Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ પોશક પ્રવચન : ૧૦૧ રાગદ્વેષની જડ ઉખેડવા જિનાગમાનું શરણ લીધા વિના છૂટકો નથી. શમરસમાં જીવને ઝીલતા કરવાનું કામ જિનાગમનું છે: કપાયાગ્નિને બુઝાવવા માટે આ સમાન જિનાગમે છે. માટે તે યર્ગા દુધધમાં ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મડારાજાએ આગમક્તિને મુક્તિની ક્રૃતી તરીકે ઓળખાવી છે. આગમ એ મુક્તિના માર્ગ બતાવનાર કુશળ બે મિયે છે, આગમરૂપી ભામિયા વગર આપણે મુક્તિના પંથ કાપી શકીશું નહિ. આપમતિએ ચાલવાથી તે સંસાર વધશે. શાસ્રમતિએ ચાલવાથી સસાર ઘટશે. પલાકની સાધનામાં આપત્તિ ન ચાલે. ત્યાં તા સજ્ઞબુદ્ધિની આધીનતા સ્વીકાર્યા વિના છૂટકા નથી. સાથી આત્મકલ્યણની કામના હોય તે વડેલામાં વહેલી તકે શાસ્ત્રમતિ-આગમતિની શરણાગતિ સ્વીકારી લે. આ Àકમાં છેલ્લે કહ્યુ` કે સરા વચન અનામ્રિ છે કારણ કે પ્રવાહથી તીર્થંકર આ અનેિ ઉપર અનાદિકાળથી થયા જ કરે છે. મહાવિદે ધ્રુવની અપેક્ષાએ ના કદીયે તીથકર ભગવતાના વિરહ હાતા જ નથી. તીર્થંકર ભગવા વીતરાગ સર્વજ્ઞ હવાથી તેઓના વચનમાં જરાયે વિસંવાદ હોય નહિ. માટે નિઃશંક થઈને સર્વત્ર સર્વજ્ઞ આજ્ઞાને શિરોધાર્ય કરી મુક્તિપંથ કાપતા રહેવું. દરેક વાતમાં સર્વજ્ઞ આજ્ઞા એ જ પ્રમાણુ એમ શ્રદ્ધા રાખી મોક્ષપથ ઉપર પ્રયાણ કરતા રહેવુ. ગુરુગમથી આગમનું રહસ્ય પણ તણવુ એ અ. હવે પછી ૧૩ મા લેાકના વિચાર થશે. .... મ’ગલ માંગલ્ય... For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144