Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir
View full book text
________________
વિ શ્રી સરસ્વતી દેવીની સાધના (જાપ) કરતાં
પહેલાની પૂર્વસેવારૂપક્રિયા માની છબી સામે પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્રો પહેરી ભાવથી નમસ્કાર કરવા. “ વિનં પjનાનિ સિહ ને પરિ'' એ પદ બોલી મનગમતી ૪, પ સ્તુતિ બોલવી, તે પછી ઈરિયા વહિયા. કરી,
સુખાસને બેસી (શરીર ઢીલું રાખી) નીચેનો મંત્ર ત્રણ વાર ઉચ્ચારપૂર્વક બોલવો. શ્રી તીર્થર |UTધરપ્રસાત્ પુષ: ચોકI: નતુ કે, સર્વત્નશ્ચિઘરगौतमकृपया च ॥
પછી ઉત્તરસાધકે મા સરસ્વતીની મૂર્તિને કે ચિત્રને તિલક કરવું. (કેસરથી) હાથમાં વાસક્ષેપ લઈ અન્ય દેવ દેવીઓની સહાયતા માટે મંત્ર બોલવો. જે भंत्र :- ॐ नमो अरिहंताणं भगवईएसुअदेवयाएसंतीदेवीए चउण्हलोग पालाणं नवण्हं गहाणं दसण्हं दिग्पालाणं षोडषविज्जादेवीओ थंभनं (स्तम्भनं) कुरु कुरु ॐ ऐं अरिहंतदेवाय नमः स्वाहा | | પિઠિકા ઉપર ચારેબાજુ વાસક્ષેપ કરવો. આરાધનામાં શુદ્ધિ જરૂરી છે માટે. ભૂમિ શુદ્ધિ મંત્ર :
વાસક્ષેપ હાથમાં લઈ ૐ મૂરતિ મૂતધાત્રિ: સર્વમૂતરિત ભૂમિશુધ્વિં પુરુ ગુરુ સ્વાદા | ઘેનમુદ્રાથી :
ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्त्रावय स्त्रावय ऐं क्ली ब्लॅ द्राँ झै द्रावय द्रावय स्वाहा । Eી એમ બોલી અમૃતના કુંડો વિચારવા. કલ્પવા. પંચાક્ષર મંત્ર સ્થાપના :
અંગુઠો તર્જની મધ્યમાં અનામિકા કનિષ્ઠિકા દિ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ચિંતવવા
એ રીતે ૩ વાર તે - તે આંગળી પર હોં .... બોલતા મંત્ર સ્થાપના

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218