Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 310
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૯ કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર पंचातिचाराः। जिनेन्द्रैस्तीर्थंकरैः। समादिष्टा आगमे प्रतिपादिताः।। १२९ ।। एवंविधैरतिचारै रहितां संल्लेखनां अनुतिष्ठन् कीदृशं फलं प्राप्नोत्याह निःश्रेयसमभ्युदयं निस्तीरं दुस्तरं सुखाम्बुनिधिम्। નિ:પિવીતિ વીતઘર્મા સર્વે:રનાનીઢડા શરૂ | પાંચ અતિચારો છે-એમ “જિનેન્દ્ર: સમાવિષ્ટT:' તીર્થકરોએ કહ્યું છે-આગમમાં પ્રતિપાદન કર્યું છે. ભાવાર્થ- સંલ્લેખનાના પાંચ અતિચારો - ૧. જીવિતાસંસા-સંલ્લેખના ધારણ કરીને જીવવાની ઇચ્છા કરવી. ૨. મરણશંસા-રોગાદિના ઉપદ્રવોથી ગભરાઈ જઈ મરણની ઇચ્છા કરવી. ૩. ભય–આ લોક અને પરલોકનો ભય. ૪. મિત્રસૃતિ- (મિત્રાનુરાગ) –મિત્ર આદિની પ્રીતિનું સ્મરણ કરવું. ૫. નિદાન-આગામી ભવમાં સાંસારિક વિષય-ભોગોની ઇચ્છા કરવી. ૧૨૯. આવા પ્રકારના અતિચારો રહિત સંલ્લેખના કરનારને કેવું ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે સંલ્લેખનાનું ફળ શ્લોક ૧૩૦ અન્વયાર્થ - [પતા:] ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સંલ્લેખનાધારી જીવો [ સર્વે: તુ:ā: નાનીઢ:] સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા (સર્વ દુઃખોથી રહિત થતા થકા) [૩સ્તરમ] દુસ્તર (ઘણા કાળ સમાપ્ત થવાવાળા) [ ન્યુયમ] અભ્યદયને (સ્વર્ગના અહમિન્દ્રાદિના સુખની પરંપરાને) અને [ નિસ્તીપમ] અંતરહિત [સુરવીન્યુનિયિમ] સુખના સાગરસ્વરૂપ [ નિઃશ્રેયસમ] મોક્ષને [નિઃપતિ] આસ્વાદ છે-અનુભવે છે. ૧. નીવિતમરળાશંસામેત્રાનુરાસુરવાનુવનિવાનાનિ ! [ તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય ૭/૩૭ ] ૨. આ “ભય” અતિચારને બદલે ‘તત્ત્વાર્થ સૂત્ર” તથા “પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય ' માં “શુલ્લાનુજન્ય ' પૂર્વકાળમાં ભોગવેલા ભોગોને યાદ કરવા એ નામનો અતિચાર આપ્યો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338