Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 121
________________ પૂજ્યશ્રીના પ્રવચનોમાંથી ચૂંટેલીમાર્મિક વાતો (૧) આ જનને ભાન ભવવિરહની તીવ્ર ઝંખનાવાળે હેય. (૨) લવ સ્વરૂપ તરફ દરિટ રાખીને કરેલી આરાધના એ જ સાચી આરાધના છે. - (૩) જિનના ભકતને સંસાર, શરીર ઉપર થયેલા ગુમડા જે પીડાકારા લાગે. () જેમ ગંધાતા સંડાસમાંથી જલદીથી નીકળવાનું મન થાય છે તેમાં રાસા-રૂપી સંડારમાંથી પ સમકિતી જીવને જલદીથી નીકળવાનું મન થાય. (૫) સકલ જીવર શીનું હિત થાય એ રસ્તે શ્રી જિનેશ્વરદેએ જ બતાવ્યું છે. (૬) કપાયેને ભૂગર્ભમાં મેકલ્યા સિવાય આત્માનો ઉદ્ધાર થશે નીિ. - (૭) સાચા પ્રવક. બવાનાં સાધને મેળવીને આનંદ ન થાય, તેનાથી ગૌરવ ન લે. (૮) કોઈને ઉધી વાતને પણ સીધી લેતાં આવડે તે ભવસાગર તરતાં વાર ન લાગે. (૯) આત્મહિતને યાદ રખાવે તે સાચું જ્ઞાન. આત્મતિને ભુલાવી દે તે મિથ્યાજ્ઞાન. (૧૦) પાપથી ડરે તે જ સાચે પંડિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144