Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 39
________________ સમાધાનઃ પ્રતિક્રમણ સમ્યગદર્શનમાં લાગેલા અતિચાર, દેશવિરતિધર્મમાં લાગેલા અતિચાર અને સર્વવિરતિ ધર્મમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે જાયેલું છે, તથા સમ્યગદર્શન આદિ ગુણોની પ્રાપ્તિના અધિકારી એવા બીજા જીને પણ પિતાના ગુણસ્થાનને એગ્ય વર્તન નહિ કરવાના કારણે લાગેલા અતિચારની શુદ્ધિ કરવા માટે છે. તેથી દેષની શુદ્ધિને ઈચ્છનાર સર્વ કેઈ આત્માઓએ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. આવશ્યકનિયુક્તિમાં પ્રતિકમણ કરવામાં ખાસ પ્રજને બતાવતાં કહ્યું છે કે – (પ્રસંગે) નિષિદ્ધનું આચરણ કરવાથી, વિહિતનું આચરણ ન કરવાથી, જે વસ્તુ જે રીતે શ્રદ્ધય હોય, તે વિષે અશ્રદ્ધા કરવાથી, તથા માર્ગથી વિરુદ્ધ પ્રરુપણ કરવાથી જે દોષ લાગ્યા હેય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. આ ચારે ય વસ્તુઓ ઉન્નતિના અથ મનુષ્યમાત્રને લાગુ પડે છે. તેથી એ ચારે દેનું જેમાં પ્રતિક્રમણ કરવામાં આવે છે, તે પ્રતિકમણ સે કોઈ આત્માર્થી જીવને ઉપકારક છે. સુવિહિતશિરોમણિ આચાર્યપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વર ફરમાવે છે કે – નિષિદ્ધનું સેવન આદિ, જે કારણ માટે પ્રતિક્રમણના વિષયરૂપ કહેલ છે, તે કારણ માટે આ પ્રતિક્રમણ ભાવશુદ્ધિનું * पडिसिद्धाणं करणे किवाणमकरणे परिकमणं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68