Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कच्छी श्रावक जैन बुकसेलर शेठ. मेघजीभाइ हीरजीभाइने अर्पणपत्रिका. તમે કદેશના રહીશ જૈનશ્રાવક છે, કચ્છી જૈનેામાંથી હાનિકારક કુરિત રીવાજોને-બાળલગ્ન ગૃહલગ્ન વગેરેને દૂર કરવા કબદ્ધ ઉત્સાહી બન્યા છે. તમારામાં ઉત્સાહ ઐય વગેરે ગુણો ખીલ્યા છે. આ ક્ષમાપના પુસ્તકને જગતમાં બહાળેા પ્રચાર થાય અને તેના બહાળેા પ્રચાર કરવાની તમારી અત્યંત લાગણી છે તેમજ સાંવત્સરિક ક્ષમાપના ઉપર તમારી અતિ પ્રીતિ હોવાથી તમને આ પુસ્તકની અપશુપત્રિકા, ગુણાનુરાગે પ્રમેદભાવે કરવામાં આવે છે તો તે સ્વીકારીને આ પુસ્તક પ્રચારમાં તથા કચ્છી તેની પ્રગતિમાં આગળ વધશે. इत्येवं ॐ अहँ महावीर शान्तिः ३ લે. ભ્રુદ્ધિસાગર. મુ. વિજાપુર, ( ગુજરાત ) વિ. ૧૯૮૧ ફા, સુ. ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 98