Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૦૯. આ ગ્રંથમાં પ. પૂ. અધ્યાત્મયોગી ઉપાધ્યાય શ્રીમદ્ દેવચંદ્રજી ધરતા પૂ. શ્રી દેવચંદ્રજી અમદાવાદમાં દોશીવાડાની પોળમાં ડહેલાના મ.સા.ના ભક્ત આત્મામાંથી ઉદ્ભવેલા ભક્તિજ્ઞાન ભર્યા ચોવીસ ઉપાશ્રયમાં કાળગતિ પામ્યા. પૂજ્યશ્રીના જીવનકાળ દરમિયાન સ્તવનો અને એક કળશ એમ પચ્ચીસ સ્તવનો છે. સર્વ પ્રથમ આપણે પૂજ્યશ્રીની તપ અને સાધનાના અનેક ચમત્કારો એ સમયના આ કાવ્યોના સર્જક એ મહાયોગીનો પુદ્ગલ પરિચય અનુભવીએ. સમાજે અનુભવ્યા હતા. પૂજ્યશ્રી દેવચંદ્રજીનું જન્મ સ્થળ મારવાડમાં બિકાનેર નગર તપાગચ્છ, ખરતરગચ્છ અને અચલગચ્છના વિદ્વાન મુનિવરો પાસેનું એક નાનું ગામ. કુટુંબ ઓસવાલ વંશીય. પિતા સુશ્રાવક પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા તેમની ગુણાનુરાગિતા, તુલસીદાસજી અને માતા સુસંસ્કારી શ્રાવિકા ધનબાઈ. શ્રાવિકા સમભાવદૃષ્ટિ અને આત્મજ્ઞાનીતાને કારણે સર્વ ગચ્છોમાં તેમની ધનબાઈના ઉદરમાં ગર્ભ સ્થાપિત થયો ત્યારે જ આ દંપતીએ પૂ. મહત્તા, પ્રતિષ્ઠા, ખ્યાતિ અને વિદ્વતા તેમની હયાતીમાં જ વૃદ્ધિ ઉપાધ્યાય રાજસાગરજી પાસે પ્રતિજ્ઞા કરી કે જો એઓને પુત્રરત્ન પામી હતી. તપાગચ્છીય શ્રી પદ્મવિજયજી, શ્રી ઉત્તમ વિજય નિર્વાણ પ્રાપ્ત થશે તો તેઓ આનંદસહ એ પુત્રરત્નને જિનશાસનને રાસમાં જણાવે છે કેસમર્પિત કરશે. ગર્ભ વૃદ્ધિ દરમિયાન માતા ધનબાઈને એવું સ્વપ્ન “ખરતરગચ્છ માટે થાય રે, નામે શ્રી દેવચંદ રા આવ્યું કે એમના મુખમાં ચંદ્રનો પ્રવેશ થઈ રહ્યો છે, અને વિહાર જૈન સિદ્ધાંત શિરોમણિ રે, લોલ કરતા ખરતરગચ્છની ૬૧મી પાટે બિરાજમાન પૂ. આચાર્ય શ્રી ઘેર્યાદિક ગુણવૃંદરે, દેશના જાસ સ્વરૂપની રે લોલા’ જિનચન્દ્રસૂરિ કે જેમને સમ્રાટ અકબરે ‘યુગ પ્રભાવક'નું બિરુદ આપ્યું નિજાનંદમાં મસ્ત એવા આધ્યાત્મયોગી આ સર્વમાન્ય સંતપુરુષના હતું તેમને સ્વપ્ન અર્થ પૂછતા પૂજ્યશ્રીએ કહ્યું કે અવતરનાર બાળક આત્મ હિમાલયમાંથી અવતરેલી એઓશ્રીની આ ચોવીશીની વાત કાં છત્રપતિ થશે કાં પત્રપતિ (જ્ઞાનીમુનિ) થશે. અને વિક્રમ સંવત હવે આપણે કરીએ. ૧૭૪૬ એટલે ઈ. સ. ૧૬૯૦માં આ દંપતીને ઘરે પુત્રજન્મ થયો સામાન્ય રીતે આપણે આનંદઘનજીની ચોવીશી વિશે વિશેષ જેનું નામ ચંદ્ર સ્વપ્નને કારણે “દેવચંદ્ર' પાડવામાં આવ્યું. પરિચિત છીએ. આ ચોવીશીના સાહિત્યપ્રકાર અને જૈન સાધુ જ્યારે વિહાર કરતા કરતા શ્રી રાજસાગરજી એ ગામમાં પધાર્યા ભગવંતો તેમજ કવિ શ્રાવકો દ્વારા લખાયેલી ચોવીશી ઉપર શોધ ત્યારે પ્રતિજ્ઞા પ્રમાણે આઠ વર્ષના બાળક દેવચંદ્રને આ દંપતીએ પ્રબંધ લખનાર ડૉ. અભય દોશી આ પ્રકારની ચોવીશીનું મૂળ ગુરુને સમર્પિત કરી દીધો. આગમ સાહિત્યમાં જુએ છે અને લખે છે કે આ ચોવીશી કાવ્ય દશ વર્ષની ઊંમરે દેવચંદ્રજીને