Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
View full book text
________________
સાધુસસ્થા અને તીસ સ્થા
૭૧
જનાર કુળધી જેના જ હેાય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હેાય છે. જે લેાકેા માંસ ખાય છે અને દારૂ છોડી શકતા નથી, તેવાએ તે સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસને ત્યાગ કરાવવાની, અને કતલ થયેલ ઢારનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરના ત્યાગ કરાવવાની ભારે જરુર ઉભી થઈ છે. આર્થિક અને નૈતિક બન્ને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તા માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઉભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ ખીજા સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પશુ આહ્વાન કરે છે અને કહે છે કે “ તમે તમારુ કામ સંભાળા દાત્યાગ કરાવવા જેવી બાબતમાં તે અમારે વિચાર કરવાપણું હેાય જ નહિ, એ તે તમારા જીવન વ્યવસાય હતેા અને તમારા પૂર્વજોએ એ વિષે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ધણા છે.. વખત, લાગવગ, અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પુરતાં સાધના છે. એટલે તમે ખીજું વધારે નહિ તે ફક્ત દારૂનિષેધનું કામ તા સંભાળી લ્યેા. આ મહાસભાની ( આજ્ઞા કહે ( કે, આમંત્રણ કહેા ) વેાણા Àાષણાને ઉત્તર જૈન સાધુસંસ્થા શે। આપે છે એના એના તેજના અને એના જીવનના આધાર છે.
છે. આ ઉપર જ
ઘણા જૈન ભાઇ બહેના અને ઘણીવાર સાધુએ એમ કહે છે કે ‘ આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. ખીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનએ જૈન ધર્મને આધાત પહેાંચાડયો છે. પણ આ અંગ્રેજી રાજ્યથી તા જૈન ધર્મીને આધાત પહેાંચ્યા નથી, ઉલટું તેને રક્ષણુ મળ્યું છે. ' લેાકેાની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈએ. જૈન સાધુઓની ખરી મિલ્કત, ખરી સંપત્તિ, અને ખરા વારસા તા એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતા; અને એ જ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org