Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૨૫ तच्च द्विधा भिद्यत इति
नियमो यमश्च विहितौ द्वधा भोगोपभोगसंहारात्।
नियमः परिमितकालो यावज्जीवं यमो ध्रियते।।८७।। 'भोगोपभोगसंहारात्' भोगोपभोगयोः संहारात् परिमाणात् तमाश्रित्य। 'वैधा विहितौ' द्वाभ्यां प्रकाराभ्यां वेधा व्यवस्थापितौ। कौ ? 'नियमो यमश्चे' त्येतौ।
૧૫. વિષ, ૧૬. માંસ, ૧૭. મધ, ૧૮. માખણ, ૧૯ ૨૦. અતિતુચ્છ ફળ તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે, અનંત જીવોની રાશિ છે. ૨૧. તુષાર-બરફ જે અસંખ્ય ત્રસ જીવોની રાશિ છે. ૨૨. ચલિત રસ-જે વસ્તુઓનો સ્વાદ બગડી જાય છે, યા શાસ્ત્રોક્ત મર્યાદાથી
અધિક સમયની હોય, તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. આ ચીજો ખાવાથી વિશેષ હિંસા થાય છે. આઠ મૂળ ગુણોમાં દોષ આવે છે અને અનેક રોગ ઉત્પન્ન થાય છે, માટે તેઓ વ્રતી માટે સર્વથા ત્યાજ્ય છે.
(નોટઅભક્ષ્ય વસ્તુઓ સંબંધી વધુ હકીકત માટે જુઓ, બાલબોધ જૈનધર્મ ભાગ૪ પાઠ છઠ્ઠો) ૮૬. તેના (ભોગોપભોગના ત્યાગના) બે પ્રકાર છે
નિયમ અને યમનું લક્ષણ
શ્લોક ૮૭ અન્વયાર્થ - [ મોનોપમોસંહારે] ભોગપભોગના પરિમાણનો આશ્રય કરીને [નિયમ:] નિયમ [૨] અને [ યમ:] યમ-એવા [ લેવા] બે પ્રકારે [ વિહિતી] કહેવામાં આવ્યા છે; તેમાં [પરિમિતવાનો] નિયત કાલની મર્યાદાપૂર્વક કરેલો ત્યાગ તે [નિયમ:] નિયમ છે અને જે ત્યાગ [ યાવનીવનમ] જીવનપર્યન્ત [ દિય] ધારણ કરવામાં આવે છે તે [યમ:] યમ છે.
ટીકા :- “મોનોપમોસાસંદારાત' ભોગ-ઉપભોગના પરિમાણની અપેક્ષાએ અર્થાત્ ભોગ અને ઉપભોગના પરિમાણનો આશ્રય કરીને “કેવા વિદિત' બે પ્રકારો કહેવામાં આવ્યા છે. કયા? “નિયમો યશ ' નિયમ અને યમ એવા છે. તેમાં નિયમ શું? અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com