Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 127
________________ ૧૨૨ ડિરાક પ્રવચને (૭૭) જનમાનવને ભવ પામીને આત્માને હવે બેગ અને પરિગ્રહની પથારીમાંથી ઊભું કરે. (૭૮) ખાવાના સંસારના અંત લાવવો હોય તે આ ચાર વાના ઉપર લક્ષ આપ : (૧) ખાવાના ટંક ઘટાડે. (૨) ભૂખ કરતાં ઓછું ખાવ. (૩) ભેજનમાંથી વાહ ઓછા કરો. (૪) ખાવાની ચીજે ઓછી કરો. વૃત્તિ શ્રેપ તપ કરે. (૭૯) સુખી બનવા સદાચારી જીવન જીવે. (૮૦) ધર્મ સારા બનવા માટે કરવાને છે. (૮૧) જે ધર્મ કરી સારી બને તે જ સાચા સુખી બની શકે. (૮૨) વેપારી મનોદશાથી ધર્મ ન કરો. (૮૩) “ધમ વગર મને ચેન પડતું નથી, માટે હું ધર્મ કરું છું ' એમ સ્વભાવગત બની ગયેલે ધર્મ જ સાચી આત્મ ઉન્નતિ સાધી આપે છે. (૮) ધર્મ નહિ કરીએ તો દુઃખી થઈશું, દુગતિમાં જઈ” આ વિચારણું બાલજી માટે જે ગણાય, પણ પ્રબુદ્ધપુરુષો માટે નહિ. * (૮૫) દેવ ગુરુ ધર્મને ખૂબ જ મહત્વ આપીને કરાતી તેની ઉપાસના-આરાધના એ જ ભવનો ક્ષય કરશે. (૮૬) બાળકોને બચપણથી જ ધર્મના સંસ્કારો આપે. . (૮૭) ધર્મના સાચા સ્વરૂપને સમજી ધર્મ કરો. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144