Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 114
________________ 109 સ્થાનિભૂત વર્ગો; અને ત્રણ સંજ્ઞાવાચ્ચ આદેશભૂત – ૬ ફુ ૨ – એવા ચાર જ ઉપસ્થિત થશે; અને તેમાં યથાસંખ્ય-ન્યાયથી જ સ્થાન્યાદેશભાવ નક્કી કરવાનું રહેશે એમ કહીને પ્રક્રિયાકૌમુદીમાંના રામચન્દ્રાચાર્યોક્ત કમનું જ અનુમોદન કર્યું છે. ૨૩ ભોજિ દીક્ષિતનું મતાન્તર અને પ્રકિયા પ્રકાશનું ખંડન પ્રક્રિયા કૌમુદી'માંથી જ પ્રેરણા લઈને કાલાન્તરમાં જ્યારે ભદોજિ દીક્ષિતે વૈયાકરણ: સિદ્ધાન્તકૌમુદી'ની રચના કરી ત્યારે તેમણે સુધી+s / ની સ્થિતિમાં વૃક્ષો વા | ૬-૨-૭૭ સૂત્રોક્ત ચારેકને પ્રવૃત્ત કરવા માટે લખ્યું કે નત માનત, સુંદર કા: ૧૬ અર્થાત સુધી +gવાહ્ય | એ સ્થિતિમાં, તાલવ્ય ના સ્થાનમાં, સ્થાનકત સામ્યને આધારે વળ = ન્યૂ ર્ વર્ણોમાંથી તાલવ્ય | કાર જ આદેશ રૂપે પ્રવૃત્ત કરીશું. આ રીતે ભદોજિ દીક્ષિતે પ્રક્રિયાકીમુદી'થી જુદા પડીને દુધ +-૩ માં શો વારિ | -૬-૭૭ સૂત્રની પ્રવૃત્તિ કરવા માટે વારંવનનુરેશઃ સમાનાર્ ! - ૨ - સૂત્રને બદલે વનેડરર : - સૂત્રની મદદ લેવી એમ જાહેર કર્યું. હવે, ભદોજિ દીક્ષિતે વૈયાકરણસિદ્ધાન્તકૌમુદી ઉપર પિતે “પ્રઢ મનોરમા’ ટીકાની રચના હાથ ધરી ત્યારે, પ્રકૃતિ સંદર્ભમાં વળાને પ્રવૃત્ત કરવા માટે સ્થાનકૃત સાદૃશ્યની જ મદદ કેમ લેવી; અને યથાસંન્યાયને કામે કેમ ન લગાડે એની ચર્ચા હાથ ધરી છે. જેમકે, તેમણે “પ્રૌઢમરમા’માં કહ્યું છે કે – ઢીકa 7 | -૬૦પ સૂત્રમાંથી નીકળતા જ્ઞાપકને આધારે, અને સ્વાદિઃ | ૮-૨-૪૪ સત્રમાં કરેલા નિર્દેશને આધારે એવું સૂચવાય છે કે હ વારિ | ઇ--૭૭ જેવાં સૂત્રમાં જે , યુગ, અન્ન જેવા પ્રત્યાહારનું ગ્રહણ કર્યું છે તેમાં વાચ્ચવામાં નિરૂઢા લક્ષણું માનવાની છે. (અર્થાત જેમ “દ્વિરેફ' પદથી “ભ્રમર’ શબ્દને બંધ થાય છે; અને પછી “ભ્રમર' શબ્દથી અલિ = ભમરા એવા જંતુને બોધ થાય છે તેમ શું છે ! ૬-૨-૭૭ સૂત્રથી અ૩r ! આદિ માહેશ્વર સૂત્રણ્ય ફુ વણેને બોધ થાય છે, અને તે પછી યુવા પ્રત્યાહારસ્થ , , અને એવા ચાર વણેથી વારિ જાતિ જેમાં રહેલી છે તેવા ૧૮ પ્રકારના (સવર્ણ) કારને બંધ થાય છે. આથી કરીને ૬ ---૭૭ સૂત્રસ્થ રૂ પ્રત્યાહારથી ૬૬ સવર્ણ વણેનું ગ્રહણ કરવાનું છે, એ જ રીતે વધૂ શબ્દથી = પ્રત્યાહારથી સાત સવર્ણ વર્ણોને બોધ કરવાનો છે. આ દષ્ટિએ, અહી' સ્થાનિભૂત ૬૬ ૩૪ વર્ણ અને આદેશભૂત સાત વઘ7 વર્ણોમાં યથાસંખ્ય ન્યાયથી (= ૧-૨–૧૦ સૂરથી) સ્થાન્યાદેશભાવની ગોઠવણી થઈ શકશે નહીં. આથી જ (અમે = ભદોજિ દીક્ષિતે “વૈયાકરણ સિદ્ધાન્તકૌમુદી'માં કહ્યું છે કે, સ્થાને ત્તતમ | ૨-૨-૧૦ સૂત્રથી જ ઈષ્ટસિદ્ધિ કરવી. ૨૬. જુઓ : વૈયાવરણવિદ્વાન્તૌgવી, પૃ. ૨૨ (લંવા. વાસુદેવ વાશી, નિર્ભયતાર , મુથ, ૨૬૨૬) ૨૭. પ્રકૃત સૂત્રમાં નિરૂઢાલક્ષણ કેવી રીતે સિદ્ધ થાય છે એ સમજાવતાં “વિભા ટીકામાં લખ્યું છે કે–ાવ ઘોષઃ સૂરત્ર ઘણા હવાલોના ઢફારિત ફુ તુ पदान्तगप्रयोगेऽपि सर्वासां व्यक्तीनामुपस्थितिः । इदमेव निरूढत्वम् ॥ प्रौढमनोरमा-पृ. ६१.

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151