________________
પામ્યા. ખંભાતના સંઘે સત્તર ખંડી માંડવી કરી, સેના રૂપાના નાણાનું દાન કરી શબને અગ્નિદાહ કર્યો. આના પછી પટ્ટધર શ્રી વિજયરાજરિ વિરાજે છે. આ રીતે શ્રી લાભવિજય ગણિ રચિત આ સઝાય પૂરી થાય છે.
શ્રી વિજયસેનસૂરિથી ત્રણ વિભાગ પડ્યા. એક તપાગચ્છના પટ્ટધર વિજયદેવસૂરિ ગણુયા. બીજા સૂરિ વિજયતિલકસૂરિ થયા, અને ત્રીજા સાગરગચ્છના સ્થાપક રાજસાગરસૂરિ થયા કે જેની વંશપરંપરા આપણે આગળ જોઈ ગયા છીએ. ૫૮. વિજ્યસેનસૂરિ વિજયસેનસૂરિ. વિજ્યસેનસરિ. ૬૦. વિજયદેવસૂરિ વિજ્યતિલકસૂરિ. રાજસાગરસૂરિ.
(આની શિષ્ય પરંપરા ૬૧. વિજયસિંહ, વિજયાનંદસૂરિ. ૫. ૧૧ પ્રસ્તાવનામાં
આપેલ છે). ૬૨. વિજયપ્રભ. વિજયરાજરિ.
વિજ્યાનંદસૂરિના શિષ્ય શ્રી શાંતિવિજ્ય થયા કે જેણે શ્રાવકના બાર વતપર સઝાય લખી છે, અને તે શાંતિવિજયના શિષ્ય સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી માનવિજય ગણિ થયા છે કે જેણે સંવત ૧૭૩૮ માં ધર્મસંગ્રહ નામને પ્રખ્યાત ગ્રંથ રચેલ છે. આ સિવાય બીજી પટ્ટપરંપરા અને શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે –
વિજયાનંદસૂરિ
વિજયસૌભાગ્યસૂરિ. રત્નવિજયસૂરિ. વિજયલક્તિરિ હરિનરિ.
કર્તા૧ ઉપદેશ પ્રાસાદ વૃત્તિ સહિત. જયરત્નસૂરિ.
સં. ૧૮૩૪ કાર્તિક સુદ ૫ ગુરૂ. | ૨ વીશ સ્થાનક પૂજા. સં. ૧૮૫ ભાવરત્નસૂરિ.
વિજયાદશમી ખંભાત. ૩ ચોવીશી. ૪ જ્ઞાનપંચમી દેવવંદન. ૫ રોહિણજી સઝાય,
પંડિત ગેપગણિ, રંગવિજયગણી. મેરૂવિજયગણિ. (વસ્તુપાલ તેજપાલ રાસ
રમ્યા સં. ૧૭૨૧)