Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૦૯ પ્રાચીન જૈન મુનિઓની ઊજળી પરમ્પરાનું તેજસ્વી અનુસંધાનઃ દીપરત્નસાગર મહારાજ 2 ડૉ.બિપીન આશર (જેન સોશ્યલ ગ્રુપ-થાનગઢ (ગુજરાત સૌરાષ્ટ્ર) દ્વારા પ. પૂ. મુનિશ્રી દીપરત્ન સાગરજી મહારાજ સાહેબના દશ હજાર પૃષ્ટોમાં અનુવાદિત થયેલ આગમ સૂત્ર સટીકના ૪૮ ગ્રંથોના સંપૂટનો તા. ૮ ઓગસ્ટ, ૨૦૦૯ના પ. પૂ. આચાર્યદેવ શ્રી પુન્યોદય સાગરસૂરિજી મહારાજ સાહેબ અને અન્ય મુનિ ભગવંતોની પાવન નિશ્રામાં તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપરાંત વિદ્વજનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય વિમોચન સમારોહ યોજાયો હતો.મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) અને સંસ્કૃત ભાષામાંથી અવતરણ થયેલ આ જિનવાણી આગમોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે પૂ. મુનિશ્રીએ ૨૫ વર્ષની જ્ઞાનસાધના કરી જૈન શાસન અને ગુજરાતી ભાષાને ગૌરવાન્તિત કરી છે. વર્તમાનમાં માત્ર બાવન વર્ષની વય ધરાવનાર સંસારજીવનમાં જામનગરના વતની અને એ સમયે એમ.એ. સુધી શિક્ષણ પ્રાપ્ત કરનાર પૂ. મુનિશ્રી દીપરત્ન સાગરજી ૧૯૮૧માં પ. પૂ. સુધર્મ સાગરજીથી દીક્ષિત થયા હતા. પૂર્વાશ્રમમાં એઓશ્રી એક તેજસ્વી શિક્ષક હતા. પૂજ્યશ્રી દ્વારા અત્યાર સુધી ૧૦૦થી વધુ પુસ્તકોનું સર્જન-પ્રકાશન થયું છે. પૂ. મુનિશ્રી અત્યારે થાનગઢમાં બિરાજમાન છે. ચાતુર્માસ પરિવર્તન પછી એઓશ્રી અમદાવાદમાં આગમકેન્દ્ર–ખાનપુરમાં પધારશે. આવા જૈન શાસન પ્રભાવક ઉત્તમ ભગીરથ કાર્ય માટે આપણે સર્વે પ. પૂ. મુનિશ્રી દીપરત્ન સાગરજીની કોટિ કોટિ અભિવંદના કરીએ અને આયોજક સંસ્થા, માનદ્ કાર્યકરો અને દાનવીરોને ધન્યવાદ પાઠવીએ. વિશેષ વિગત માટે સંપર્ક : વિજય આશર : ૦૯૪૨૭૯૪૨૪૮૨.-તંત્રી) ભારતીય સાહિત્યની પ્રમુખ ત્રણ ધારાઓ : એક, શિષ્ટ સાહિત્ય; દીધા છે. કોઈ એક મોટી સંસ્થા જ કામ કરી શકે એવું અને એટલું કામ બે, લોકસાહિત્ય અને ત્રણ, જૈન સાહિત્ય. જૈન સાહિત્ય જેટલું મુનિશ્રી દીપરત્નસાગરે એકલે હાથે, અનેક પ્રકારની પ્રાચીન છે એટલું જ સમૃદ્ધ પણ છે; જેટલું સામ્પ્રદાયિક છે એટલું દુવિધાઓ-અભાવો વચ્ચે રહીને કર્યું છે. કવિશ્રી વિજય આશરે, યોગ્ય જ સાહિત્યિક પણ છે. આ ધારાની સમૃદ્ધિનું એક કારણ જૈન રીતે જ કહ્યું છેઃ સમ્પ્રદાયને સમર્પિત પ્રજ્ઞાશીલ જૈનમુનિઓની અભ્યાસનિષ્ઠા, મહિમાવંત