Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 115
________________ 110 એટલે કે સ્થાનકૃત સાદશ્યની દૃષ્ટિએ જ સુધી ના ના સ્થાનમાં તાલવ્ય ન્યૂ કારને આ રૂપે પ્રવૃત્ત કરવા.૧૮ આમ ભટ્ટાજિ દક્ષિતે સુધી + કાસ્ય | માં વળાદેશની પ્રવૃત્તિ કરવા માટે સ્થાન સદસ્યને નિયામક જાહેર કર્યું, અને એમના પૂર્વ સરિએએ, અર્થાત્ એમના જ પરમ રામચન્દ્રાચાર્ય પ્રક્રિયાકીમુદી’માં અને એમના સાક્ષાત્ ગુરુ શ્રીકૃષ્ણે કૃષ ‘પ્રક્રિયા પ્રકાશ’ પ્રકૃત ઉદાહરણમાં કહેલી યથાસંખ્યન્યાયની પ્રવૃત્તિને પરિહાર કરી દીધા. ૨.૪ ૫., જગન્નાથે કરેલું. પ્રૌઢમનોરમા'નુ' ખ"ડન ; આમ ફળો થનિ | ૬-૧-૭૭ સૂત્રોક્ત યળાવેશની પ્રવૃત્તિ કરતી વખતે-(F) (ક્િ કૌમુદીકાર અને તેમના ટીકાકાર મુજબ) ચાર્દથ્થમનુવેર સમાનામ્ । ૧-૩-૧૦ સૂત્રો ચારસયન્યાયની મદદ લેવા; અથવા (લ) (ભટ્ટોજિ દીક્ષિતના કહેવા મુજબ) સ્થાનેન્તરતમ: --1-સૂત્રની મદદ લેવી–એવા એ વિભિન્ન મતા ઉપસ્થિત થયા. જ્યારે '. જગન્ન ગુરુદ્રાની ભટ્ટૉન્ટિ દીક્ષિતના પ્રથાનું આલેાકન કરીને એના દેષોની પરીક્ષા કરવાની - કરી ત્યારે ઉપર્યુક્ત મુદ્દા પરત્વે પણ એમનુ ધ્યાન ગયુ. અને તેમણે એ વિષે પોતા ‘પ્રોટમનારમાધ્યમદ્વિતી’ ટીકામાં લખ્યું કે— “જ્જો યાં | ૬-૧-૭૭ સૂત્રોક્ત રૂ શબ્દથી ૬૬ સવ વર્ષાં લેવાના છે, અ રાષ્ટ્રથી સાત સવર્ણ વર્ણી લેવાના છે. તથા એ સંજોગામાં યથાસખ્યન્યાયે સ્થાન્યા ભવની વ્યવસ્થા કરવાની નથી,” એવું જે (પ્રૌઢમનેરમા'માં ભટ્ટોજિ દીક્ષિતે) કહ્યું છે ઉચિત નથી.૧૯ અહી’, જગન્નાથે પાંચ-છ કારણેા આપીને ભટ્ટોનિ દીક્ષિતની વાત સ્વીકા રોકાય એમ નથી એમ જાહેર કર્યુ છે. જેમ કે— (૧) ભટ્ટોજિ દીક્ષિતનું કહેવુ. જો સ્વીકારીએ તેા થાનાન્તતમઃ | ૧-૧-૬૦ સુ ઉપરના ભાષ્ય ગ્રન્થ ડહોળાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. જેમ કે, ત્યાં કહ્યુ છે કેસ્થાનેઽસાતમ | પા. સૂ. ૬ - શ્-૧૦ ——તિમુટાઢામ 'इको यणव' दध्यत्र मध्यत्र । तालुस्थानस्य तालु स्थानः ओष्टस्थानस्य ओष्टस्था यथा स्यादिति ॥ -स्ति । संख्यातानुदेशेनाप्येतत्सिद्धम् ॥१० १८. इको गचि । ६ - १७७ प्रत्याहार ग्रहणेषु तद्वाच्यवाच्ये निरूढा लक्षणा, दीर्घाज्जसि ({ - ૬ - ૨ ૦૬) કૃતિ જ્ઞાવાવ ‘ચિ’ (૮ - - ૪૪) તિ નિર્દેશાશ્ત્ર / સમાવે પટાન્ત, યાન્વેન સખ્ત !...મતો નાસ્તિ..ચથાસંણ્યમ્ ॥...તસ્માદિ ‘સ્થાનેऽन्तरतमः । १-१-५० इति सूत्रेणैवेष्टसिद्धिरित्यभिप्रेत्याह-स्थानत आन्तर्यादिति । (प्रौढमनोरमा, संपा. सदाशिव शास्त्री जोशी, चौखम्बा संस्कृत सीरिंज आफिस, बनारस: ૨૨૨૪, ૬. ૧-૬૬) १९. “इको यणचि” (६ १७७) । यत्तु इक्शब्देन षट्षष्टिर्व गृह्यन्ते यशब्देन सप्तेति નાન્તિ મથાસંમૂકતે, તન્ન | (ૌઢમનોરમ, શિષ્ટ યુનર્તિની પૃ. (૪) २०. व्याकरण महाभाष्यम् (प्रदीपोद्योतसहितम् ) भाग-१, पृ. २६६ प्रका. मोतीलाल बनारसीदास, વિી, o ૬૨ ૭.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151