Book Title: Saman Suttam Author(s): K G Shah Publisher: Pradeepbhai Sheth Ahmedabad View full book textPage 3
________________ કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળ-પ્રભુ! ખાસ વાંચે ધાર્મિક – આધ્યાત્મિક પુસ્તકના ઉપયોગ વિશે અગત્યની સૂચના. એક જ્યારે આપની પાસે જૈન ધર્મનું (અથવા જ્ઞાનનું) કઈ પણ પુસ્તક આવે ત્યારે તરત જ પ્રથમ તે પુસ્તકને સુંદર મજબૂત પૂઠું ચઢાવવું, અને પછી જ તેને વિવેક- પૂર્વક ઉપગ કરે. * જ્ઞાન પવિત્ર છે. તેની વિરાધના કે પુસ્તકનો દુરુપયોગ પાપ – બંધન છે. * જ્ઞાનને વંદે, જ્ઞાની મ નિંદ, જ્ઞાનીએ શિવ- સુખ - ચાખ્યું, રે ભવિકા, સિદ્ધચક્ર પદ વંદે. « જ્ઞાન કે જ્ઞાનીની નિંદા, અવજ્ઞા, આશાતનાથી ઘાતી કર્મ” – જ્ઞાનાવરણીય – બંધાય છે, તેથી, પરભવમાં સ્મૃતિ – બુદ્ધિ – નાશ, અપમાન, મજુરીથી પણ પેટ ન ભરાય વગેરે ફળ ભેગવવા પડે છે. આ પુસ્તકને નીચે જમીન પર મુકાય જ નહિ.. ને પુસ્તકને થુંક લગાડી પાના ફેરવવાની ટેવ ગંદી છે. જ અજ્ઞાની મૂઢ લોકો છાપેલા કાગળ પર બેસે કે પુસ્તકને માથે ઓશીકા તરીકે મૂકે તે જ્ઞાનની ભયંકર વિરાધના છે. * પુસ્તકને પાસે રાખી ભજન, ઝાડે, પેશાબ કરાય નહિ. ત્ર હે ભવ્ય વિચારઃ હાલમાં ધર્મની અફલાતુન કીંમતી આમંત્રણ –નિમંત્રણ – પત્રિકાઓ, પ્રભુજીના, સાધુ - સાવીજીના (શ્રાવક – શ્રાવિકાઓના) ફટાઓ, સાથે છપાય છે તેની દશા વિચારતાં ધ્રુજી જવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 366