Book Title: Prabuddha Jivan 2009 10
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 3
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક: ૧૦૦ ઑક્ટોબર, ૨૦૦૯ વિક્રમ સંવત ૨૦૬૫૦ વીર સંવત ૨૫૩૫૦ આસો વદિ – તિથિ૧૩૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘનું માસિક મુખપત્ર • ૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯: ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦ ૦ માનદ્ મંત્રી : ધનવંત તિ. શાહ તીર્થ સ્વરૂપ વાંચન-દશ્ય ગ્રંથ જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો! તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો (૨૪) ૬. ‘પ્રબુદ્ધ જીવન'ના પ્રબુદ્ધ વાચકો! શણગારેલો અને શોભતો, પ્રત્યેક પૃષ્ટમાં જિન ભક્તિની મહિમા સર્વ પ્રથમ આપણે વીર સંવત ૨૫૩૫ અને વિક્રમ સંવત ૨૦૬૫ ગાતી કુલ ૨૧૬ ગાથા (૯૫૬ પંક્તિઓ)માં જિનભક્તિ અને ને વિદાય આપી એ વર્ષના દીપાવલી દિનના ભગવાન મહાવીરના તત્ત્વના ઊંડાણની ઝાલર રણકાવતો, તીર્થસ્વરૂપ આ ગ્રંથ એટલે નિર્વાણ કલ્યાણક દિવસે આ તીર્થકર ભગવાન મહાવીરના ચરણોમાં હર્ષદરાય હેરિટેજ-મુંબઈ દ્વારા ૨૦૦૫ની સાલમાં પ્રકાશિત થયેલ, વંદન કરી એ કેવળજ્ઞાની આત્માનું શરણ પ્રાર્થીએ. જેના સંપાદન માટે આ ગ્રંથ નિર્માણમાં સાથ આપનાર સર્વે અને વીર સંવત ૨૫૩૬ અને વિક્રમ સંવત ૨૦૬૬ના વિદ્રવ જનોને અને સંપાદકને ખોબલે ખોબલે હૃદય ભરીને આગમનને આનંદ અને આશાથી વધાવીએ. અભિનંદન આપવાના ઓરતા જાગે એવો શ્રી પ્રેમલ કાપડિયા દ્વારા પ્રબુદ્ધ વાચકો! શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આપને નૂતન સંપાદિત થયેલ ગ્રંથ એ શ્રીમદ્ ટેવવંદ્રની છત વોવીસી ગ્રંથ. વર્ષાભિનંદન પાઠવી અનેક - જેમના ઘરમાં મંદિર ન હોય શુભેચ્છાઓનો થાળ ધરી આપના આ અંકના સૌજન્યદાતા : કે જેઓ મંદિરે જવા અશક્તિમાન અંતરમાં બિરાજમાન જિજ્ઞાસુ હોય તેમના ઘરમાં આ ગ્રંથ સ્મૃતિ : પ્રજ્ઞાચક્ષુ જ્યોતિ મોહનલાલ પારેખ ભાવ અને આપના ભવ્ય આત્માને બિરાજે તો એ ઘર “ઘર દેરાસર) વંદન કરે છે. | હસ્તે : પારેખ પરિવાર બની જાય, અને પ્રતિદિન જિન નવા વરસના આ શુભ દર્શન અને જ્ઞાનની શુભ પળ દિવસોમાં આજે વર્તમાન કાળમાં પ્રકાશિત થયેલ એક ભવ્ય ગ્રંથનું પ્રાપ્ત થતા કર્મ નિર્જરા થાય અને શુભ કર્મનો ઉદય થાય. આ આપને દર્શન કરાવવાની ભાવના હૃદયમાં પ્રગટી છે. ભવ્ય ગ્રંથમાં વર્તમાનકાલીન ૨૪ તીર્થકરો, ગણધરો, વિવિધ દેવ, આ ગ્રંથ વાંચતા અને એના પૃષ્ટોનું દર્શન કરતાં જેમ પૂર્વ દેવી, વ્યંતરો, વિવિધ તીર્થપટો; સમવસરણ, જંબૂદ્વિપ, અષ્ટમંગલ, દિશામાં દૂર દૂરથી પ્રગટતા પ્રભાતના સૂર્ય કિરણના સ્પર્શથી પંકમાં- શ્રી ઋષિ મંડળ યંત્ર, શ્રી સૂરિ યંત્ર, અષ્ટાપદ, સમેતશિખર, કાદવમાં-સ્થિર પંકજ-કમળ ખીલી ઊઠે એમ આ ગ્રંથના વાંચન- શત્રુંજય, આબુ, ગિરનાર, વગેરે તીર્થ સ્થળો, ભવ્ય જીવોની ચરણ દર્શનથી આ હૃદય જિન ભક્તિજ્ઞાનથી પુલકિત થઈ ઊડ્યું છે. પાદુકા, નવપદ, છ વેશ્યા, શ્રી સિદ્ધચક્ર વગેરે દશ્યમાન થાય છે. આપને પણ આવી જ અનુભૂતિ થશે જ એવી આ લખનારને પરમ આ સર્વના પાવન દર્શનથી દર્શકની એ ઘડી મંગળમય બની જાય શ્રદ્ધા છે. અને એ દિવસ ધન્ય બની જાય. - ૨૪૪૩૪ ઈંચમાં વિસ્તરાયેલો, વજનમાં ત્રણ કિલો અને સુંદર આ ગ્રંથના પૃષ્ટો કલા સૌંદર્યથી છલોછલ તો છે જ પરંતુ એથીય સમૃદ્ધ ૫૦૫ આર્ટ પેપરમાં અંકિત થયેલો, ભારતના વિવિધ કલા વિશેષ આ ગ્રંથના શબ્દ શબ્દમાં જૈન તત્ત્વના ગહન જ્ઞાનનો ઉદધિ સંગ્રહાલયોમાંથી પ્રાપ્ત કરેલ લગભગ ૨૨૯ ભવ્ય કલાકૃતિઓથી પણ સમાયેલો છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32