Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir

View full book text
Previous | Next

Page 193
________________ ૫) ૐ શ્રી મરત્યે નમ: T વચનસિદ્ધિ નમ્નાત્રે નમઃ | ત્રિકાલજાપથી શારદાદેવી પ્રસન્ન થાય. ૬) ૐ સરસ્વત્યે નમ:1 વિદ્યા પ્રાપ્તિ મંત્ર. ૧૭) શ્રી દેવભદ્રસૂરિકૃત સારસ્વતમ7 ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ही सरस्वत्यै मम विद्यादेहि देहि સ્વાદા | અખંડપણે ૧૦૮ વાર શ્રદ્ધાપૂર્વક ગણવાથી અવશ્ય બુદ્ધિ વધે. ન (શ્રી હેમચંદ્રસૂરિ સારસ્વતી પાપભક્ષિણી વિદ્યા) __ॐ अर्हन्मुखकमलनिवासिनि पापात्मक्षयंकरी श्रुतज्ञानज्वालासहस्त्र प्रज्वलितभगवति सरस्वति मत्पापं हन हन दह दह पच पच क्षाँ ी yाँ क्षः क्षीरधवले अमृतसंभवे व व हूँ हूँ वीं ह्रीं ह्रीं क्लीं ह्मों वद વઃ વાવાહિનિ ! માવતિ ! FH: | - હોમ કરતી વખતે સ્વાહા બોલવું. આ મંત્ર જ્ઞાનપાંચમના દિવસે. ધી નો દીવોને અગરબત્તીનો ધૂપ કરી ૧૦૮ વાર સાધીએ પછી નિત્ય સુખડ બરાસની ૭ ગોળી કરી ૭ વાર મંત્રી ખાઈએ તો સરસ્વતી પ્રસન્ન થાય, બીજી પ્રતોમાં સુખડને કપૂરની ગોળી બનાવી ૭ વાર મંત્રી ૨૧ રવિવાર સુધી કરાય છે. પ્રતિદિન ૧-૧ ગુટીકા લેવી. પ્રવેટ નિહોત્પાદ: ચાતાં શ્રી હેમચંદ્રાસ્નાયઃ | ઈતિ શારદા મંત્ર. ૧૮) સરસ્વતી મહાવિદ્યા :- તા જ શ્રી તીર્થરાદરપ્રસાદા gs: યોગા: પતુ ને આ પદ બોલી મંત્રજાપ શરુ કરવો. ॐ ह्रीं चउदशपुविणं ॐ ह्रीं पयाणुसारिणं, ॐ हीं एगारसंगधारिणं, ॐ ह्रीं उज्जुमईणं, ॐ ह्रीं विउलभईणं स्वाहा । 'સળંગ છ માસ, રોજ ૧૦૮ વાર ગણે તો બુદ્ધિ વધે - તીક્ષ્ણ થાય ? ત્રિકાલ ગણવાથી મા જલ્દી પ્રસન્ન થાય ઘણી વિદ્યા ચડે, આ મહાવિદ્યા છે અને અનુભૂત સત્ય છે. १९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं हंसवाहिनी मम जिह्वाग्रे आगच्छ आगच्छ वास कुरु कुरु स्वाहा ॥ દીવાળી-પર્યુષણા કે આસો-ચૈત્રની આંબેલની ઓળીમાં ૧૨૫OO નો જાપ લાલ વસ્ત્રો માળા-આસન રાખી રવિવારના સારા ચોઘડીયે કરવો. તે દેવીનું વાસક્ષેપથી પૂજન કરવું. ધૂપ – દીપ કરી પાસે રાખી પોતાનું નામ કાગળમાં કે થાળીમાં લખી ઉપરનો મંત્ર ૫ વાર બોલી આંખે હાથ १ ममास्ये प्रकाशं कुरू कुरू इत्यधिको पाठांतरः । २ (क्षाँ ी ौं झै - क्षौं र्सी ક્ષ: I)

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218