Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ ૧૨૪: શિક પ્રવચનો - (૧૦૦) અકાળે કરેલી સારી ક્રિયા પણ નિષ્ફળ જાય. (૧૦૧) આ મનુષ્યદેહ રોગ, જરા અને મૃત્યુને શિકાર બન્યું નથી ત્યાં સુધી જ ધર્મ કમાણીને અવસર છે. (૧૨) ત્યાગની પરાકાષ્ટા એટલે જ મોક્ષ. (૧૦૩) રાંઘ, સાધુ, શાલ અને સાધમિકની જેણે ચિંતા જ છેડી દીધી છે તેને શ્રાવક કેમ કહેવાય ? (૧૦૪) વિવેકપૂર્વકના તપ રૂપી વજના પ્રહારથી કર્મ રૂપી પર્વના ચૂરેચૂરા થઈ જાય છે. (૧૦૫) તપ કાનરે પારણમાં આહારસંસાથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. (૧૦) તપથી ઈછાઓ ઉપર નિયંત્રણ આવવું જોઈએ. (૧૦) બીજા લોકે ન જાણે તે રીતે તપ કરવો જોઈએ. તપની જાહેરાત ન કરે. (૧૦૮ સ્વાધ્યાયથી મન, વચન અને કાયાના વેગો એકાગ્ર બને છે અને એકાગ્રતાથી વિપુલ નિર્જરા થાય છે. ' (૧૯) ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગ સૂત્ર એ વૈરાગ્યની ખાણ છે. (૧૧૦) દ્રવ્યાનુયોગના જ્ઞાનથી રાખ્યશનની નિર્મળતા થાય છે. (૧૧૧) વાધીનભોગને ત્યાગ કરવાથી બહુ જ નિર્ભર થાય છે. (૧૧૨) આત્માને ઘેરવાના ભવમાં જડને જોવામાં પડી જવું એ મહામૂર્ખાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144