Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 246
________________ ૨૩૧ ગુરુ અધિકાર વિભાગ-૧ अंबस्स य निंबस्स य दोण्हं पि समागयाइं मूलाई। संसग्गीए विणट्ठो अंबो निंबत्तणं पत्तो ॥१०३ ॥ आम्रस्य च निम्बस्य च द्वयोरपि समागते मूले। संसक्त्या विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः ॥ १०३ ॥...................... ४४२ ગાથાર્થ– કડવા લીમડાના પાણીથી વાસિતભૂમિમાં આમ્રવૃક્ષ ઉત્પન્ન થયું, એ બંને વૃક્ષનાં મૂળિયાં ભેગાં થયાં. તેથી આંબો લીમડાના સંગથી 5340=zsqusmuो थयो. (१०3) (पंयवस्तु-॥था-७३६) जो जारिसेण मित्ति, करे अचिरेण तारिसो होइ। कुसुमेहि सह वसंता; तिला वि तग्गंधिया हुंति ॥१०४ ॥ यः यादृशेन मैत्री करोत्यचिरेण तादृशो भवति । कुसुमैः सह वसन्तस्तिला अपि तद्गन्धिनो भवन्ति ॥ १०४ ॥ ..... ४४३ ગાથાર્થ– જે જોવાની સાથે મૈત્રી (=સંબંધ) કરે છે તે જલદી તેના જેવો થાય છે. ફૂલોની સાથે રહેલા તલ પણ પુષ્યના ગંધવાળા જ બની य छे. (१०४) (पंयवस्तु-था-७३१) :: पूर्वपक्ष-(अत्र नोदकः) . सुचिरं पि अच्छमाणो, वेरुलिओ कायमणीअउम्मीसो। न उवेइ कायभावं, पाहन्नगुणेण नियएण ॥१०५॥ . सुचिरमपि तिष्ठन् वैडूर्यः काचमणिकोन्मिश्रः । नोपैति काचभावं प्राधान्यगुणेन निजकेन ॥ १०५ ॥ ..... ४४४ सुचिरं पि अच्छमाणो, नलथंभो उच्छुवाडमॉमि। .. कीस न जायइ महुरो, जइ संसग्गी पमाणं ते ॥१०६ ॥ सुचिरमपि तिष्ठन् नलस्तम्ब इक्षुवाटमध्ये। कस्मात् न जायते मधुरो यदि संसक्तिः प्रमाणं तव ॥ १०६ ॥....... ४४५ ગાથાર્થ– વૈડૂર્યમણિ ખરાબ કાચમણિની(=હલકા મણિની) સાથે લાંબા કાળ સુધી રહે છે, છતાં પોતાના નિર્મળ ગુણના પ્રભાવથી કાચ જેવો બની જતો નથી, એ પ્રમાણે સુસાધુ પણ પાસત્થા આદિની સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290