Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 335
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ રત્નકરડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદरत्नकरण्डकं कुर्वतश्च मम यासौ सम्यक्त्वसम्पत्तिवृद्धिंगता सा एतदेव कुर्यादित्याह [માલિનીન્દ:] सुखयतु सुखभूमिः कामिनं कामिनीव, सुतमिव जननी मां शुद्धशीला भुनक्तु। कुलमिव गुणभूषा कन्यका संपुनीता ज्जिनपतिपदपद्मप्रेक्षिणी दृष्टिलक्ष्मीः।। १५० ।। અને સમ્યક્રચારિત્રરૂપી રત્નોનો પટારો બતાવ્યો છે, ત્રણે લોકમાં તેને જ સર્વોત્તમ પતિ બનાવવાની ઇચ્છાથી ધર્મઅર્થ-કામ-મોક્ષની સિદ્ધિરૂપી સ્ત્રી અનાયાસે પ્રાપ્ત થાય છે. જે શ્રાવક અતિચાર રહિત નિશ્ચયના લક્ષ્ય વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે તેને સંપૂર્ણ પ્રયોજનોની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષસુખની સિદ્ધિ થાય છે. પં. દોલતરામજીએ કહ્યું છે કે બારહ વ્રતઅતીચાર, પન પન ન લગાવે, મરણ-સમય સંન્યાસ ધારિ, તસુ દોષ નશાવે; યો શ્રાવક-વ્રત પાલ, સ્વર્ગ સોલમ ઉપજાવૈ, તહત ચય નરજન્મ પાય, મુનિ હૈ શિવ પાર્વ. ૧૫. (છઢાળા ૪/૧૫) ૧૪૯, રત્નકરણ્ડક શ્રાવકાચારની રચના કરતાં મને (શ્રી સમન્તભદ્રસ્વામીને) જ સમ્યકત્વરૂપ સમ્પત્તિની વૃદ્ધિ થઈ છે તે આટલું જ કરે એમ કહે છે શ્રાવકની ઈષ્ટપ્રાર્થના શ્લોક ૧૫૦ અન્વયાર્થ :- [fજનપતિ પ્રેક્ષિળ] જિનેન્દ્રભગવાનનાં ચરણકમળોમાં દષ્ટિ કરનાર (શ્રદ્ધા કરનાર) [ દદિનક્ષ્મી:] સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી [ સુવભૂમિ:] સુખની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338