Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
२४६ .
સંબોધ પ્રકરણ आत्मनि चरणधर्म स्थापयतः साम्प्रते समये। विषयकषायधनञ्जयज्वालाज्वलितान् वि तान् जानीहि ॥ १४९ ॥ .. ४८८
ગાથાર્થ– વર્તમાન સમયમાં પોતાનામાં ચારિત્રધર્મને સ્થાપિત કરનારા : तेभने विषय-5षाय ३५ मानिनी पाणामोथी मणेदातुं 191. (१४८) .
संजलंमि कसाए, चरणं कहियं जिणेहिं नन्नत्थ । पायं अभिण्णगंठि-प्पएसिणो ते मुणेयव्वा ॥१५०॥ सज्वलने कषाये चरणं कथितं जिनैर्नान्यत्र । प्रायोऽभिन्नग्रंथिप्रदेशिनस्ते ज्ञातव्याः ॥ १५० ॥.. ...........४८९
ગાથાર્થ– જિનેશ્વરોએ સંજવલન કષાયમાં ચારિત્ર કહ્યું છે, બીજા કષાયોના ઉદયમાં ચારિત્ર નથી. કુશીલોને પ્રાયઃ જેમણે ગ્રંથિસ્થાનનો मे यो नथी तेव. AL. (१५०) वत्थिव्व वायपुण्णो, अत्तुक्करिसेण जहा तहा लवइ । न वि सेवइ गीयत्थं, वत्थिव्व अदंसणिज्जो सो॥१५१॥ वस्तिवद् वातपूर्ण आत्मोत्कर्षेण यथा तथा लपति। नापि सेवते गीतार्थं वस्तिवददर्शनीयः सः ॥ १५१ ॥.............. ४९०
ગાથાર્થ– વાયુથી પૂર્ણ બસ્તિની (=મસકની) જેમ સ્વોત્કર્ષથી જેમ તેમ બોલે છે. ગીતાર્થની સેવા કરતો નથી. આવો તે મળદ્વારની જેમ मशनीय छे. (१५१)
थद्धो निविण्णाणो, परिभवइ जिणमयं अयाणंतो। तिणमिव मन्नइ भुवणं, न य पिच्छइ किंचि अप्पसमं ॥१५२॥ स्तब्धो निर्विज्ञानः परिभवति जिनमतमजानन् । तृणमिव मन्यते भुवनं न च पश्यति किञ्चिदात्मसमम् ॥ १५२ ॥.... ४९१
ગાથાર્થ અક્કડ, આત્મજ્ઞાનથી રહિત, જિનમતને નહિ જાણતો તે જિનમતનો પરાભવ કરે છે. જગતને તૃણસમાન માને છે. કોઇનેય પોતાના જેવો જોતો નથી, અર્થાત્ પોતાને બધાથી ઉચ્ચ તરીકે જુએ છે. (૧પર).
बहु मन्नइ गिहिलोयं, गिहिणो संजमसहित्ति भण्णंति । . नय आणं मन्नंति, गुरूण गुरुनाणजुत्ताणं ॥१५३ ॥ १. वि भव्यय छ भने कुत्सा मधमा छ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290