Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 4
________________ ૫૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણ નહિ હોય, અને જુદીજુદી અનેક બાબતમાં પચાસ લાખથી એ ખર્ચ થતો નહિ હોય એ સંસ્થાની પાછળ કેટલીક જગે જમીનદારી છે, બીજી પણ સ્થાવર જંગમ મિલ્કત છે અને રે નાણું, સોનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ઘરમંદિરે ૨ તન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તે પણ જે ઉપર નાના મેટા સંઘની માલીકી હોય, દેખરેખ હોય એ સંઘમાલિકીના મંદિરોના નાના મોટા ભંડારો હોય છે. એ ભંડાર નાણુનું ખાણું ભંડેળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફ વેતાંબર સંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું એક ક જેટલું તો આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શું નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઈલાજે લેવામાં જેને ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બી. કોઈપણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જેનસંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખ તમે ભાગ્યે જ જેશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બી ક્યાંઈ ખર્ચાય નહિ, વેડફાય નહિ, અને અંગત કેાઈ એને પચા ન જાય એ માટે પણ જૈનસંઘે એક નૈતિક અને વ્યાવહારિક સું વાતાવરણ ઉભું કર્યું છે. જેને બચ્ચો દેવદ્રવ્યની એક પણ કે પિતાનાથી બને ત્યાંસુધી, પોતાના અંગત ભોગમાં વાપરવા કદી રહે કે તૈયાર હોતો નથી. એમ કરતાં એ, સંસ્કારથી જ બહુ ડરે. અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કેાઈએ દેવદ્રવ્ય પચા એમ જાણ થતાં જ એની પાછળ સંઘ અથવા સાધુઓ પડે ! અને એ વ્યક્તિને જવાબ દેવે ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપ જવાના કિસ્સા મળી આવે ખરા પણ તે ન છૂટકે જ. અથવા જ્યાં હાથમાં કાંઈપણ બાજ ન રહી હોય ત્યારે જ. તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિરને, ભંડારને અને ! નીકળવાને, એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઈતિહાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24