Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal
View full book text
________________
૨૦૮
બુરાનપુરના રાગી શ્રાવક, . . . બહનપુરને સંઘ, સબલ રાગી શિરે,
શાહ મેતીચંદ દેવચંદ સહુને ગુણ કરે. બધવ તેહના દોય નિહાલચંદ નામથી, શાહ ખુશાલચંદ તેમ મુખે જસ ને નથી; શાહ મલકચંદ સેહે માણિકચંદને, દિન દિન સુજસ સિવાય કે, શાહ હર્ષ ચંદને. ૬ શાહ માણિકચંદ મંગલજીના ગુણ ઘણું, શાહ ગુલાબચંદ કુંવરજી કરતી નહી મણ
શ્રી સંઘ એ હમને ખિણ મત ન વીસરે, એ કહે “ધર્મ કર, તુહે બહુ આદરે.” બીજા ગામના સંઘ.
વટપદ્રને દર્ભાવતી ભરૂચ છે તિમ વલી, અંકલેશ્વર સેઝિંતરે શોભા ઉજલી; સાણંદ વીરમગામ કેટેસણ તિમ કી, તિમ મહીસાણું બેલેલ, વસતી બહુ સાંકડી. સાંથલ ને નયરવાડું, પાલણપુર સિદ્ધપુર ભાભેર બહીયલ બાજુ બહુ આદરે; ઈત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તમે ધર્મલાભ કહેજે અતિ રસે.
ઢાળ ૯ મી.
(પુણ્ય પ્રશસીએ—એ દેશી.) દેહત્સર્ગ. એમ કહીને સૂરીસરૂરે, મન રહ્યું તિણિ વાર, દરિસણ કરતા જિનત, ધ્યાન ધરે નવકારે. ગુરૂજી ન વિસરે, જેહના બહુ ઉપગારરે, ક્ષણ ક્ષણ સાંભરે. આંચલી. પાપથાનિક સવિ પરિહરે, સાંભળતાં સિદ્ધાંત, ધ્યાન ધરમ મતિ ધારતા, સમરતા અરિહંતેરે. ગુરૂજી. ૨
૧ વડનગર. ૨ ઈ.

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414