Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ક્ટોબર, ૨૦૦૯ જૈન આચાર્યોએ વિપુલ માત્રામાં ઉચ્ચ કોટીના સાહિત્યની રચના છેવટે દિગંબરોના જિનેન્દ્ર વર્ણાજીને ગળે તેમની વાત ઉતરી. કરી છે. વિદ્યાના દરેક વિષયનું જેન આચાર્યોએ ખેડાણ કર્યું છે. વર્ણીજી વિદ્વાન અને ચિંતનશીલ હતા. તેમણે વિનોબાજીની પ્રેરણાથી દુર્ભાગ્યની વાત છે કે સાંપ્રદાયિક મતભેદના કારણે આપણે “જૈન ધર્મસાર' નામે પુસ્તક બહાર પાડ્યું. તેની ૧૦૦૦ નકલ આપણા જ આચાર્યોને જોઈએ તેટલું સન્માન નથી આપી શક્યા. જૈન સાધુઓને, વિદ્વાનોને અને સમાજના મોવડીઓને મોકલી. પરિણામે ભારતમાં પણ જેનોના સાહિત્યના અને વિદ્યાના તેમના સૂચનોને આધારે તેમણે પુનઃ સંપાદન કરીને “જિર્ણોધમ' યોગદાનની પૂરતી નોંધ નથી લેવાણી. નામે નવો ગ્રંથ તૈયાર કર્યો. જૈન સમાજની આચાપ્રધાન દૃષ્ટિને કારણે આગમોનો અભ્યાસ વિનોબાજીએ વર્ણાજીને ઘણું જ પ્રોત્સાહન આપ્યું. તેમના મોટા ભાગે સાધુઓ પૂરતો મર્યાદિત રહી ગયો. એટલે હિંદુઓની કાર્યમાં ચારે ફિરકાના અનેક મુનિઓ અને વિદ્વાનો જોડાયા. છેવટે ગીતા કે બોદ્ધોના ધમ્મપદ જેવા આગમ આધારિત એક સારરૂપ ૨૯ અને ૩૦ નવેમ્બર, ૧૯૭૪ના દિલ્હીમાં એક પરિષદ બોલાવી, ગ્રંથની કોઈને જરૂર લાગતી નથી. પરિણામે જૈન સમાજની બહાર જેમાં દરેક સંપ્રદાયના મળીને ૩૦૦ મુનિઓ, વિદ્વાનો અને જૈન આગમની જાણકારી નજીવી રહી છે. શ્રાવકોની હાજરી હતી. તેઓએ મળીને “જિણધર્મો' ઉપર વારંવાર સમણસુd: ચર્ચા, વિચારણા, સમીક્ષા અને અવલોકન કર્યું. તેને આધારે બીજા તેમાં એક અપવાદરૂપે હતા વિનોબા ભાવે. તે વૈદિક સાહિત્યના સાત દિવસ પરિશ્રમ અને ચર્ચા કરીને મુનિઓએ સર્વાનુમતિથી પ્રકાંડ પંડિત હોવા ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાનના પણ ઊંડા અભ્યાસી નવા સ્વરૂપે ગ્રંથ તૈયાર કર્યો અને તેને અર્ધ માગધીમાં “સમણસુત્ત' હતા અને સવાયા જૈન હતા. તેઓ જૈન સાધુની જેમ પાદવિહારી નામ આપ્યું. પરિષદના અધ્યક્ષો મુનિશ્રી વિદ્યાનંદજી, મુનિશ્રી હતા. તેમણે પહેલેથી જ જાહેર કર્યું હતું કે તે જીવનના છેલ્લા જનકવિજયજી, મુનિશ્રી સુશીલકુમારજી, મુનિશ્રી નથમલજી અને દિવસોમાં જૈનોના સંલેખનાવ્રત ધારણ કરશે. ખરેખર, તેમણે શ્રી જિનેન્દ્ર વર્ણજીએ તેની નકલ વિનોબાજીને અર્પણ કરી. અંતિમ દિવસોમાં સંથારો ધારણ કર્યો હતો. તેમના સ્વાથ્ય માટે સમગસુત્ત ભગવાન મહાવીરની જન્મ જયંતી ઉપર જનતા સમક્ષ ચિંતિત શ્રીમતી ઇંદિરા ગાંધીએ જ્યારે