Book Title: Saman Suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ભૂલ કાળીયુ હોય તે લઈ જશે ! ભૂલ શું “વિવેક' નું અવસાન થયું છે? મેહ મહારાજાના કાઠિયા ભલભલાને વિવેક – ભ્રષ્ટ કરે છે! અહં – મમત્વનું મહત્વ કયાં લઈ જશે? જે પુસ્તકમાં શુદ્ધિ પત્રક આપ્યું હોય તે પુસ્તક વાંચતા પહેલાં દરેક ભૂલ કાળજીપૂર્વક પુસ્તકમાં સુધારી લેવી. ભૂલ ન સુધારવાથી અર્થને અનર્થ, મહા અનર્થ થવા સંભવ છે. - અજ્ઞાની સમજે છે કે જ્ઞાનની પિથી ઉપર ધન મૂકી, વાસક્ષેપ નાંખી, પગે લાગવાથી, તેનું બહુમાન થાય છે ! અરે રે! સાચી સમજની જરૂર છે. - છેલ્લે, ઉપાશ્રય – દેરાસરમાં લેકે ફાટેલા – તૂટેલા, અરે, ઉધઈખાધેલાં, ગંદા પાનાં – પુસ્તકો – પંચાંગ પુસ્તિકાઓ મૂકી જાય છે. –વહિવટદારોએ આવા પુસ્તક – પાનાનો ચોગ્ય નિકાલ કરવા જોઈએ અને – ડાં સારાં આખા પુસ્તકને પુડાં ચઢાવી, એકાદ નાના કબાટમાં વ્યવસ્થિત રાખવા જોઈએ. - આશાતના” એટલે લાભને બદલે નુકસાન થાય તેવું અગ્ય વર્તન. જૈન – જિન પરમાત્માના સિદ્ધાન્તોને નિ:શંક માને. શ્રાવક – શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે 4 – Just – પ્રમાણિક હોય-ન્યાય સંપન્ન વૈભવ મેળવે જ્ઞાન ને દાન વગેરેમાં વાપરે. A - Affectionate : વાત્સલ્ય – પૂર્ણ હોય. 1 - Introspective – આત્મ – નિરીક્ષણ કરે. N - Noble - ઉમદા હોય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 366