Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 247
________________ ૨૩૨ .. સંબોધ પ્રકરણ સંબંધ રાખવા છતાં તેમના જેવો નહિ બને. તથા જો તમે સંગને (સંગની અસર થાય છે એ નિયમને) પ્રમાણ માનો છો તો નતંબ વૃક્ષ શેરડીના વાડામાં શેરડીની સાથે રહેતો હોવાથી શેરડીના સંગથી મધુર કેમ બનતો નથી? (૧૦૫-૧૦૬) (પંચવસ્તુક-ગાથા-૭૩૨-૭૩૩) ઉત્તરપક્ષ-(મારા માદ) भावुगअभावुगाणि अ, लोए दुविहाइ हुंति दव्वाइं। . વેત્નિ તત્વ મળી, માવુnો મન્નોિ ૨૦૧૭ | " भाव्याभाव्यानि च लोके द्विविधानि भवन्ति द्रव्याणि। વૈર્થતંત્ર મગરમાવ્યોચર્ચઃ || ૧૦૭ |......................... ૪૪૬ ગાથાર્થ દ્રવ્યો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. અન્યના સંગથી અન્ય જેવા બની જાય તે ભાવુક (Fભાવ્ય). અન્યનો સંગ થવા છતાં અન્ય જેવા ન બને તે અભાવુક (અભાવ્ય). આમ્રવૃક્ષ વગેરે ભાવુક દ્રવ્યો છે. નલસ્તંભ વૃક્ષ વગેરે અભાવુક દ્રવ્યો છે. વૈડૂર્યમણિ અન્ય કાચ વગેરેથી ભાવિત ન કરી શકાય તેવો અભાવુક દ્રવ્ય છે. (૧૦૭) (પંચવસ્તુક ગા-૭૩૪) जीवो अनाइनिहणो, तब्भावणभाविओ यं संसारे। खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥१०८ ॥ जीवोऽनादिनिधनस्तद्भावनाभावितश्च संसारे।।। fક્ષ સ માત્રને મીનનોવાનુમાન II ૨૦૮ I .... ૪૪૭ ગાથાર્થ– જીવ અનાદિ અનંત છે, અને સંસારમાં રહેલો જીવ પાસત્થા આદિએ આચરેલ પ્રમાદાદિ ભાવોથી ભાવિત બને છે. આથી તે સંસર્ગ દોષના પ્રભાવથી જલદી પ્રમાદાદિ ભાવોથી ભાવિત કરાયા છે.(૧૦૮) (પંચવસ્તુક ગા-૭૩૫). जह नाम महुरसलिलं, सागरसलिलं कमेण संपत्तं । पावेइ लोणभावं, मेलणदोसाणुभावेण ॥१०९ ॥ यथा नाम मधुरसलिलं सागरसलिलं क्रमेण संप्राप्तम् । પ્રાનોતિ નવાભાવે મીનરોવાનુમાન | ૨૦૧ ....... .४४८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290