________________
૨૪
પ્રબુદ્ધ જીવન
ક્ટોબર, ૨૦૦૯
આત્મોન્નતિ માટેનું અંતિમ સાધન છે. ત્યાગીનું સામર્થ્ય અસીમ છે. કુળ વગેરેનો નાશ થાય છે!' ‘ત્યાગયોગ'માં વાંચોઃ
(ત્યાગયોગ, શ્લોક, ૩૩,૩૪,૩૫). સત્વ, રજ, તમસ, વગેરેની પ્રકૃતિ બધા સાધુઓમાં એકસરખી હોતી જેને વંદન કરીએ છીએ, જેની પાસે ભવતરણના આશીર્વાદ માંગીએ નથી, પણ બધા સાધુઓ મારામાં પોતાના કર્મનો સંન્યાસ કરીને સર્વ વિશ્વને છીએ તેમના પ્રત્યે અપાર ભક્તિ અને આદર જીવનમાં કેળવવા જોઈએ પવિત્ર કરે છે.'
અને કદીય તેમનો અવિવેક | આશાતના ન થાય તેની ચીવટ કેળવવી જોઈએ.
(ત્યાગ, યોગ, શ્લોક ૧૧) જિનશાસનની સેવા અને પ્રભાવના માટે ત્યાગી એવા સાધુજનો સતત ત્યાગની સમર્થતા અસીમ છે. ત્યાગી સ્વયં તરે છે અને સોને તારે છે. યત્નશીલ હોય છે અને તેમનો પ્રયત્ન એટલો વ્યાપક હોય છે કે તે શાસન ત્યાગના માર્ગે ગયેલા સો મહાન બને છે. ફકિરી કે અવધૂતદશાનું મૂળ જ માટે જીવન સમર્પિત કરી દે છે. આ સમર્પણ સ્વયંને તારે છે, સૌને તારે છે ત્યાગ છે. સંત એટલે શું? જે પરમાત્માની પાસે હોય અને સંસારથી દૂર માટે સર્વ કલ્યાણકારી છે. જિનશાસન આ જગતના પ્રત્યેક આત્માના ઉદ્ધાર હોય તે સંત.
માટે છે, એવું જિનશાસન સૌ સુધી પહોંચાડવા સાધુઓ સર્વ પ્રયત્ન કરે ભગવાન મહાવીર ત્યાગના પ્રવાસીઓ, મારા પછી તેઓ શું કરશે તેનો છે: એક વિરાટ નકશો ‘ત્યાગયોગ'માં દોરી આપે છે. જુઓ:
“જૈન શાસનની વૃદ્ધિ માટે સાધુઓ કર્મયોગીઓ બને છે. તેઓ મંત્ર, મારા પછી સર્વ સાધુઓમાં જૈન આચાર્યો ત્યાગધર્મ પ્રવર્તાવશે. તેઓ તંત્ર વગેરે પ્રયુક્તિઓ વડે યોગ્ય કાર્યો કરે / કરાવે છે. તેઓ ધાર્મિક કાર્યો દેશ અને કાળ અનુસાર જે યોગ્ય હશે તેવી આરાધના કરશે. જેનધર્મના કરાવતા ભોગ્ય વસ્તુઓમાં નિર્લેપ હોય છે. તેઓ મારા ધર્મના પ્રચાર માટે પ્રચારકો સર્વદેશોમાં જશે અને ધર્મના આચાર-વિચારમાં પરિવર્તન આણશે.” પોતાની સર્વ શક્તિ સમર્પિત કરી દે છે.” (ત્યાગ, શ્લોક, ૧૩, ૧૪)
(ત્યાગયોગ, શ્લોક,૩૬,૩૭). શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું આ કથન આજથી ૮૫ વર્ષ પૂર્વેનું છે જૈન સંઘમાં વર્ષોથી અનેક ગચ્છ | મત અને વિસંવાદ પ્રવર્તે છે તે અને તેને એક ભવિષ્યવાણી જેવું માનવું પડે તેવું છે. આ કથન આજે કોઈથી અજાણ્યું નથી. આ વિવાદના કારણે જૈનધર્મની હાની થઈ છે તે પણ અક્ષરશઃ સત્ય ઠર્યું છે.
