Book Title: Sambodhi 1990 Vol 17
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 110
________________ 105. {...પ્રાઢયainiા પર્વ નીતિ નિર્જ રૂતિ યૌતુમન નિર્ણમ ! સT | (g. ૧૧) २. एतेन छन्दोऽनुवत्यभावान्नास्य छन्दोविषयत्वमिति कौस्तुभोक्तमशुद्धमेव ।। (पृ. २३) આથી જગન્નાથ ભદોજિ દીક્ષિતને “શબ્દકૌસ્તુભ'નું પણ ખંડન કરતે એક ગ્રન્થ રમ્યો હોય એમ જણાય છે. તેમણે આ પ્રૌઢમને રમાકુચમદિની” ટીકામાં જ લખ્યું છે કે— (8) અમે વાર્થમ્ - પ્રવુષ્ટિ રીત તુમવાનવસરે રૂકવવાયિણામ: | (g. ૨) (२) इत्थ चोत्सूत्रगत गौस्तुभग्रन्थः सर्वेऽप्य संगत इति ध्येयम् । अधिकं कौस्तुभरवण्ड નાવવસેયમ્ || (g. ૨૧) આ સન્દર્ભો એવું સૂચવે છે કે ૫. જગન્નાથે ભટ્ટોજિ દીક્ષિત જેવા ગુરુદ્રોહીનું ગખંડન કરવા તેમના રચેલા પ્રૌઢ મનોરમા અને ‘શબ્દકતુભ' જેવા ગ્રન્થોને પહેલાં ખૂબ સૂક્ષ્મતાથી અભ્યાસ કરી લીધું છે, અને એક આરૂઢ વૈયાકરણ જેટલી જ સજજતા. કેળવીને પછી, પિતાના શીમરમાકુચમદિની” કે “શબ્દકૌસ્તુભખંડન” (ફે “શબ્દકૌસ્તુભશાણેજ’) જેવા ટીકાગ્રન્થની રચના કરી છે. જગન્નાથે રચેલા વ્યાકરણવિષયક આ બે ગ્રન્થમાંથી દુર્ભાગ્યે “શબ્દકૌસ્તુભખડન” ગ્રન્થ આજે ઉપલબ્ધ થતું નથી. ૧.૫ પ્રૌઢમને રમાકુચમદિન શીષક : અગાઉ (૦.૫માં) આપણે જોયું છે કે જગન્નાથે ભદોજિ દીક્ષિતની પ્રૌઢમને રમાનું ખંડન કરવા માટે જે ટીકા ગ્રન્થ એ, તેની પાછળ બે પ્રેરક પરિબળો હોઈ શકે : જેમકે, એક તે ભદોજિ દીક્ષિતે કરેલે ગુરુદ્રોહ અને બીજુ જગન્નાથનું “પ્લે” એવા શબ્દથી કરવામાં આવેલું અપમાન.' પરંતુ આ બે પ્રેરક પરિબળે ઉપરાંત, એક ત્રીજો પ્રેરક સન્દર્ભ પણ અમને હાથ, લાગે છે, જે અહીં ઉલ્લેખનીય છે : ચક્રપાણિદત્તે પિતાના પ્રૌઢનેરમાં ખંડન ગ્રંથનું મંગલાચરણ કરતી વખતે લખ્યું છે કે विरोधिनां तिरोभावभन्यो यद्भारतीभरः ।। वटेश्वरं गुरु शेषवंशोत्तम भजामि तम् ॥१॥ दारित - रिपु · वक्षोज सच्चक्रपाणिनरहरि नत्वा । વિત્ર રાવતogને તનતે || વિરોધીઓના તિરસ્કારથી વધી પડેલા એવા, વાણીના ભારવાળા હું (ચક્રપાણિ) શેવવંશના આભૂષણ રૂપ ગુર વટેશ્વર ( = વીરેશ્વર ?) ને ભજ છું. જેમણે શત્રુઓની છાતીને ચીરી કાઢી છે એવા નરહરિને પ્રણામ કરીને આ ચક્રપાણિ વિદ્વાનોની મંડલીને ગમી જાય એવા પારકાઓના મતના ખંડનને વિસ્તારે છે.” - આ ક્ષેત્રમાં પ્રૌઢમનેરમા ખંડન”ના કર્તા ચક્રપાણિએ નૃસિંહનું રૂપ લેનાર વિષ્ણુને માટે - વારિતરિyવલ્લોઝમ્ -એવું જે વિશેષણ વાપર્યું છે તેમાં શત્રુઓની છાતીનું ઉત્પાદન વિદારણ કરવાની વાત ઉલ્લેખાઈ છે. કદાચ આમાંથી સૂચન લઈને પંડિતરાજ જગન્નાથે જ્યારે પિતે પ્રૌઢમનોરમાનું ખંડન કરતી ટીકા રચી ત્યારે તેનું શીર્ષક અનેરમાચમદિની” આપવાનું સૂઝયું હોય તો નવાઈ નહીં. ૧૪

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151