Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૧ જયભિખુ જીવનધારા : ૧૧ || ડૉ. કુમારપાળ દેસાઈ [સર્જકનું ચિત્ત ઘડાતું હોય છે એમના જીવનમાં બનેલી ઘટનાઓથી. આ ઘટનાઓ લેખકના ચિત્ત પર ઘણી વાર એવી અમીટ છાપ મૂકી જતી હોય છે કે એમાંથી એમની કથાઓની પાત્રસૃષ્ટિનું સર્જન થાય છે. ગુજરાતી સાહિત્યમાં વિપુલ સર્જન કરનાર સર્જક જયભિખ્ખનાં વ્યક્તિત્વ અને વાડ્મય બંને પર પાલીકાકીના વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળે છે. એ ગામડાની વીર નારીની ઘટનાઓએ લેખકના ચિત્ત પર કેવા કેવા ભાવો જગાડ્યા તે જોઈએ જયભિખ્ખના ચરિત્રને આલેખતા અગિયારમા પ્રકરણમાં.] નારી-શૌર્યનો અનુભવ વરસોડા ગામના ઝાંપે ચોંટાડેલી એક જાસાચિઠ્ઠીથી આખું ગામ હજાર રોકડા, દસ બોકડા, બે દેગડા દારૂ અને પાંચ મણ મિઠાઈ ઉપરતળે થઈ રહ્યું. એ સમયે રાત પડ્યે ગામડાંઓમાં ચોરે અને પુનિયા પટેલના ખેતરના શેઢે મૂકી જજો ! નહિ તો બુધવારની ચોટે, ઘરમાં અને બહાર બહારવટિયાઓની કેટલીય કલ્પિત અને સાંજે તમારું ગામ ભાંગીશ. એની નિશાનીમાં ઘાસના પૂળાઓ કેટલીક વાસ્તવિક વાતો થતી. કોઈ વીર બહારવટિયાઓનાં સળગશે, એ જાણજો! પરાક્રમોનું વર્ણન કરતા તો કોઈ નીતિ-ધર્મને માટે બહારવટિયાએ ગામના ઝાંપે જેણે આ જાસાચિઠ્ઠી વાંચી. એનો જીવ અધ્ધર કરેલી કુરબાનીની કથા કહેતા. ચોર અને બહારવટિયા વચ્ચે ભેદ થઈ ગયો. માથે આખું આકાશ પડ્યું હોય એમ એ ગામમાં દોડ્યો હતો. ચોર રાત્રે, એકાંતે, છાનામાના ઘરમાં ઘૂસીને બધા ઘોર અને બહાવરો બનીને હાથમાં ચિઠ્ઠી રાખી કહેવા લાગ્યો, “અરે, નિદ્રામાં સૂતા હોય, ત્યારે ચોરી કરતા હતા. જ્યારે બહારવટિયાઓ બહારવટિયા આવે છે! મીરખાંની જાસાચિઠ્ઠી છે. એ બુધવારે સાંજે જે ગામ ભાંગવાનું હોય ત્યાં પહેલાં જાસાચિઠ્ઠી મોકલતા, પછી ગામ ભાંગવા આવે છે. જાગો રે જાગો ! ભાગો રે ભાગો!” ધોળે દિવસે, ભર વસ્તીમાં, ડંકાનિશાનની ચોટ પર લૂંટ ચલાવતા હતા. કોઈ કહ્યું, “ભારે તાકડો રચ્યો છે મીરખાંએ. ઠાકોરસાહેબ પોતે ચોરી કરનારને કોઈ નીતિ-નિયમ નહોતા. જ્યારે બહારવટિયા લાંબી યાત્રાએ ગયા છે. એમના પિતાજી પણ બહારગામ ગયા છે. થોડાક નીતિ-નિયમો પાળતા હતા. આમ છતાં વખત આવે એ કેટલાય વીર રજપૂતો ઠાકોરસાહેબ સાથે ગયા છે અને બાકીના ક્રૂર અને ઘાતકી પણ બની જતા હતા. અને માણસને મારી નાખતાં બીજા ગામ ગયા છે. આવે સમયે બહારવટિયા સામે કોણ બાથ સહેજેય થડકારો થતો નહીં. ગામમાંથી માલ લૂંટી જતા, સ્ત્રીઓને ભીડશે ?' ઉપાડી જતા અને લોકો એમના ભયથી ત્રાહિમામ્ પોકારતા હતા. આખા ગામમાં ચોતરફ હાહાકાર મચી રહ્યો, ચોરેચૌટે પોતાની બહારવટિયાઓની વીરતાની કથાઓ જેમણે વર્ગખંડમાં કે વીરતાની વાતો કરનારા અને છાશવારે વીરતાની બડાશ હાંકીને ગામના ચોરે સાંભળી છે અને માત્ર થોડાક ગણ્યા-ગાંઠ્યા એને કાલ્પનિક પડકાર ફેંકનારા સહુની જીભ સિવાઈ ગઈ. આમ બહારવટિયાઓની માહિતી છે. બાકી તો બહારવટિયાઓની બીકથી છતાં ગામનું હિત હૈયે વસ્યું હતું એ બધા ભેગા થયા. ગામના સહુનો જીવ પડીકે બંધાતો હતો. લોકજીભ એમની વીરતાની વાતો કેટલાક બહાદુર રજપૂતોએ લોકોને જુસ્સો ચડાવવાનો પ્રયત્ન કર્યો. કરતી હતી, પરંતુ લોકહૃદય એમના ભયથી થરથર કાંપતું હતું. બહારવટિયો મીરખાં ગામ ભાંગવા ચડી આવવાનો છે એવું મીરખાં બહારવટિયાની આવી એક જાસાચિઠ્ઠી વરસોડા ગામને પાદર પોલિટિકલ ખાતા પર લખાણ મોકલાવ્યું અને મજબૂત પોલીસ લગાડેલી મળી. બંદોબસ્ત માંગ્યો. મીરખાંનો સામનો કરવા માટે ક્યાંક તલવારો એ જમાનામાં મીરખાંનાં પરાક્રમોની કથાઓ જાણીતી હતી. સજાવા લાગી, ક્યાંક ભાલા તેયાર થવા લાગ્યા, ક્યાંક જૂની એની વીરતાની વાતો કરતી વખતે એ વર્ણવનારા ખુદ શોર્યનો જામગરીવાળી બંદૂકો ઊજળી થવા લાગી. ગામ પર આવનારી આફત અનુભવ કરતા હતા. એણે કઈ રીતે પોતાના વટ-આબરૂ જાળવવા ઓસરી જાય એ માટે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને વેશ્યો માટે સાથીઓને ટપોટપ વીંધી નાંખ્યા કે પછી પોતાને ભાઈ એમની માલમત્તા સગવગે કરવા લાગ્યા. માનનાર બહેનને બચાવવા માટે કેવાં પરાક્રમો ખેલ્યાં એની કેટલાક રાખેલના શોખીન મર્દો મૂછે તાવ દેતા હતા અને કથાઓનો પાર નહોતો. વરસોડા ગામના ઝાંપે મીરખાંની કહેતા હતા, “વાહ, કેવો મોકો મળ્યો છે. હવે જો જો ! મીરખાને જાસાચિઠ્ઠીમાં લખ્યું હતું, ખરા મરદ મળશે.” પરંતુ પછીને દિવસે વરસોડા ગામમાં સમાચાર હું મીરખાં, જાતે લખું છું કે તમે દિન ત્રણમાં રૂપિયા ત્રણ આવ્યા કે દશેક ગાઉ દૂર આવેલા ગોઝારિયા ગામ પર મીરખાં અને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32