________________
૨૯
नकल नं. १. બીસમીલના રહેમાન રહીમ.
નકલ છે. મેહર શાહજાદા. તોગરાની દસ્કત શાહજાદા તોગરાનીદત શાહજાદા.
નીશાન અલીશાન બાદશાહ ગાજી ઈબન )| શાહજાદા બુદેલ અને શાહના મહમદ દારા
કબાલ મહમદ દારા સહી કર.
સીકર.
ફરમાન અબદુલ મુજફર શાહબુદીન મહમદ શાહબ કુરાનસાની શાહજાદા બાશાહ ગાજી.
હાકમાન તથા સુબેદારણ તથા મુત્સદીઓ આવનાર અને સુબા ગુજ. રાત ખસુસન લાયક તરેહ તરેહના સજાવાર આલીમરતબાં જમા મરદી ખાસ ગેરતખાન તથા મેહેરબાની સુલતાનની મુસ્તહેલ મુસ્તસબરની જાન નારકે અને પહેલાં આ મુકરદમાની વચમાં દહેરાં તે વખતના શેઠ શાંતીદાસ ઝવેરી હુકમે આલીશન સાધન તરેહ તરેહનાં ઉનતુલ મુલક શાહસ્તાખાનને હૂકમ થશે કે શાહજાદા ઔરંગઝેબ બહાદુર તે જગાએ મેહેરાની કેટલીક કરીને તેનું નામ મસજીદ પાડ્યું. તે વખતે મુલાં અબદુલ હકીમે અરજ કરી કે એ મકાન સરેનામ વાણીક તથા ગેરહકનાં તાલુકાના સબબ હૂકમ મસજીદને નથી રાખતો. વાસ્તુ હુકમ જહાનની ફરમાબદારીને બુજર્ગ જારી થાય છે. જે મકાન શાંતીદાસની મીલકતમાં તાલુકા રાખે છે તથા મહેરાબીને સકરના સબબથી શાહજાદા નામદારે તે જગમાં નવું બનાવ્યું છે તે એમ મુજાહેમ ન થવું ને તે મેહેરાબો કાઢી નાંખજે અને મકાન મજકુરને તેમને હવાલે કરજે. આ દિવસમાં હુકમ જાહાંનને માનવા જેવો સુરજની રેશની જેવો એ થ છે. મેહરાબી શાહજાદે કામગારી મોટા મરતબાની કરી હતી તે બહાલ રાખી દેવલરસે મેહેરાબો ભીંતે પડદા સબબથી નજદીક મહેરાબ કરજે. તે વાતે હુકમ થયા છે જે કે ખુદાવંત બાદશાહ બુલંદ તેમના નેકર તેમની મહેરબાનીથી દેવલ મજકુરને શાંતીદાસને બક્ષે છે. પ્રથમના દસ્તુર માફીક તે મકાન તેમના કબજામાં રાખે, હરેક રીતે તેમને ગમે તેમ વાણીક પિતાના ધરમ પ્રમાણે પરમેશ્વરનું ભજન કરે તેમાં કોઈ આદમીએ તે ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગો મકાન કરી રહ્યા છે, તેમને ત્યાંથી કઢાવી શાંતીદાસને ઈજા તથા કીનાથી ખુલાસો કરજે