सस्मितमूचानमिव भगवन्तमाहस्वयमेव मनुष्यवृत्तयः,
कथमन्यान् गमयेयुरुन्नतिम् ?। अनुकूलहृतस्तु बालिश:,
स्खलति त्वय्यसमानचक्षुषि ।।४-१७।। નદીમાં સાગર નથી દેખાતો. તેમ પ્રત્યેક દર્શનમાં આપનું વાડ્મય પણ નથી દેખાતું.
આ રીતે સર્વનયસમન્વય કરનારું માધ્યચ્ચ અને એનાથી અનુમિત વીતરાગતાને તારું વચન જ વ્યક્ત કરે છે. માટે આનાથી पधारे ऽयो होश ?||४-१५||
પણ વત્સ ! જેમ મારામાં તને વિશિષ્ટતા દેખાય છે, એમ બીજામાં ય વિશિષ્ટતા દેખાય, તો તો અવશ્ય વિચાર કરવો જોઈએ ને ? પરમાત્માની જાણે આ વાતનો જ પ્રતિભાવ આપતા કહે છે -
કરુણાસાગર ! જે દેવો કામ, ક્રોધ વગેરે દોષોથી કદર્શિત હોવાથી સામાન્ય માણસ જેવા છે, તેમની જ કક્ષાના છે, તેઓ બીજાને ઉન્નતિ કેવી રીતે અપાવી શકે ? તો ય લોકો તેમને પૂજે १. क- त्वया।
१. सम्भाव्यतेऽत्रार्थसंशयं- पाठः। २. क- तुमा । ३. क-धनः ।