Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ આ પર્યુષણ પર્વનાં વ્યાપ એક તે કયારેક બીજો પક્ષ જિતે છે. જિતને આધાર પૈસા લડનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એ મુદ્દા પર એક પક્ષ આજે તો બીજો પક્ષ કાલે જિત મેળ અને પોતાની જિતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને ! ખુશાલી ઉપજે છે. બન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં સંસ્કાર પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કોઈપણ એક તી તકરારને ફેંસલે પિતાની વિરુદ્ધ થયો છે એમ સાંભળતા વે પિતાની અંગત મિલ્કત જવાના દુઃખ કરતાં પણ વધારે દુઃખ આઘાત લેક અનુભવે છે. અને એ દુઃખ અને આઘાતમાંથી ! ફરી લડવા કે લલચાય છે, નાણું ભરે છે અને બુદ્ધિ ખર્ચે આ રીતે એકબીજાની વારાફરતી હારજિતનાં ચક્રો સતત ચાલ્યા, છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય એ દળણ–આટાનો ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતું. પૂરે ફાયદો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે. શકે અને હુણોના પછી મુસલમાને આવ્યા, તેમણે જેમાં અને મંદિર ઉપર હથોડા ચલાવ્યા, એમાંથી બચવા આપણે ફરમ પણ મેળવ્યાં અને કયાંક ક્યાંક પરાક્રમ પણ કર્યા. આજ આ માનીએ છીએ કે આપણું તીર્થો અને મંદિરે સુરક્ષિત છે. સાચે ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું કારણ કે અત્યારે હું આપણું મંદિરે કે મૂર્તિઓ સામે આંગળી ઉઠાવતાં પણ વિર કરે છે. તેમ છતાં જરાક ઉંડા ઉતરીને જોઈએ તો આપણે લાગશે કે આપણું તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહે કદી નહોતાં. કોઈ ગિઝની, કાઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગ આવતો તો તે કાંઈ ચારે ખૂણે ફરી નહેતો વળતો અને જ પહોંચતો ત્યાં પણ કાંઈ ત્રણ સાઠ દિવસ કુહાડાએ નહે ચલાવતે. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખ પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24