Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ઓક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૩ દીકરા-વહુને ઘરના છેક ત્રીજા ઓરડામાં બેસાડ્યાં. વહુને હાથમાં તો આ તલવાર કોઈની શરમ નહીં રાખે.” સાંબેલું આપ્યું અને કહ્યું પણ ખરું કે જરા કોઈ ગડબડ કરે, તો આવે સમયે કોણ મગનની સામે આવે ? કોણ એનો સામનો દેજો એમના માથામાં કે આખી ખોપરી ખોખરી થઈ જાય. કરે ? સૌ જાણતા હતા કે આજ ગામને માથે આફત છે, પછી પોતે ઘરની બહાર આવીને ઊભાં રહ્યાં. હાથમાં ખુલ્લી તલવાર આગળ વધે કઈ રીતે ? પણ એવામાં તો લીમડીના ઝાડની આડશે લીધી. આંગણામાં લીમડી હતી એની આડે ઊભાં રહ્યાં. ભીખાએ ઊભેલાં પાલીકાકીએ આને જોયો અને આમતેમ ડોલતો તલવાર પુરુષોના હૈયાને કબૂતરની માફક ફફડતાં જોયાં અને બીજી બાજુ વીંઝતો દીઠો. એટલે પાલીકાકી ઝાડની આડશ છોડીને આગળ આવ્યાં બ્રાહ્મણ પાલીકાકી તો રણધીર અને રણવીર બનીને આંગણામાં અને બોલ્યાં, “અલ્યા, કોણ છે એ માટીડો (મરદ) !' નિર્ભય બનીને ઊભાં હતાં. ભીખાએ ઈતિહાસમાં ઝાંસીની રાણી આમ કહેતાં બાજુમાં પડેલી કૂતરાની ઠીબ હાથમાં લીધી અને લક્ષ્મીબાઈની કથા વાંચી હતી. ખુલ્લી તલવાર સાથે ઘૂમતી રાણી મગનને લમણામાં દીધી. પાલીકાકીનો પડકારો સાંભળીને બંધ લક્ષ્મીબાઈનું ચિત્ર જોયું હતું. આજે એને એના વરસોડા ગામમાં બારણે બેઠેલા પુરુષોમાં હિંમત આવી અને શૂરાતન જાગ્યું. હાથમાં જીવતી-જાગતી લક્ષ્મીબાઈ જોવા મળી. જે હથિયાર આવ્યું તે લઈને બહાર નીકળ્યા. મગને માટીની ઠીબ એક સ્ત્રી અને તેય હાથમાં તલવાર લઈને ઊભેલી? પાલીકાકીએ બરાબર લમણામાં નાંખી હતી અને વળી સામો તલવારનો ઝબકારો મનોમન કહ્યું કે એક-બેને તો ઓછા કરીશ જ. પછી મારા વહાલાની જોયો. તલવાર લઈને ધસમસતા પાલીલાકીને જોયાં અને પાછળ (શ્રીકૃષ્ણની) જેવી મરજી. લોકોનું ટોળું જોયું. મગન બિચારો જીવ મુઠ્ઠીમાં લઈને ભાગ્યો. ગામમાં ગોકીરો વધતો જતો હતો. કેટલાક લૂંટારા ને ધુતારા પાલી કાકીએ એનો પીછો કર્યો, પરંતુ વાસ છોડીને બહુ દૂર ગયાં તકનો લાભ લઈને આવે વખતે બહાર નીકળતા હતા. તોફાની નહીં, પણ ઘર સંભાળવા પાછા ફર્યા. બહારવટિયાઓના ભયથી અને તરકટી મગન હાથમાં મોટી તલવાર લઈને બૂમો પાડતો ધ્રૂજતા ગામને માથેથી એક આફત તો પસાર થઈ ગઈ, પણ હજી ભીખાના વાસમાં ઘૂસી આવ્યો અને પછી મન ફાવે એમ લોકોના બીજી આફત આવવાની બાકી હતી. (ક્રમશઃ) નામ બોલીને એ કહેવા લાગ્યો. ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, જે હોય તે ઝટ ધરી દો, જીવવું હોય તો બધું આપી દો, નહીં અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ: ૦૯૮૨૪૦૧૯૯૨૫. શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૨ પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી દ્વાદશ અધ્યાય : ત્યાણ યોગ કર્તવ્ય કરવા છતાં, જેમણે શુભ અને અશુભવૃત્તિનો ત્યાગ કર્યો છે તે શ્રી જૈન મહાવીર ગીતામાં બારમો અધ્યાય ‘ત્યાગ યોગ' છે. આ સૌ ત્યાગી કહેવાય છે. કર્તવ્યનો ત્યાગ કરવાથી કે કાર્ય ન કરવાથી તેઓ પ્રકરણમાં ૮૮ શ્લોક છે. ત્યાગી કહેવાય નહિ!” ભગવાન મહાવીરે, ગણધર ગૌતમસ્વામી આદિના પૂછવાથી ‘ત્યાગયોગ' જે ત્યાગી છે તે મોક્ષનો અધિકારી છે. જૈન ધર્મ માને છે કે સર્વવિરતિનો વિશે કહ્યું અને સૌને ધર્મની વિશાળતાનો પરિચય થયો. પંથ સ્વીકારે છે તેને મોક્ષમાં જવાનો હક છે. આમ, ત્યાગ એ મુક્તિદાયક ભારતીય સંસ્કૃતિની ધરોહર છે ત્યાગ. ત્યાગ વિના કોઈપણ ધર્મી બની છે તે સ્પષ્ટ છે પણ તે વાતમાં એ વિવેક પણ જોઈએ કે ત્યાગ એટલે શું? જે ન શકે. પ્રત્યેક ધર્મ, ત્યાગ વિશે સદુપદેશ કરે છે. ત્યાગ સ્વયં ધર્મ છે. ત્યાગ જેની ફરજ છે, જવાબદારી છે તે પૂર્ણરૂપેણ નિભાવવી પડે. જે પોતાનું દ્વારા જીવનની ઉન્નતિ અને આત્માની ઉર્ધ્વગતિ પ્રાપ્ત થાય છે. કર્તવ્ય ચૂકે તે ત્યાગી નથી. વળી, એ કર્તવ્ય નિભાવતી વેળાએ શુભ અને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “ત્યાગયોગ'માં ત્યાગનું ચિંતન વિશાલ અશુભ વૃત્તિ પણ છોડવાની છેઃ જીવનમાં આવી પડેલું કર્તવ્ય, એક જવાબદારી ફલક પર કરે છે. જુઓઃ સમજીને તે નિષ્ઠાથી પૂર્ણ કરવાનું છે પણ તેમાં અહં કે આસક્તિ કે અપેક્ષાથી ज्ञानवैराग्य पक्वानां, त्यागधर्माधिकारिणाम् । પણ દૂર રહેવાનું છે-એ અનિવાર્ય છે અને આમ કરનાર જ ત્યાગી છે. शीघ्रं मुक्तिप्रदः प्रोक्तस्त्यागधर्मो विशेषतः ।। શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની ચિંતનધારા સ્પષ્ટ છે. ત્રીજા શ્લોકમાં त्यक्ता शुभाऽशुमा वृत्तिः स त्यागी कर्मकारकः । કહે છે: कर्तव्यपात्रसन्त्गागान्नैव त्यागी न चाक्रियः ।। ‘ત્યાગધર્મ સમાન કોઈ ધર્મ થયો નથી અને થવાનો નથી. ત્યાગધર્મ (ત્યાગયોગ, શ્લોક ૧, ૨) નિર્મળ છે, ત્યાગધર્મ મુક્તિરૂપ છે, ત્યાગધર્મ સર્વ ધર્મમાં શિરોમણી છે.' ‘ત્યાગ અને વેરાગ્યથી ભરપૂર, પરિપક્વ બનેલા અને ત્યાગધર્મના (ત્યાગયોગ, શ્લોક ૩) અધિકારી જનોને ત્યાગધર્મ જલ્દીથી મુક્તિ આપનાર કહેવાય છે.” ત્યાગધર્મનું મૂલ્ય ઘણું છે. ત્યાગનો પંથ કઠિન હોવા છતાં ત્યાગ જ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32