Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 244
________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૨૯ આજ્ઞાને અનુસરતું હોય તે જ ધર્માનુષ્ઠાન આચરવું જોઇએ. ધર્માર્થીએ ઘણા લોકો શું કરે છે તે ન જોવું જોઇએ. કારણ કે આત્મકલ્યાણના અર્થી લોકો બહુ થોડા જ હોય છે.” (૯૫) जह सीसाइ निर्कित, कोइ सरणागयाण जीवाण । तह गच्छ्मसारंतो, गुरू वि सुत्ते जओ भणिओ ॥ ९६ ॥ यथा शीर्षाणि निकृन्तति कोऽपि शरणागातानां जीवानाम् । तथा गच्छमसारयन् गुरुरपि सूत्रे यतो भणित: ॥ ९६ ॥ ........... 8 ગાથાર્થ— જેવી રીતે કોઇ શરણે આવેલા જીવોના મસ્તકોને કાપે છે, તેવી રીતે ગચ્છની સારણા ન કરનાર ગુરુ પણ તેવો છે. કારણ કે સૂત્રમાં આચાર્યને નીચેની ગાથામાં કહેવાશે તેવો કહ્યો છે. (૯૬) उम्मग्गंमि पविट्टो, उम्मग्गपरूवओ सहायकरो । सुविहियजणपडिकूलो, आयरिओ वि तहा जाण ॥ ९७ ॥ उन्मार्गे प्रविष्ट उन्मार्गप्ररूपकः सहायकरः । સુવિહિતનનપ્રતિભૂત આવાૌંપિ તથા નાનીહિ ॥ ૬૭ | ............ ગાથાર્થ— ઉન્માર્ગ(=સૂત્રવિરુદ્ધ માર્ગ)માં પ્રવેશેલો, ઉન્માર્ગનો પ્રરૂપક, ઉન્માર્ગમાં સહાય કરનાર અને સુવિહિત સાધુઓને પ્રતિકૂળ, એવા આચાર્યને પણ તેવો (શરણે આવેલાઓના મસ્તકોને કાપનાર જેવો) તું જાણ. (૯૭) जे लोइयकज्जरया, धणट्टिणो भत्तलोयकयथुणणा । सुविहियजणाण अहिया, ते पासंडा कुसीला य ॥ ९८ ॥ ये लौकिक कार्यरता धनार्थिनो भक्तलोककृतस्तवनाः । સુવિદિતનનાનામહિતાન્તે પાવડા: રુશીનાથ ॥ ૧૮ । ................. ગાથાર્થ— જેઓ લૌકિક કાર્યો કરવામાં રત છે, ધનના અર્થી છે, ભક્તલોકની પ્રશંસા (=ખુશામત) કરનારા છે, અને સુવિહિત લોકોનું (=શ્રમણોનું) અહિત કરનારા છે, તેઓ પાખંડી (=લોકમાં માનસન્માન મેળવવા માટે ધર્મનો ઢોંગ કરનારા) અને કુશીલ (=જિનોક્ત શ્રમણાચારોથી) રહિત છે. (૯૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290