Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 401
________________ ૨૫૫ વડે સહેદર નામ મુક્તિસાગર, - બુધ માનસાગર મુનિ નાન્હડે એ; સુણી સુણ તુમ્હચી વાત વલિ વલિ, વિત વલે ઘણવિણ જિમ બાપ એ. ૧૨ સાંભળી સુતની વાત માત કેડાઈ, મનમાંહે અતિ દુખ વહે એ જે દુખ એક ન ખમાય, એહવા હુઈ થયાં, વળી વળી વયણ ઈશ્યાં કહી એ. ૧૨૩ મેહ વશે મરૂદેવી અરણક માય, પ્રેમ વિશે મરૂદેવી અરણુક માય; પ્રેમ વિશે પરવશ થઈએ, પુત્રતણું દુખ જેહ નેહ થકી વહી, જનની તે જાણે સહીએ. ૧૨૪ - નયણે આવે નીર ધીર સુતન વિના, નીંદ ભૂખ નાસી ગઈએ. નિસાસા અવિલબ અંબા મૂકે એ, રયણી વરસે સુ થઈએ. ૧૨૫ જિમ જલ પાખે જોઈ તડફડે માછલી, જિમ મરાલી મરૂ થઈ એ; તે દુખ દીધું દેવ વકરે કહ્યું, " એમ બેલે ઉતાવલી એ. ૧૨૬ સંધ સહ પરિવાર સાંભળી ચિતવે, દૈવયોગ વિષમે સહી એ એ સંસાર અસાર તારક જગ ગુરુ, આગમ વાત એસી કહી એ. ૧૨૭ જાણી ઈર્યું સ્વરૂપ ધરમ કરો ઘણું, જિમ સવિ દુખ જાવે વહી એક કવિયણ બેલે ઇમ જગભીતર બીજ ઠઉં, - વિરહ સમું દુઃખ છે નહિ એ, ૧૨૮

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414