દવા લેવા માટે આગ્રહ કર્યો મૂકવું એવો ઐતિહાસિક નિર્ણય લીધો. ત્યારે તેમણે દઢતાથી કહ્યું કે જૈન સંથારામાં પાણી સુદ્ધાં ન ખપે. ૨૫૦૦ વર્ષમાં ન થયું હોય તેવું એક ભગીરથ અને વિરાટ વિનોબાજી ચૂસ્ત આચારપાલનના આગ્રહી હતા. તે માનતા કાર્ય વિનોબાજીના પ્રયાસથી અને દરેક જૈન ફિરકાના સહયોગથી હતા કે જૈન સાધુઓ ત્યાગ અને સંયમમાં જરા પણ બાંધછોડ સંપન્ન થયું. વીર નિર્વાણ સંવત ૨૦૫૧, ચૈત્ર શુદ ૧૩, મહાવીર નથી કરતા માટે તે અજેનોમાં પણ આદરણીય છે. તેમણે કહ્યું હતું જન્મ જયંતી, ૨૪ એપ્રિલ ૧૯૭૫ના સમણસુત્ત પ્રકાશિત થયું. કે આચાર ગુમાવીને પ્રચાર કરવો એ ખોટનો ધંધો છે. જ્યારે પ્રચાર સમણસુત્તમાં જૈન ધર્મ, દર્શન અને સિદ્ધાંતની સારભૂત ગુમાવીને પણ આચાર જાળવવામાં લાંબા ગાળે લાભ છે. ગાથાઓનું શ્વેતાંબર અને દિગંબર આગમ સૂત્રોમાંથી વિષયના | વિનોબાજીને હંમેશાં લાગતું હતું કે જેન આગમ આધારિત ક્રમમાં સંકલન કર્યું છે. પ્રાચીન મૂળ આગમ ગ્રંથોમાંથી સંકલન અને જૈનોના ચારે સંપ્રદાયોને માન્ય હોય તેવા એક ગ્રંથની રચના કર્યું છે એટલે તે પ્રમાણભૂત અને આદરણીય છે. પ્રાકૃત “સુત્ત' થવી જોઈએ. આ ગ્રંથમાં સંપૂર્ણ જૈન આચાર, તત્ત્વજ્ઞાન અને શબ્દનો અર્થ સૂત્ર થાય છે. સમણસુત્તમાં ૪ ખંડ અને ૭૫૬ ગાથા દર્શનનો સમાવેશ થવો જોઈએ. જૈનોના અહિંસા, અપરિગ્રહ અને છે. અનેકાંતવાદના અભુત અને સાર્વભૌમ સિદ્ધાંતો વિશ્વ સમક્ષ રજૂ પ્રથમ ખંડ “જ્યોતિર્મુખ'માં કર્મ, સંસાર અને આત્માનું સ્વરૂપ થવા જોઈએ. સમજાવ્યું છે. તેમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભને બદલે | વિનોબાજીએ વારંવાર જૈન આચાર્યો, સાધુઓ અને વિદ્વાનોને અપીલ કરી કે ગીતા અને બોદ્ધોના ધમ્મપદ જેવો જૈનોનો એક સ્થળ સંકોચને કારણે... ગ્રંથ હોવો જોઈએ. બાઈબલ અને કુરાન ગમે તેટલા દળદાર હોય, પત્ર ચર્ચા, સર્જન સ્વાગત અને શ્રી મુંબઈ યુવક સંઘ યોજિત એક જ છે. દુર્ભાગ્યવશ, જૈન સમાજ અનેક ફાંટાઓમાં વિભાજિત ૭૫મી વ્યાખ્યાનમાળાનો આગળનો અહેવાલ સ્થળ સંકોચને છે. તેમની વચ્ચેનો ભેદ ઘણો જ નજીવો છે અને ધર્મગ્રંથોની સંખ્યા કારણે આ અંકમાં પ્રકાશિત કરી શક્યા નથી, જે નવેમ્બરના અંકમાં વિરાટ છે. તેમણે અનેક મુનિઓને વિનંતી કરી કે તમે એકઠા મળીને, પ્રકાશિત કરવામાં આવશે. ચર્ચા કરીને, એક ઉત્તમ, સર્વમાન્ય ધર્મસાર ગ્રંથ તૈયાર કરો. પણ તંત્રી પરિણામ શૂન્ય જ રહ્યું.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32