લઘુદીક્ષા, તત્ પશ્ચાત્ આચાર્ય સ્વરૂપ પ્રચલિત તો વિક્રમના ૧૬મા શતકથી, એટલે મધ્યકાલિન શ્રી જિનચંદ્રસૂરિજીએ દેવચંદ્રજીને વડી દીક્ષા આપી. સમયમાં થયું, અને એ સમયમાં ખરતરગચ્છના જયસાગર ઉપાધ્યાયે વાચકવર્ય અને અનેક ગુણ વિશેષણોથી વિભૂષિત પૂજ્ય શ્રી પ્રથમ “સ્તવન ચોવીશી'ની રચના કરી. ત્યારબાદ એ શતકમાં પાંચ, દેવચંદ્રજીએ અનેક ગ્રંથોનો ગહન અભ્યાસ કરી શ્રુતજ્ઞાન રસનું ૧૭મા શતકમાં ૭, ૧૮મા શતકમાં લગભગ ૬૯-આનંદ પાન કર્યું. મા સરસ્વતીની એઓશ્રી ઉપર અવિરત કૃપા વરસતી ધનજીએ ચોવીશી ૧૭–૧૮ શતક દરમિયાન લખી,-ત્યાર પછી રહી. એ સમયના જ્ઞાનીજનો કહેતા કે પૂ. દેવચંદ્રજીને એક પૂર્વ આ પ્રકારની ચોવીશી લખાતી જ રહી છે. “જિજ્ઞાસુએ ડો. અભય કોટિનું દિવ્યજ્ઞાન હતું અને મસ્તકમાં મણિ હતો. | દોશી લિખિત “ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય' ગ્રંથ જોવો.) સાધુ જીવનના ચુસ્ત નિયમો પાળતા પાળતા અને સતત પ્રારંભમાં આ પ્રકારની ચોવીશી ભક્તિ પ્રધાન જ હતી, પછી ભારતભૂમિ ઉપર વિહારો કરતા જૈન તત્ત્વોનો ઉપદેશ આપતા ભક્તિ અને જ્ઞાન બેઉને કેન્દ્રમાં રાખી આ પ્રકારની ચોવીશી લખાતી આપતા તેમજ અનેક ભવ્ય પ્રતિષ્ઠાનો અને મહોત્સવ ઉપરાંત ગઈ. આનંદઘનજીની જ્ઞાન-પ્રધાન ચોવીશી ઉપર તો એકથી વધુ ક્રિયોદ્ધાર કરાવતા કરાવતા એઓશ્રીએ અનેક તત્ત્વગ્રંથોનું સર્જન શોધપ્રબંધો લખાયા છે. કરી જૈન સાહિત્યને ઊંચેરી મહિમા બક્ષી. પંજાબમાં “ધ્યાન દીપિકા આપણા આ દેવચંદ્રજીની ચોવીશી તો ગહનતમ છે. ચતુષ્પદી' ગ્રંથ, બિકાનેરમાં સાત ભાષામાં ‘દ્રવ્ય પ્રકાશ' ગ્રંથ, આ ગ્રંથના સંપાદક શ્રી પ્રેમલ કાપડિયાને આવા ભવ્ય અને મોટા કોટ મરોટ (રાજસ્થાન)માં “આગમસારોદ્વાર', જામનગરમાં કઠિન ગ્રંથની રચના કરવાની સ્કૂરણા કઈ પળે થઈ એ આપણે એમના ‘વિચાર સાર' અને “જ્ઞાનમંજરી' ઉપરાંત સ્નાત્રપૂજા, ચોવીસી, શબ્દોમાં જ સાંભળીએ. દ્રવ્યપ્રકાશ, વિચાર રત્નસાગર, જ્ઞાનમંજરી ટીકા, નયચક્રસાર, વગેરે “આ સંસારના પ્રત્યેક જીવાત્માઓ કાયમી અને સંપૂર્ણ સુખને અનેક જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું પૂજ્યશ્રીએ સર્જન કર્યું હતું. આ ઈચ્છે છે. આ પ્રકારનું સુખ મોક્ષ સિવાય બીજે ક્યાંય મળી શકે બધા ગ્રંથો જૈન શાસન માટે રત્નો સમાન છે. નહિ. પરંતુ અધ્યાત્મ રસિક જીવો આવા સુખને આંશિક રીતે ચોક્કસ માત્ર છાસઠ વર્ષની ઊંમરે વિક્રમ સંવત ૧૮૧૨ના ભાદ્રપદ અનુભવી શકે છે. અમાવસ્યાને રાત્રે એક પ્રહર પૂર્ણ થતા દશવૈકાલિક, ઉત્તરાધ્યન મને પણ અધ્યાત્મમાં ઘણી રુચિ હતી. આનંદઘનજીનાં સ્તવનો વગેરે સૂત્રોનું શ્રવણ કરતાં કરતાં તથા શ્રી અરિહંતનું ધ્યાન ધરતા અને પદોનો અભ્યાસ ચાલુ હતો. પ્રભુની પ્રભુતા અને એમની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32