________________
૨૯૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
अधुना संल्लेखनाया अतिचारानाह
जीवितमरणाशंसे' भयमित्रस्मृतिनिदाननामानः । संल्लेखनातिचाराः पञ्च जिनेन्द्रैः समादिष्टाः।। १२९ ।।
जीवितं च मरणं च तयोराशंसे आकांक्षे । भयमिहपरलोकभयं । इहलोकभयं हि क्षुत्पिपासापीडादिविषयं परलोकभयं - एवंविधदुर्धरानुष्ठानाद्विशिष्टं फलं परलोके भविष्यति न वेति। मित्रस्मृतिः बाल्याद्यवस्थायां सहक्रीडितमित्रानुस्मरणं। निदानं भाविभोगाद्याकांक्षणं । एतानि पंचनामानि येषां ते तन्नामान: संल्लेखानायाः
પહેરાવ્યાં હતાં તોપણ તેઓ તપસ્યાથી કિંચિત્ પણ ચ્યુત ન થતાં આત્મધ્યાનથી મોક્ષ પામ્યા. સુકોમળ કુમારનું શરીર શિયાળે ત્રણ દિવસ સુધી ભક્ષ કર્યા છતાં કિંચિત્ પણ તેઓ માર્ગચુત ન થયા. તેનું તને શું સ્મરણ નથી? તેમનું અનુકરણ કરી જીવન-ધન આદિમાં નિર્વાંછક થઈ અંતર-બાહ્ય પરિષહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરૂપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કર.......વગેરે.....ઝર ૧૨૭–૧૨૮.
હવે સંલ્લેખનાના અતિચારો કહે છે
સંલ્લખનાના અતિચારો શ્લોક ૧૨૯
અન્વયાર્થ :- [નીવિતમરળાશંસે] જીવવાની તથા મરણની આકાંક્ષા કરવી, [ મયમિત્રસ્મૃતિનિવાનનામાન: ] ભય કરવો, મિત્રોને યાદ કરવા અને આગામી ભવમાં ભોગોની ઇચ્છા કરવી-એ [પદ્મ] પાંચ [સંìવનાતિવારા:] સંલ્લેખનાના અતિચારો છે-એમ [બિનેન્દ્ર: ]જિનેન્દ્ર ભગવાન દ્વારા [ સમાવિષ્ટા: ] કહેવામાં આવ્યું છે.
ટીકા :- ‘નીવિતમરળાશંશે' જીવન અને મરણની આકાંક્ષા, ‘ભયમિત્રસ્મૃતિ: ' મયં-આ લોક તથા પરલોકનો ભય, ક્ષુધા-તૃષાની પીડાદ સંબંધી આ લોકનો ભય, અને આવા દુર્ધર અનુષ્ઠાનથી ( તપશ્ચરણથી ) પરલોકમાં વિશિષ્ટ ફળ મળશે કે નહિ–તે પરલોકનો ભય, ‘મિત્રસ્મૃતિ: ' બાલ્યાદિ અવસ્થામાં જે મિત્રો સાથે ક્રીડા કરી હતી તેનું સ્મરણ, ‘નિવાનં’ ભાવિ ભોગો આદિની આકાંક્ષા-તે નામના સંલ્લેખનાના
१. मरणशंसाभयमित्रस्मृति घ ।
૨. જીઓ પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૮ નો વિશેષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com