________________
૪૮ ૯
- स्तवोपनिषद् हेमचन्द्रसूरीश्वरशिष्यपंन्यासकल्याणबोधिविजयगणिगुणिता
તવોપનિષદ્ ા શ્રીભુવનભાનુસૂરીશ્વરજી - સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીમદવિજયજી ગણિવર્ય - વૈરાગ્યદેશનાદક્ષ સીમંધરજિનોપાસક શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી-શિષ્ય પંન્યાસકલ્યાણબોધિવિજયગણિગુણિતા
સવોપનિષદ્.
G७स्तवोपनिषद्
- ૪૦ પક્ષશ્રદ્ધા, ચિપક્ષ દ્વેષગ્ન નિવલ્થનું રેષા | મમ તુ નેશ સ્થિતિઃ | यतस्त्वयि मम पक्षपातोऽस्ति, किन्तु न श्रद्धामात्रेण, परदर्शनेष्वरुचिरप्यस्ति, किन्तु न द्वेषमात्रेण ।
हे वीर ! सम्यक्तत्त्वज्ञानतन्निरूपणलक्षणस्याप्तभावस्य यथावत् परीक्षां कृत्वा कृतनिश्चया वयं त्वामेव समाश्रिताः स्मः । त्वदाश्रयणस्य न पक्षपातो हेतुरपि तु परीक्षाप्रयुक्तपारम्यविनिश्चय इत्यभिप्रायः । तदत्र समाश्रितसमनुपालनसुज्ञे नातः परं ब्रुवे ।
इति श्रीपालनपुरमण्डनपल्लवियापार्श्वनाथसान्निध्ये श्रीश्यामलमहावीरस्वामिप्रसादात् श्रीसद्गुरुकृपया
वेदरसाम्बरनयने (२०६४) वैक्रमेऽब्दे
तपागच्छीयाचार्यदेवश्रीमद्विजयप्रेम-भवनभान-पद्मકારણ કે મને તારા પર પક્ષપાત છે ખરો, પણ એનું કારણ અંધશ્રદ્ધા જ નથી. બીજા દર્શનોની અરુચિ પણ છે, પણ એનું કારણ દ્વેષ માત્ર નથી.
વીર ! વસ્તુમાત્રનું સમ્યજ્ઞાન અને એનું સમ્યક્ નિરૂપણ-આ આપ્તભાવની અમે યથાર્થ પરીક્ષા કરી, સમ્યફ નિશ્ચય કર્યો અને તારા ચરણોમાં આવી ચઢ્યા. તારા પ્રત્યેની આ અમારી શરણાગતિ પક્ષપાતથી નથી થઈ, પણ પરીક્ષાથી કરેલ તારી શ્રેષ્ઠતાના નિશ્ચયથી થઈ છે. મારા નાથ ! શરણાગતના સભ્યપાલનમાં આપ સ્વયં નિપુણ છો. માટે આથી વધુ હવે કશું જ કહેતો નથી.ર૯II. ઇતિ શ્રી પાલનપુરમંડન પલવિયા પાર્શ્વનાથના સાન્નિધ્યમાં શ્રી શામળા મહાવીરસ્વામિના પ્રસાદથી શ્રી સદ્ગુરુની
કૃપાથી વિ.સં. ૨૦૧૪માં તપાગચ્છીય આચાર્યદેવ સિદ્ધાન્તમહોદધિ સુવિશાલગનિર્માતા શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી - ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