________________
ક્ટોબર, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧ ૫
ધર્મ, સંયમ, અહિંસા અને અપરિગ્રહ તરફ જવાની પ્રેરણા છે. બીજા આપણા વ્યક્તત્વિનો વિરાટ વિકાસ થશે. અંતરમાં અનંત શક્તિની ખંડ “મોક્ષમાર્ગમાં આચાર, વ્રત, સંયમ, તપ અને દર્શનનો પરિચય ઝણઝણાટી થશે. અખંડ આનંદના પ્રવાહમાં તરબોળ થઈ જવાશે. છે. ચોથા ખંડ “સ્યાદ્વાદમાં જૈન દર્શનની વિશ્વને જે અનુપમ ભેટ મારામાં, તમારામાં, આપણા સૌમાં આ મૈત્રીભાવ પ્રગટે તે મળી છે તે અનેકાંતવાદનો પરિચય છે.
માટે સમણસુત્ત ઘેર ઘેર પહોંચે, દરેકના હૃદયના ખૂણે ખૂણે પહોંચે એ પરિષદમાં તત્ત્વાર્થ સૂત્રમાંથી ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્” તે માટે આપણે સૌ સહિયારા પ્રયાસની પ્રતિજ્ઞા સાથે છૂટા પડીએ સૂત્રને અને ત્રણ લોકના પુરુષાકાર પ્રતીકને સમસ્ત જૈનોના સૂત્ર અને ફરી ફરી મળતા રહીએ.
* * * અને પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યા.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજીત ૭૫મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સમણસુત્તમાં જૈન ધર્મના સિદ્ધાંત, આચાર, જીવનદૃષ્ટિ, જીવન- તા. ૨૨-૮-૨૦૦૯ના પ્રસ્તુત કરેલ વક્તવ્ય. પ્રણાલી અને ક્રમિક જીવનવિકાસના ઉપાય બતાવ્યા છે. તેમાં કોઈ ૫૮-એ, પડડા મુકુર રોડ, કોલકત્તા-૭૦૦ ૦૨૦. સાંપ્રદાયિક આગ્રહ નથી. દરેક સંપ્રદાયને સ્વીકાર્ય બને તે શૈલીથી ફોન (૦૩૩) ૨૪૭૫૩૯૭૧ – ૨૪૮૬૩૮૯૦ તેનું સંકલન થયું છે. ભગવાન મહાવીરનો સંદેશ પ્રજ્ઞાવાનથી લઈને મોબાઈલ : ૦૯૮૩૦૫૬૪૪૨૧ સામાન્ય માણસ સુધી સૌને ઉપયોગી છે.
Email: harshad.doshi@gmail.com ભવિષ્યઃ છતાં સમણાસત્તનો જોઈએ તેટલો પ્રચાર નથી થયો. દરેક
“સમણસુત્ત' : અડધી કિંમતે પ્રાપ્ત સંપ્રદાયના અગ્રગણ્ય મુનિઓ અને વિદ્વાનોનો તેમાં પરિશ્રમ છે | ‘સમણ સુત્ત' છતાં તેના અધ્યયન માટે પુરતો પ્રયાસ નથી થયો. આ ગ્રંથ ઉપેક્ષાને વિશ્વના મહાન ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. અન્ય કારણે જ જો વિસ્મૃત થઈ જશે તો જૈનસમાજ માટે તેનાથી મોટું
મહાન ધર્મોમાં હિન્દુ ધર્મનું “ભગવદ્ ગીતા', બુદ્ધનું “ધમ્મપદ', બીજું કોઈ દુર્ભાગ્ય નહીં ગણાય. ભગવાન મહાવીરના અનુપમ ખ્રિસ્તીઓનું “બાઈબલ', ઈસ્લામનું “કુન' એમ એક એક ધર્મ અને સંદેશને વિશ્વ સુધી પહોંચાડવાની આપણી ફરજરૂપે પણ
પુસ્તકમાં એમના ધર્મનો સાર આવી જાય છે. જૈન ધર્મમાં એક જ સમસુત્ત ઘેર ઘેર વંચાતું થાય તે માટે દરેક પ્રયાસ કરી છૂટવા
પુસ્તકમાં ધર્મસાર આવી જાય એવું એક પણ પુસ્તક નહતું એનું જોઈએ.
