Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 249
________________ સંબોધ પ્રકરણ ૨૩૪ છે અને માયાતૃષા એટલે માયા સહિત અસત્ય ભાષણ-ખોટું બોલવુંસત્તરમું પાપસ્થાન કરે છે. અર્થાત્ તેમ કરવાથી તે અનંત સંસારની વૃદ્ધિ કરે છે. અનંત સંસાર વધારે છે.” (૧૧૨) (ઉપદેશમાળા-ગાથા-૨૨૧) जड़ गिण्हड़ वयलोवो, अहव न गिण्हूड सरीरवुच्छेओ । ', ४५२ पासत्थसंगमो वि य, वयलोवो तो वरमसंगो ॥ ११३ ॥ यदि गृह्णाति व्रतलोपोऽथवा न गृह्णाति शरीरविच्छेदः । पार्श्वस्थसङ्गमोऽपि च व्रतलोपस्ततो वरमसङ्गः ॥ ११३ ॥ ગાથાર્થ— “જો પાસસ્થાએ લાવેલા આહારાદિકને મુનિ ગ્રહણ કરે તો વ્રતનો-પાંચ મહાવ્રતનો લોપ થાય છે. અથવા જો તે ગ્રહણ ન કરે તો શરીરનો નાશ થાય છે. (બંને રીતે કષ્ટ છે.) પરંતુ જ્યારે પાસસ્થાનો સંગમાત્ર કરવાથી-સાથે રહેવાથી વ્રતનો લોપ થાય છે, ત્યારે તો તે પાસસ્થાનો અસંગ કરવો-સંગ ન કરવો તે જ શ્રેષ્ઠ છે-સારું છે.” અર્થાત્ શરીરનો નાશ ભલે થાય પણ પાસસ્થાનો સંગ ન કરવો તે તાત્પર્ય છેભાવાર્થ છે. (૧૧૩) (ઉપદેશમાળા-ગાથા-૨૨૨) મે एयारिसाण दुस्सीलयाण साहुपिसायाण भत्तिपुव्वं जे । वंदणनमंसणाइ, कुव्वंति ते महापावा ॥ ११४ ॥ एतादृशानां दुःशीलानां साधुपिशाचानां भक्तिपूर्वं ये । વન્દ્રન-નમસ્યનાવિ વન્તિ તે મહાપાપાઃ ॥ ૧૧૪ / ગાથાર્થ આવા પ્રકારના દુરાચારવાળા અને સાધુના વેષમાં પિશાચ જેવાઓને જે ભક્તિપૂર્વક વંદન-નમસ્કાર વગેરે કરે છે તે મહાપાપી છે. (૧૧૪) . ૪૧૨ ........ तेसिं गुरुबुद्धीए, पच्चक्खाणाइ धम्मणुद्वाणं । ધમ્મુત્તિ નાળ, વિહાં પદ્ધિત્તનુાં = । શ્પ ॥ .......... ४५४ तेषां गुरुबुद्ध्या प्रत्याख्यानादि धर्मानुष्ठानम् । ધર્મ રૂતિ જ્ઞાત્વા વિપત પ્રાયશ્ચિત્તયોગ્યું . II ? ગાથાર્થ— ધર્મ છે એમ સમજીને તેમની પાસે “આ ગુરુ છે” એવી બુદ્ધિથી પ્રત્યાખ્યાન વગેરે જે ધર્માનુષ્ઠાન કરે છે તે નિષ્ફળ છે, અને For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290