________________
श्रेणिकचरितम् दृष्ट्वैश्वर्यातिरेकेऽपि धर्मेकनिरतं जनम् ।
अवैवकृतमित्यूहः कस्यात्र हृदि न स्फुरेत् ॥ २० ॥ ભાવાર્થ
અધિક એશ્વર્યા છતાં પણ કોઈ ધર્મ પરાયણ એવા માણસને જોઇને આજે કૃતાર્થ થયા ” એવો તર્ક કેના હૃદયમાં સ્ફરતે નથી? ર૦ વિશેષાર્થ–
દાય, પણ નિરાં, ગંદ+gવ એ સ્વર સધિના રૂપ દર્શાવ્યા છે.
हैव नूनं धर्मोऽस्थाद्यन्नार्थोऽत्र पतिव्रताः।
कोतिरेव सतां त्वेका स्वैरिणी खैरचारतः ॥ १ ॥ ભાવાશે–
અહિંજ ધર્મ રહેલું છે, એમ ખાત્રી થાય છે કારણ કે, ત્યાં બધી સ્ત્રીઓ પતિ વ્રતા હતી માત્ર પુરૂષની કીર્તિ એકજ સ્વેચ્છાચારથી સ્વૈરિણી હતી. ૨૧ વિશેષાર્થ—અહિં કરિ એ સંધિ રૂપ દર્શાવેલ છે.
दृष्ट्वौदार्य नृणामत्र शाखिनस्ते दिवौकसाम् ।
प्रेलिता त्रपया मन्ये प्रौखंति स्मान्यदृश्यताम् ॥श्शा ભાવાર્થ–
અહિંના પુરૂષની ઉદારતા જોઈને દેવતાના કટપવૃક્ષ લજજાથી સંતાઈ ગયા હોય તેમ મને લાગે છે, કારણ કે તે અન્યને દૃશ્ય થતાં નથી. રર વિશેષાર્થ +ાઈ, કઢતા, કાંતિ, એ સ્વર સંધિના રૂપ દર્શાવ્યા છે.
यदुपेकायते धर्मो यदुपेकायते श्रुतम् ।
तदुपैति यत्रास्फाति धीरत्रोपैयते च तत् ॥ २३ ॥ ભાવાર્થ
ત્યાં એકજ ધર્મ વર્તતો હતો, એક શાસ્ત્રજ વર્તતું હતું. ત્યાં જ્યાં વિસ્તારે ત્યાં બુદ્ધિ વધતી હતી. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org