સર્વવિદિત છે. આ તમામ વિવાદના મૂળમાં કદાગ્રહ, અહંકાર જેવા પરિબળો ત્યાગીજનો ભવિષ્યમાં શું કરશે તેનો નકશો જુઓ:
મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાં છે. આ વિવાદથી ક્યારેય કોઈનું ભલું થયું ‘કેટલાક ધ્યાન કરશે તો કેટલાક યતિઓ (સાધુઓ) સમાધિ કરશે. નથી ને થવાનું નથી. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી આ તમામ પ્રવાહથી કેટલાક ઉપદેશ આપશે તો કેટલાક જપ પરાયણ બનશે. કેટલાક ધર્મની સુપેરે પરિચિત છે પરંતુ તેઓની પારદર્શી ઉદારતા અને સર્વ કલ્યાણકારક ક્રિયામાં લીન બનશે તો બીજા કેટલાક તપમાં પ્રવૃત્ત થશે. બીજા કેટલાક ભાવના આ શબ્દોમાં પ્રતિબિંબિત થાય છેઃ વિવિધ કાર્યો કરશે. કેટલાક ધર્મ સાંભળશે તો બીજા કેટલાક ધર્મ કહેશે. “કલિયુગમાં કાળના પ્રભાવ વડે ગચ્છ વગેરે પ્રત્યે રાગ રાખનારા હોવા જૈનધર્મના રક્ષકો ધર્મના પ્રભાવક થશે. કેટલાક સંઘની ઉન્નતિ કરનારા થશે છતાં તેઓ મારા આશ્રયવાળા અને મારાથી અભિન્ન છે. મત-મતાંતર વડે તો કેટલાક શાસ્ત્રાગારના રક્ષકો બનશે. કેટલાક ધર્મશાસ્ત્રના લેખકો બનશે. ભિન્ન હોવા છતાં મારામાં પ્રેમ વડે મારામાં આશ્રય કરીને તેઓ રહેલા છે. તો બીજા વ્યાખ્યાનોમાં તત્પર થશે. કેટલાક દેવતાઓની ઉપાસના કરશે તો તેઓ અંતે દયાળુ બનીને મારા સમાન બનીને મારા પદને પામે છે.” કેટલાક યંત્રો બનાવશે. કેટલાક વિદ્યાધ્યયન કરશે તો બીજા ભક્તિ કરનારા
(ત્યાગયોગ, શ્લોક,૪૨,૪૩) થશે. સર્વ સાધુઓ છ આવશ્યક કર્મો કરશે, તીર્થનું રક્ષણ કરશે અને ધર્મ અને ક્રાન્તિને હંમેશાં ઈતિહાસમાં સમાંતર ચાલતા જોઈએ છીએ આચાર્યોની આજ્ઞા ગ્રહણ કરીને વર્તશે. કેટલાક ગુરુની નિશ્રામાં શાસ્ત્રોનો ત્યારે લાગે છે કે ધર્મનું કાર્ય જ ક્રાન્તિ કરવાનું છે. આમ જુઓ તો, આત્માને અભ્યાસ કરશે, અને સર્વદેશોમાં વિહાર કરીને ધર્મના વ્યાખ્યાનો કરશે. ધર્મ જ પરમાત્મા બનાવે છે! આ એક વિરલ ક્રાન્તિ નથી તો શું છે? ધર્મના
(ત્યાગયોગ, શ્લોક ૧૫,૧૬,૧૭,૧૮,૧૯,૨૦,૨૧) વિકાસ અને વિસ્તાર માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મુજબ હંમેશાં પરિવર્તન આજથી ૮૫ વર્ષ પૂર્વે લખાયેલું આ ચિંતન કેવું મૂલ્યવાન છે! આવ્યા અને ધીમે કે ઝડપથી પણ છેવટ તે સ્વીકારાયા તે આ જગતનું
ત્યાગથી આત્મકલ્યાણના પંથે જઈને શ્રેય પ્રાપ્તિ માટે મથનારા સાધુઓ પરમસત્ય છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે જે કંઈ થાય તે સદાય પૂજનીય છે. એમના પ્રત્યે નિરંતર શ્રદ્ધા, ભક્તિ અને સન્માન કેળવવા ધર્મગુરુની આજ્ઞાથી થાય તો તે ઉચિત ગણીને આગળ વધો. જિનેશ્વર ભગવાન જોઈએ તેનો નિર્દેશ ‘ત્યાગયોગ'માં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી આમ જ્યારે વિદ્યમાન ન હોય ત્યારે આચાર્ય એ જ અંતિમ આધાર છે. અને કરે છેઃ
ધર્મશાસ્ત્રો કહે છે કે આચાર્ય દેશકાળના જ્ઞાતા છે, સર્વ જાણે છે, માટે મારા પ્રત્યે ભક્તિનું પ્રેમ રાખનારા સાધુઓ પ્રત્યે કદી દોષદૃષ્ટિથી તેઓ જે કહેશે | કરશે તે યોગ્ય છે, એટલે તેમની આજ્ઞા પ્રમાણે સોએ જોવું જોઈએ નહિ, મારામાં પ્રેમ રાખનારા સાધુઓ સક્ષમ હોવા છતાં નિષ્કામ ચાલવું જોઈએ? જાણવા જોઈએ. સાધુઓનો દ્રોહ કરનારા લોકો મારા (ધર્મ) શાસનની “ધર્મ માટે સર્વ કાર્યોમાં સૂરિઓનો અધિકાર છે. તેમને કોઈ નિષેધ હત્યા કરે છે. જેઓ મારા સાધુઓના ભક્તો છે તે મારા ભક્તો છે. સાધુઓના નથી. ધર્મચાલકો સ્વતંત્ર છે.” આશીર્વાદથી ગૃહસ્થોને વૈભવ (સુખ) મળે છે અને સાધુઓના અપમાનથી
(ત્યાગયોગ, શ્લોક, ૫૦)