Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ શિક પ્રવચને ૧૦૯ તેમ ધમ અને મોક્ષ તદ્દન વિરુદ્ધ હોઈ શકે નહિ. તે બંને વચ્ચે કાર્ય-કારાભાવ હવે જોઈએ. - ધર્મ એ માણનું કારણ છે, જ્યારે મિક્ષ એ ધર્મનું કાર્ય છે. ધર્મથી જન્મ-જરા-મરાણુ રહિત મિક્ષ ભાવ ઉત્પન્ન થે જોઈએ. ધર્મથી રાગ-દ્રક મેહરહિત આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી જોઈએ. ધર્મથી દુઃખ દે દર્દીથી રહિત સકલ સુખમય આત્માની મોક્ષ અવસ્થા ઉત્પન્ન થવી જોઈએ. તે ધર્મથી દુઃખદ ભવભ્રમણનો અંત અને શાશ્વત અજરે અમર મોલ અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. જે ધર્મનું પાલન કરવાથી જીવનાં સકલ દુબે અને સકલ દેને સમૂળ નાશ થાય અને શાશ્વત સુખ અને અનંતજ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થાય એ જ સાચો ધર્મ જાણો. જે ધર્મ એકાંતિક અને આત્યંતિક સુખ પ્રાપ્ત કરાવે એ જ સાચો ધર્મ સમજવા. તે વારંવારના જન્મ-મરણના ફેરા ટાળી પરમપદ સુધી પહોંચાડે એ જ સાચો ધર્મ. ધર્મ એ આ જગતની પાર્થિવ નિપજ નથી. પરંતુ અનંત શક્તિના ધણ શાશ્વત એવા આત્માની પિતાની પવિત્ર કિંમતીમાં કિંમતી ચીજ છે. તે ધર્મ અનાદિકાળથી આત્મામાં કર્મની માટી નીચે દટાયેલ પડે જ છે. ધર્મ ને શાશ્વત વસ્તુ છે. તે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144