Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 112
________________ 107 ૨૨ શ્રીકૃષ્ણે રોષે ‘પ્રકાશ' ટીકામાં રજૂ કરેલું વિવરણ : સુધી+રાસ્ય | એ સ્થિતિમાં દ્દો યવિ ! ૬-૬--૭૭ થી મળાવેશનું વિધાન થયા પછી, મૈંના સ્થાનમાં ચળાવેશની પ્રવૃત્તિ કરવા માટે, રામચન્દ્રાચાયેથા થમનુવેરા સમાનામ્ ।ર્ - રૂ - ૬ ૦. સૂત્રને પુરસ્કાયુ છે. એ વિષે ચર્ચા કરતાં શ્રીકૃષ્ણ શેષે પોતાની ‘પ્રક્રિયાકૌમુદીપ્રકાશ' ટીકામાં નીચે મુજબની રજૂઆત કરી છેઃ શ ́કા (૧) : અહી’સ્થાનડન્તતમઃ । ?-૬-૬૦ એ સૂત્રથી જ (વૃના સ્થાનમાં ઈષ્ટ ચળાવેશની) સિદ્ધિ થઈ શકવાની હતી. જેમકે, સ્થાનિભૂત તાલવ્ય ૐ કારના સ્થાને સ્થાનસામ્ય ધરાવતો તાલવ્ય યુ કાર આદેશ રૂપે પ્રવૃત્ત થશે; ઔય ૩ કારના સ્થાનમાં તેવા જ એટલે કે ઔટ ટૂ કાર, મૂન્ય 5 કારના સ્થાનમાં મૂન્ય ફ્ર અને દન્ય હૈં કારના સ્થાનમાં એવા જ સ્થાનસામ્ય ધરાવતા હૂ કાર આદેશ રૂપે પ્રવૃત્ત થઈ જશે. તે પછી, એ કાય કરવા આ વધાસંરકમનુàા સમાનામ્ 11 - રૂ - ૬૦ સૂત્રને શા માટે પ્રક્રિયાકૌમુદીકારે આગળ ધર્યુ છે ?!° સમાધાન :- આ શકા સાચી છે. પણ તરસ્થમિવ તાન્તન્તામઃ । રૂ - ૪ - ૬ ૦ જેવાં સ્થાન્યાદેશનું વિધાન કરનારાં સૂત્રામાં, (કે જેમાં ર્ આદિ પ્રત્યયના સ્થાનમાં સામ વગેરે આદેશ કહ્યા છે તેમાં) સ્થાનકૃતાદિ સામ્ય મળવા સંભવ નહીં. હાવાથી, તેવાં સ્થળાને માટે આ યથાસંશ્ચમનુવેરા સમાનામ્ । ૬ • ક્ - ૨૦ સૂત્રને પુરસ્કાયું છે. વળી, અહીં કો યવિ / ૬ • ૬ - ૭૭ સૂત્રમાં પણ આ (પરિભાષા) મૂત્રના અનવરુદ્ધ વિષય હાવાથી, અને આ સત્રથી (સ્થાન્યા દેશના નિષ્ણુય કરવા રૂપી) કાર્ય સરળ બની રહેતું હાવાથી આચાર્ય અર્થાત્ રામચન્દ્રાચાયે તે(૧ - ૩ - ૧૦)ને અહી પણ રજૂ કર્યુ છે. ૧૧ શ′ફા (૨) : સુધી + પામ્ય_જેવા ઉદાહરણમાં તો યવિ ૫૬ - ૨ - ૭૭ ની પ્રવૃત્તિ કરવા માટે જો યથાશ્રમમુદ્દે સમારમ્ | શ્~ - હું સૂત્રની મદદ લેવાનું વિચારશે તે પણુ અહી' યથાસ`ખ્યત્વે મળવાનુ’ નથી. કારણ કે (મટિત સર્જાય ચાપ્રણ્યય: { ૬ - ૬ - ૬૦ સૂત્રોક્ત વ્યવસ્થાનુસાર) સવં વર્ણાનું પણ ગ્રહણ કરવાનુ` હોવાથી ૧. પ્રક્રિયાૌમુદ્દી (રામRદ્રાચાર્યત્રળીયા), મા-૬, શ્રીચિચિતચા ‘વાશ થયા संवलिता, सौं. श्रीमुरलीधर मिश्रः, सरस्वतीभवन ग्रन्थमाला - १११, प्रका. सम्पूर्णानन्द સંસ્કૃત વિશ્વવિદ્યાય, વારસી, 1977 A.D. ता ता * १०. नन्वत्र 'स्थानेऽन्तरतम' (१९५०) इत्येव सिद्धम् । तथा हिं स्थानसाम्यादिकारस्य यकारः । उकारस्योष्ठ्यस्य तादश एव वः ! ऋकारस्य मूर्धन्यस्य तादश एवं रः । लृकारस्य दन्तस्य तादृश एवं लः, तत्किमर्थमिदम् || ( प्रक्रियाकौमुदी प्रकाश टीका રૃ. ૭૬) ११. सत्यम् । 'तस्थस्य मियां तान्तन्तामः' (३४१०१ ) इत्यादावान्तर्यासम्भवात् तदर्थमिदमारवम् । एवञ्चेह्राप्य-प्रतिहतविषयत्वात् सौकर्यवंशाच्याचार्यै रुपन्यस्तम् || ( प्रक्रिया कौमुदी પ્રશ્નારા ટીકાકરૢ • ૭′ - ૭૬)

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151