Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 107
________________ - પ્રવચન ૧૫ વરરાજ ના દિનાં vir ग्सद्धर्मदेशनागि हि कर्तव्या तदनुसारेण ॥१३॥ પૂજયપાદ પર પકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહા૨ાજ હવે પ્રથમ ડિરાકના ૧૩ મા કલેકમાં ગુરુએ દેશના (ઉપદેશ) કાને કેવી આપવી તે વાતને આ લેકમાં નિશ કરે છે. જીવની કા વિવાથી વગર આપેલી દેશના (ઉપદેશ) નિષ્ફળ નીવડવાનો સંભવ છે. ઉપદેશ આપવાનું પ્રયોજન ભવ્ય અને ધર્મમાં જોડવાનું છે. જે ધર્મમાં જોડાયેલા હોય તેને ધર્મમાં સ્થિર કરવાનું છે. ધર્મમાં સ્થિર થયેલા હોય તેને ધર્મમાં આગળ વધારવાનું છે. ઉપદેશ આપનારા ગુરુ સંવિન ગીતાર્થ જોઈએ. સંવિન એટલે પિત જાતે ભવભીરુ હોય. ભવસાગર તરી જવા માટે સદા તલપાપડ હોય અને સ્વયં મોક્ષમાર્ગના જાણકાર હોવા જોઈએ. મેમાના જાગ એટલે આગમોના જ્ઞાતા હોવા જોઈએ. છેદ ભણીન વાંચી વિચારીને ઉ અપવાદના સારા જ્ઞાતા બનેલા હોવા જોઈએ. પિાત કવયં ઉત્સના સ્થાનને અને અપવાદના કથાનને ઓળખી તે મુજબ ચાલનારા હોવા જોઈએ. ગુરુ પરિણત બુદ્ધિવાળા હોવા જોઈએ. દેશકાળભાવને જાણનારા લેવા જોઈઅ. યાદવાદની કલીના સારા જાણકાર હોવા જોઈએ. સુવિહિત સારા સંયમી શિવ્યાના પરિવારવાળા હોવા જોઈએ. Jain. Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144