Book Title: Sarva Samanya Pratikraman Avashyak
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 54
________________ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦ ૪૮ ] [ સર્વસામાન્ય પાઠ ૧૬ મો પ્રત્યાખ્યાન દિવસચરિમં પચ્ચક્ખામિ (સૂરે ઉગ્ગએ નમોક્કારસહિઅં પચ્ચક્ખામ–જો નોકારસી કરવી હોય તો.) + ચહિં પિ આહારં—અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવિત્તિયાગારેણું વોસિરામિ.* અર્થ :ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણું ત્યાં સુધી હું ચાર પ્રકારના આહાર–ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ત્યાગ કરું છું; આ આહારોનો ત્યાગ ચાર આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રમાણે : ૪અનાભોગ, પસહસાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યાકાર. HE પાઠ ૧૭ મો મંદી નં ૮. નમોત્થણં [સ્તુતિમંગલ અથવા નમસ્કારકીર્તન] નમોત્પુર્ણ અરિહંતાણં, ભગવંતાણં, આઈગરાણું, તિત્થયરાણં, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમા, પુરિસસીહા, પુરિસવરપુંડરિયાણં, પુરિસ—વર—ગંધ—હથીણું; લોગુત્તમાણં, લોગનાહાણું, લોગ—હિઆણં, + બીજાને પચખાણ કરાવતી વખતે ‘વોસિરાઈ' શબ્દ બોલવો. * બીજાને પચખાણ કરાવતી વખતે ‘પચ્ચક્ખાઈ' શબ્દ કહેવો. ૧. મેવો, ફળ. ૨. મુખવાસ. ૩. છૂટ ૪. બિલકુલ યાદ ન રહેવું તે. ૫. અકસ્માત. ૬ વિશેષ નિર્જરાદિ ખાસ કારણમાં ગુરુની આજ્ઞા મેળવી નિશ્ચિત સમય પહેલાં પચખાણ પારવું તે. ૭. સર્વ પ્રકારની સમાધિ ન રહેવી તે. Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91