Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text ________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૮૫ पूर्ववृत्तान्तः कथितः। तच्छ्रुत्वा सर्वे जनाः पूजातिशयविधाने उद्यता: संजाता તિરા ૨૦ મા इदानीमुक्तप्रकारस्य वैयावृत्यस्यातीचारानाह
हरितपिधाननिधाने ह्यनादरास्मरणमत्सरत्वानि।
वैयावृत्त्यस्यैते व्यतिक्रमाः पञ्च कथ्यन्ते।। १२१ ।। ___पंचैते आर्यापूर्वार्धकथिता। वैयावृत्त्यस्य व्यतिक्रमाः कथ्यन्ते। तथाहि। हरितपिधाननिधाने हरितेन पद्मपत्रादिना पिधानं झंपनमाहारस्य। तथा हरिते तस्मिन् निधानं स्थापनं। तस्य अनादर: प्रयच्छतोऽप्यादराभावः। अस्मरणमाहारादिदानमेतस्यां वेलायामेवंविधपात्राय दातव्यमिति आहार्यवस्तुष्विदं दत्तमदत्तमिति वा તેનો પૂર્વવૃત્તાન્ત કહી સંભળાવ્યો. તે સાંભળીને બધા ભવ્યજીવો ( જિન) પૂજાતિશયવિધાનમાં ઉદ્યમશીલ ( તત્પર) થયા. ૧૨૦. હવે ઉક્ત પ્રકારના વૈયાવૃત્યના અતિચાર કહે છે
વૈયાવૃત્યના અતિચાર
શ્લોક ૧૨૧ અન્વયાર્થ- [fe] ખરેખર [રિતપિઘાનિઘાને] હરિત (સચેત) વસ્તુથી ઢાંકવું, હરિત વસ્તુમાં રાખવું, [અનાવર/સ્મરણમત્સરાનિ] આદર ન કરવો, નવધાભક્તિ આદિ ભૂલી જવી ને ઇર્ષા કરવી [ક્ત]-એ [પગ્ન] પાંચ [ વૈયાવૃત્યચ] વૈયાવૃત્યના [ વ્યતિમા:] અતિચારો [ વચ્ચત્તે] કહેવાય છે.
ટીકા :- “પંતે' શ્લોકના (આર્યાના) પૂર્વાર્ધમાં કહેલા એ પાંચ “વૈયાવૃત્યસ્થ વ્યતિક્રમી: વચ્ચત્તે' વૈયાવૃત્યના અતિચારો કહેવાય છે. તે આ પ્રમાણે છેહરિતવિધાનનિધાને' હરિત (સચિત્ત) કમળના પત્ર આદિથી આહારનું ઢાંકવું તથા સચિત્ત પત્રાદિમાં આહાર રાખવો, ‘મનાવ૨સ્મરણમ«ત્વાનિ' તેનો અનાદર-આપતાં છતાં પણ આદર ન હોવો, અસ્મરણ-આહાર આદિ દાન આ વેળાએ આવા પ્રકારના પાત્રને આપવું જોઈએ તથા ભોજનની વસ્તુમાં આ આપી કે ન આપી–એવી સ્મૃતિનો અભાવ હોવો
૧. ભવ્યનના રિ ,
૨. માચ્છીનું તિ ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Loading... Page Navigation 1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338