________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૯
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર पंचातिचाराः। जिनेन्द्रैस्तीर्थंकरैः। समादिष्टा आगमे प्रतिपादिताः।। १२९ ।।
एवंविधैरतिचारै रहितां संल्लेखनां अनुतिष्ठन् कीदृशं फलं प्राप्नोत्याह
निःश्रेयसमभ्युदयं निस्तीरं दुस्तरं सुखाम्बुनिधिम्।
નિ:પિવીતિ વીતઘર્મા સર્વે:રનાનીઢડા શરૂ | પાંચ અતિચારો છે-એમ “જિનેન્દ્ર: સમાવિષ્ટT:' તીર્થકરોએ કહ્યું છે-આગમમાં પ્રતિપાદન કર્યું છે.
ભાવાર્થ- સંલ્લેખનાના પાંચ અતિચારો - ૧. જીવિતાસંસા-સંલ્લેખના ધારણ કરીને જીવવાની ઇચ્છા કરવી. ૨. મરણશંસા-રોગાદિના ઉપદ્રવોથી ગભરાઈ જઈ મરણની ઇચ્છા કરવી. ૩. ભય–આ લોક અને પરલોકનો ભય. ૪. મિત્રસૃતિ- (મિત્રાનુરાગ) –મિત્ર આદિની પ્રીતિનું સ્મરણ કરવું. ૫. નિદાન-આગામી ભવમાં સાંસારિક વિષય-ભોગોની ઇચ્છા કરવી. ૧૨૯. આવા પ્રકારના અતિચારો રહિત સંલ્લેખના કરનારને કેવું ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે
સંલ્લેખનાનું ફળ
શ્લોક ૧૩૦ અન્વયાર્થ - [પતા:] ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સંલ્લેખનાધારી જીવો [ સર્વે: તુ:ā: નાનીઢ:] સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા (સર્વ દુઃખોથી રહિત થતા થકા) [૩સ્તરમ] દુસ્તર (ઘણા કાળ સમાપ્ત થવાવાળા) [ ન્યુયમ] અભ્યદયને (સ્વર્ગના અહમિન્દ્રાદિના સુખની પરંપરાને) અને [ નિસ્તીપમ] અંતરહિત [સુરવીન્યુનિયિમ] સુખના સાગરસ્વરૂપ [ નિઃશ્રેયસમ] મોક્ષને [નિઃપતિ] આસ્વાદ છે-અનુભવે છે. ૧. નીવિતમરળાશંસામેત્રાનુરાસુરવાનુવનિવાનાનિ ! [ તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય ૭/૩૭ ] ૨. આ “ભય” અતિચારને બદલે ‘તત્ત્વાર્થ સૂત્ર” તથા “પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય ' માં “શુલ્લાનુજન્ય '
પૂર્વકાળમાં ભોગવેલા ભોગોને યાદ કરવા એ નામનો અતિચાર આપ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com