Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૧૮ ३९. महानिसीहं आवस्सयं ૪૦. ૪૬૪૬, નિમ્મુત્તિ ४१ / २. पिंडनिज्जुति ४२. दसवेयालियं ४३. उत्तरज्झयणं ४४. नंदीसूर्य ४५. अनुओगदारं ३९. महानिशीथ सूत्र ४०. आवश्यक सूत्र ૪૨ નિયુક સૂત્ર ૪૧/૨ પિંડનિયિંત્તિ સૂત્ર ૪૨. વશવૈજાતિ” સૂત્ર પ્રબુદ્ધ જીવન ૩૯. મહાનિસીહ ૪૦.આવસય ૪૧/૬ નિષ્કુત્તિ ૪૧/૨ પિંડનિજ્જુત્તિ ૪૨. દસવેયાલિય ૪૩. ઉત્તરજ્જીયણ ૪૪. નંદી ४३. उत्तराध्ययन सूत्र ૪૪. નન્દ્રી સૂત્ર ४५. अनुयोगद्वार सूत्र ૪૫. અનુગદ્દાર ૪૫ આગમ સૂત્રોના આ ગ્રંથોમાં વિભિન્ન વિષયોની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આચાર અંગ'માં સાધુના આચારધર્મ વિશે ચર્ચા કરવામાં આવી છે. ‘સૂત્રકૃત’માં જૈન અને જૈનેત્તર અર્થાત સિદ્ધાન્ત અને પસિદ્ધાન્તનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. ‘જ્ઞાતાધર્મકથા'માં આઠસો બાવન કથા અને ત્રણસો સત્તાવન જેટલાં દૃષ્ટાન્તો મૂકવામાં આવ્યાં છે. ‘પ્રભાપના’ ઉપાંગમાં ફિઝિક્સ, બાયલો, પર્યાવરણ, મેટાફિઝિકલ જેવા આધુનિક વિજ્ઞાનને લગતા વિધર્યાની નજીક બેસી શકે એવી ચર્ચા કરવામાં આવી છે. ‘પયજ્ઞાસૂત્ર'માં એક વિષય પર સૂત્ર અને અંતિમ આરાધનાનું વર્ણન તથા વિધિવિધાનોની ચર્ચા કરવામાં આવી છે. 'અનુયોગદ્વાર'માં ન્યાયશાસ્ત્રને લગતી, 'નંદીસૂત્ર'માં જ્ઞાનના ભેદ-પ્રભેદની, ‘સંતકૃદશા'માં મરણાા ઉપસર્ગ થયો હોય તે વિશેની કથાની ચર્ચા કરવામાં આવી છે. ‘પિંડનિર્યુક્ત’માં સાધુએ કેવો આહાર લેવો જોઈએ, કેમ વા૫૨વો જોઈએ જેવી બે વસ્તુની વિધિ વિશે વિસ્તારથી સમજ પૂરી પાડવામાં આવી છે. આમ, જુદા જુદા ગ્રંથોમાં અસંખ્ય વિષયોની વિશદ અને દૃષ્ટાન્ત સહિત છણાવટ કરવામાં આવી છે. આ સાથે ‘આગમ સુત્તાળિ સટી’ શીર્ષક હેઠળ આગમોનો ટીકા સહિતનો ત્રીસ ભાગોમાં વિભાજિત સંપુટ આપ્યો છે જેમાં દીપરત્નસાગરજીની જ્ઞાનસાધનાનું પ્રતિબિંબ પડેલું જોઈ શકાય છે. આ આગમને ગુજરાતી અને હિન્દી ભાષામાં અવતરિત કરીને મુનિશ્રીએ સમગ્ર ભારતીઓને માલામાલ કરી દીધા છે, જેનો સાથે જૈનેતરો પણ આ ગ્રંથમાં રસ લેતા થયા છે, આ ગ્રંથને મૂલવતા થયા છે, આ ગ્રંથનો અભ્યાસ કરતા થયા છે, આ ગ્રંથની પવિત્રતાને પ્રમાણતા થયા છે, આ ગ્રંથની સમૃદ્ધિને પ્રાપ્ત કરતાં થયા છે, આ ગ્રંથ વિશેની જિજ્ઞાસાને સંતુષ્ટતા થયા છે, આ ગ્રંથની પ્રસ્તુતતાને સમજતા થયા છે. ક્ટોબર, ૨૦૦૯ મૂળ સૂત્રો અને ૫ પયના સૂત્રોનો ટીકા સહિત અનુવાદ છે. સાથે બે ચૂલિકા સૂત્રોનો અનુવાદ અને વિવેચન પણ છે. છ દેહસૂત્રો છે, છ પયજ્ઞા સૂત્રો, ૧ મૂળ સૂત્ર તથા કલ્પ સૂત્ર એ બધામાં માત્ર મૂળ સૂત્રોનો અનુવાદ છે. મૂળ સૂત્રોનો અનુવાદ ઈટાલિક બોલ્ડ ટાઈપ અને તેની નિયુક્તિ-વૃત્તાદિનો અનુવાદ નોર્મલ ટાઈપમાં છપાયો છે. જેથી અધ્યયન સમયે મૂળભૂત અને ટીકાનો ભેદ સહેલાઈથી જાણી શકાય. આ ગ્રંથોના અનુવાદમાં