મુખ્ય કારણ એ હતું કે જૈન ધર્મમાં માનવ મનનું એટલું વિશ્લેષણ સમસુત્તમાં સુધારા, વધારા, સમીક્ષા અને અવલોકન થતા
થયું છે કે એક એક મનોભાવ ઉપર અનેક પુસ્તકો લખાયા છે. રહે તે માટે એક કેન્દ્રીય સમિતીનું ગઠન થવું જોઈએ. મુનિઓ અને જૈિનોના ૨૪મા તીર્થંકરની ૨૫૦૦ વર્ષની ઉજવણી સમયે સંત વિદ્વાનોએ તેને અભિપ્રાય મોકલતા રહેવા જોઈએ અને દર ૨૫ કે વિનોબાજીએ જૈનોને આગ્રહ કર્યો કે જેન ધર્મનો સાર આવી ૫૦ વર્ષે તેની નવી સંશોધિત આવૃત્તિ બહાર પડવી જોઈએ. તેનાથી જાય એવું એક પુસ્તક હોવું જોઈએ. કામ કઠીન હતું. સદ્ભાગ્યે સમણસુત્તનો સતત અભ્યાસ થતો રહેશે અને તેનું લક્ષ્ય પાર પડશે. જૈિન સમુદાયના ચારે ફિરકાઓ તેમજ સાધુ-સંતો અને ધર્મના
જેમ ભૂતકાળમાં આગમ સૂત્રો ઉપર અનેક ટીકા, ચૂર્ણ અને ઊંડા અભ્યાસીઓએ મળીને “સમસુત્ત' નામનું પુસ્તક તૈયાર નિર્ય ક્તિઓ લખાણા છે તેમ વિદ્વાનોએ સમણસુત્ત ઉપર પણ કર્યું છે. જેમાં જૈન ધર્મના સિદ્ધાંતોને લગતી ૭૫૬ ગાથાઓની વિવચન કરવા જાઈએ. શકરાચાયના મઠમાં નિયમ છે ક જણ મૂળ પ્રાકૃત, માગધી કે અર્ધમાગધી, સાથે સાથે સંસ્કૃતમાં અને બ્રહ્મસૂત્ર ઉપર ટીકા લખી હોય તે જ શંકરાચાર્ય બની શકે. જૈન
ગુજરાતીમાં સરળ ભાષામાં સમજણ આપવામાં આવેલ છે. આમાં સમાજ પણ આચાર્યપદ માટે આવો કોઈ નિયમ બનાવે તો
જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે, ઉપરાંત વધારે સમજવા માટે સમણસુત્તનો ધ્યેય સફળ થશે.
જેની પાસે વિપુલ સાહિત્ય તો છે જ. આગમસુત્તથી સમણસુત્તનું આ વિહંગાવલોકન સાર્થક ગણાશે,
જે ભાઈ-બહેનોને આ ‘સમણ સુત્ત જોઈતું હોય તેમને માટે | જો આપણે સૌ મૅત્તિ ભૂએસુ કપ્પએ'ની ભાવનાને પ્રગટાવીએ.
એક શુભેચ્છક તરફથી કેટલીક નકલો અર્ધી કિંમતે આપવા માટે વિશ્વના ભૂતમાત્ર સાથે જ્યારે મૈત્રીભાવ પ્રગટે છે ત્યારે આકાશમાં
અમને મળેલ છે. અર્ધી કિંમત રૂપિયા પચાસ થાય છે. જે ભાઈસૂર્ય, ચંદ્ર અને તારામાં જીવનનો પ્રકાશ દેખાશે. માટીનું ઢેકું
બહેનોને આ પુસ્તક જોઈતું હોય તેમણે મુંબઈ જૈન યુવક સંઘની હાથમાં લઈએ તો તેના કણકણમાં જીવનનો ધબકાર સ્પર્શશે.
ઑફિસમાં સંપર્ક કરવા અને ત્યાંથી મેળવી લેવા વિનંતિ છે. હવાની લહેર પસાર થશે ત્યારે રોમેરોમમાં જીવનસંગીતના સૂર
મેનેજર સંભળાશે. વીજળી ઝબૂકશે ત્યારે તેમાં ચેતનાની ચિનગારી દેખાશે.