Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 118
________________ યશજીક પ્રવચને ઃ ૧૧, ક્ષેત્રમાં ધ ગુરુએ પણ શ્રોતાની કક્ષા વિચારીને તેનું આત્મકલ્યાણ થાય તવે ઉપદેશ આપવેા ોઈએ. ઉપદેશક ઉપર કેટલી બધી જવાબદારી છે તે વિચારવા જેવુ છે. પાટ ઉપર ચઢી બેસી ગમે તે વ્યક્તિ મન ફાવે તેમ ઉપદેશ આપવા લાગી જાય તે ખરાખર નથી. સવિરતિના ઉપદેશ જેને આપવાને હાય તેને દેશિવરતિના ઉપદેશ આપે અને દેશવિરતિના ઉપદેશ જેને આપવાના હાય તને સવિરતિના ઉપદેશ આપે તે તે આત્મા ઉભયધમ થી ભ્રષ્ટ બને. જીવવચાર પણ સમજવાની કક્ષા ન હોય તેને સીધી ભગ વીસૂત્રની સૂક્ષ્મ તત્ત્વની વાતા કહેવી તે બરાબર ન ગણાય. સારા તત્ત્વના જાણકાર આગળ સામાન્ય જીવવિચારની વાતે કરવી તે પણ ચેાગ્ય ન ગણાય. ઊ'ચા કિ'મતી માલ ખરીદવા આવ્યે ડાય તેને તમે હલકી માલ બતાવે અને હલકા માલ ખરીદવા આવ્યેા હાય તેને ઊંચામાં ઊંચા 'મંતી માલ બતાવે તે તે ઘરાક તમારી દુકાનેથી માલ લીધા વગર પાછે જાય. તમારે ઘરાક અને નફા અને ગુમાવવાં પડે. માટે દરેક વાતમાં વિવેકની ખાસ જરૂર છે. વૈદ્ય પણ વાયુના દરદીને કનુ ઔષધ આપે અને કફના દદીને વાયુનુ ઔષધ આપે તા શું પરિણામે આવે ? માટે જેવા દદી' તેવુ' ઔષધ હાવુ' જોઈએ. તા જ દદીના રાગ જાય. તેમાં જો વિપર્યાસ થઈ જાય ત। નદીના રાગ વધી જાય કે દર્દી મરી મા. પ્ર. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144