સૂત્રોનો જે ક્રમ છે તે જ ક્રમ મુનિશ્રી સંપાદિત 'આમ સુધ્ધિ સતી માં પણ છે. જેથી અનુવાદમાં ક્યાંય સંશય જણાય તો તેનું નિવારા મૂળ સંસ્કૃત-પ્રાકૃત ટીકા સાથે રાખીને સ્પષ્ટ કરી શકાય. આમ, આ મહાન અને પવિત્રતમ સંપુટમાં ૪૫ આગમો તથા બે વૈકલ્પિક આગો અને બારસો સૂત્રના સરળ અનુવાદ સહિત ૪૮ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં લગભગ સાતસોથી વધુ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથ દીપરત્નસાગરે છેલ્લાં ૧૪ વર્ષ સુધી એકનિષ્ઠ ભાવે કરેલી આગમની સાધનાની ફલશ્રુતિ છે. આ ગ્રંથ દીપરત્નસાગરની એક સંશોધક, વિવેચક અને અનુવાદ તરીકેની વિશિષ્ટ મુદ્રાને તો ઉપસાવે જ છે, પરંતુ સાથોસાથ તેમની અપૂર્વ ધર્મનિષ્ઠાને પણ પ્રગટ કરે છે. દીપરત્નસાગરજીએ આગમગ્રંથોના સંશોધન સંપાદન, વિવેચન અને અનુવાદ સાથે ‘આગમશબ્દ કોશ’ અને ‘આગમકથાકોશ' પણ તૈયાર કર્યા છે જે તેમણે કોશક્ષેત્રે કરેલા પ્રદાનની સાક્ષી પૂરે છે. તૈયાર કર્યો છે જે તેમણે કોશક્ષેત્રે કરેલા પ્રદાનની સાક્ષી પૂરે છે. ‘આગમ શબ્દકોશ’ ભાગ ૧ થી ૪માં ૪૬૦૦૦ શબ્દો અને તેના જેટલા આગમસંદર્ભો મૂકવામાં આવ્યાં છે. મૂળ શબ્દો ૩,૩૫,૦૦૦ આગમના હોવાથી પ્રાકૃત (અર્ધમાગધી)માં છે તેને સંસ્કૃત ભાષામાં રૂપાંતર કર્યું છે અને ગુજરાતી અર્થો મૂક્યા છે. ૪૫ આગમમાં જે જે સ્થળે આ શબ્દ આવેલા હોય તે તે સ્થળનો આગમના નામ અને સૂત્રના ક્રમ સહિતનો નિર્દેશ કર્યો છે. આ પ્રકારની સંશોધન શિસ્તને કારણે કોઈ પણ આગમ શબ્દનો અર્થ ૪૫ આગમમાં જ્યાં જ્યાં તેનો ઉલ્લેખ હોય તે શોધવાનું અતિસુલભ બને છે. આગમકથા કોશ' કથાના સંદર્ભ સ્થળ સહિતનો કોશ છે. આ કોશમાં આગમમાં આવતી બધી જ કથાઓનો સંક્ષિપ્ત સાથે અકારાદિક્રમે નામ નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં કથાના બધાં જ પાત્રોનો આગમમૂળ નિર્યુક્તિ / ભય / ચૂર્ણિ કે વૃત્તિમાં જે જે સ્થાને ઉલ્લેખ હોય તેનો સૂત્રક્રમ સહિત સંદર્ભ નિર્દેશ અને અતિસંક્ષેપ કથા માહિતી આપવામાં આવી છે. આ સાથે 'આગમપંચાગી'માં આવતાં દૃષ્ટાન્તોની નોંધ સાથે તીર્થંકર ગણધર પ્રત્યેક બુદ્ધ આદિ માટે અલગ પરિશિષ્ટો છે. આ માત્ર આગમ કથા કોશ જ નથી પણ વિશેષનામદ્રષ્ટાન્ત-કથાદિસહિતનો આગમકથાકોશ છે. જેમાં પ્રાકૃતનામ, તેનું સંસ્કૃત રૂપાંતર અને જે નામની ગુજરાતીમાં સંક્ષિપ્ત ઓળખ છે તેના આજે ૪૮ ગ્રંથોનો સંપુટ પ્રકાશિત થઈ રહ્યો છે તે છે ‘આગમ સૂત્ર સટીક અનુવાદ.” આ પુસ્તક ૧૦,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં લખાયું છે અને તેનું વજન જ સવા સોળ કિલો થાય છે. આ મહાગ્રંથમાં નિર્યુક્તિ, ભાષ્ય, (ક્યાંક ક્યાંક ચૂર્ણિ) તથા સમગ્ર વૃત્તિઓનો ગુજરાતી અનુવાદ કરાયેલ છે. તેની સાથે મૂળ સૂત્રોનો અનુવાદ તો ખરો જ. આ ગ્રંથમાં ૧૧ અંગસૂત્રી, ૧૨ ઉપાંગ સૂત્રો, ૪

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32