કર્યો જગમાં ‘મુનિ' શબ્દને સંશોધનવૃત્તિ અને જૈનધર્મ પ્રત્યેનો ઊંડો લગાવ છે. પ્રાચીનકાળથી જ્ઞાન-ધર્મના ગુણવર્ધન દીપરત્ન છે.” લઈ આજપર્યત જૈન મુનિશ્રીઓ જૈન સમ્પ્રદાય અને જૈન સાહિત્યમાં XXX અંગત રસ લઈને પોતાની અપૂર્વ ધર્મનિષ્ઠા અને સાહિત્યપ્રીતિનો પોતીકો વૈભવ ઉમેર્યો આગમમાં અનુભવ કરાવતા રહ્યા છે. જૈન મુનિશ્રીઓની ઊજળી પરમ્પરાનું શાસનનું ભવ્ય સિંહાસન દીપરત્ન છે.' એક તેજસ્વી અનુસંધાન દીપરત્નસાગર મહારાજ છે. દીપરત્નસાગર આવા એક જ્ઞાનવૃદ્ધ, વિવેચક, અનુવાદક, સંપાદક, ભાષાજ્ઞ, મહારાજે આજ સુધીમાં ૩૦૧ પુસ્તકો લખ્યાં છે. તેમના લેખનના અધ્યાત્મપુરુષ એવા મુનિશ્રી દીપરત્નસાગરના એક સાથે પ્રકાશિત વિષયક્ષેત્રોમાં વૈવિધ્ય અને વૈપુલ્ય પણ જોવા મળે છે. તેઓએ થયેલા ૪૮ ગ્રંથોના આ ગૌરવપ્રદ વિમોચન સમારોહમાં તેમની મુખ્યત્વે આગમ સમ્બન્ધી ઘણું કામ કર્યું છે, પરન્તુ આ સાથે લેખનયાત્રાનો પરિચય કરાવતાં હું આનંદ અને ગૌરવની લાગણી તેઓએ જિનભક્તિ સાહિત્ય, પૂજનસાહિત્ય, વિધિસાહિત્ય, અનુભવું છું. આ ઐતિહાસિક વિમોચન સમારોહમાં, આપ સૌ આરાધના સાહિત્ય, તત્ત્વાર્થ સાહિત્ય સમ્બન્ધી ઘણાં પુસ્તકો લખ્યાં સમક્ષ, દીપરત્નસાગરના એક સંશોધક-સંપાદક અને અનુવાદક છે. આ ઉપરાંત આગમ શબ્દકોશ, આગમ કથા કોશ અને આગમવિષય તરીકેના વ્યક્તિત્વને ઉદ્ઘાટિત કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. દર્શન જેવા કોશ પ્રકાશિત કરીને કોશક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન કર્યું દીપરત્નસાગર તો આકાશ જેટલું વિસ્તર્યા છે. એમના વિસ્તારને છે. દીપરત્નસાગર મહારાજના કેટલાંક પુસ્તકો વિશ્વના જુદા જુદા માપવો અશક્ય છે. અહીં માત્ર તેમના પ્રકાશનોથી આપ સૌને ચોદ દેશોની યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મૂકાયાં છે અને કેટલીક અભિન્ન કરવાનો મારો ઉપક્રમ છે. યુનિવર્સિટીમાં સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે. ધર્મ અને દીપરત્નસાગર મહારાજનું અમૂલ્ય પ્રદાન ગણાવવું હોય તો સાહિત્ય ક્ષેત્રે ભગીરથ કાર્ય કરનાર દીપરત્નસાગરે જ્ઞાનયજ્ઞ તેમના આગમ વિષયક પ્રકાશનો છે. આગમનું નામ તો સૌએ આરંભીને પોતાના જીવનના ત્રણ દાયકાઓ આ જ્ઞાનયજ્ઞમાં હોમી સાંભળ્યું છે, પરંતુ જૈનેતર લોકો એ જાણતા નથી કે આગમ શું છે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32