Book Title: Sachitra Siddh Saraswati Sindhu
Author(s): Kulchandravijay
Publisher: Sankheshwar Parshwanath Jain Mandir
View full book text
________________
જ
સાદ ક
છે . ૧૨૫ ૩) % હૈં શ્રીં શ્રીં હ્ર શ્ર: દં તં યઃ : ૩: 8: 8: સરસ્વતી માવતી
विद्या प्रसादं कुरु कुरु स्वाहा ।
સફેદ વસ્ત્રો પહેરી ૨૧ દિવસ સુધી રોજ ૧OO૮ (૧૦ માળા) નો જાપ ન કરવો. વિદ્યા ચડે. ३३) ॐ ऐं ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै नमः ।
રોજ ત્રિકાળ ૧-૧-૧ માળા ગણનારને જરૂર વિદ્યા ચડે. ભણેલું યાદ રહે. રૂ૪) ૐ
સરસ્વત્યે નમ: | રોજ ૧૦ માળા ગણવી. સરસ્વતી પ્રસન્ન થાય. વિદ્યા ચડે. રૂ૫) ૐ £ 8 વર્જી ઝૂ છે નમ: |
રોજ ૧૦ માળા ગણવાથી મૂર્ણ જ્ઞાની બને, જ્ઞાન ચડે, સર્વ સિદ્ધિ આપે. ૩૬) ૐ વર વર વાવાળેિ નમ: |
સારા મુહૂ શરુ કરી રોજ ૧૦ માળા ગણવી તથા ત્રિકાલ ગણવી. સત્વરે
સિદ્ધિ થાય. ३७) ॐ ह्रीं श्रीं ऐं हंसवाहिनी मम जिह्वाग्रे आगच्छ आगच्छयन्तु स्वाहा।
આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવો. વિદ્યા ચડે, મન પ્રસન્ન થાય. ३८) ॐ ह्रीं श्रीं ऐं वाग्वादिनी भगवती अर्हन्मुखवासिनी सरस्वती मम
जिह्वाग्रे प्रकाशं कुरु कुरु स्वाहा ।
રોજ ૧ માળા ગણવી, જ્ઞાનપ્રકાશ થાય. ३९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं वाग्वादिनी ! सरस्वति ! मम जिह्वाग्रे वासं कुरु
कुरु सौं स्वाहा ।
છ માસ સુધી અખંડપણે રોજ ૧ માળા ગણવાથી અવશ્ય જ્ઞાન ચડે, બુદ્ધિ જ વધે, વિદ્વાન બને, અનુભૂત સત્ય છે. (૪૦) ૐ નમ: |
& ૩ દિવસમાં ૧ સવાલાખનોજાપ માની છબી સમક્ષ પવિત્રપણેથઈને કરવો. ઉપા. શ્રી યશો. વિ. મ. સિદ્ધ કરેલ મંત્ર છે. પવિત્ર થઈ મુખમાં ૭-૮ લવિંગ રાખીને ત્રિકાલ ૨-૨ હજાર ગણવો. કુલ ૬ હજાર થાય. લવિંગ ૧૦-૨૦ નો ત્રિકાલ હોમ કરવો. ૨૧ દિન સુધી ગણવો. ભોજન ખીર ખાંડ ધી સિવાય કાંઈ ન જમીએ સરસ્વતી પ્રત્યક્ષ થાય. વિદ્યા આવે નિઃસંદેહ. ॐ ऐं ह्रीं श्रीं क्ली हसौ सरस्वत्यै नमः । ૧000 જાપથી શુદ્ધિ, ૨000 થી કંઈક જ્ઞાન મળે, ૧OOOO જાપથી િત્રિકાલ સ્વરૂપનું જ્ઞાન થાય, ૨OOOO જાપથી દૂરથી સાંભળે. ૩૦ હજાર
૪૧).

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218